Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ… વાંચી લ્યો પછી ક્યારેય દુખ નહિ આવે

Social Gujarati by Social Gujarati
December 8, 2018
Reading Time: 1 min read
0
જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ… વાંચી લ્યો પછી ક્યારેય દુખ નહિ આવે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જાણો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ખુશીનું રાજ…..

મિત્રો આજે કોઈ એવો મનુષ્ય નહિ મળે કે જેને કોઈ ચિંતા ન હોય, જેના જીવનમાં કોઈ દુઃખ ન હોય, લગભગ વ્યક્તિના જીવનમાં દુઃખ આવતું જ રહે છે. ઘણી વાર તો એવી પરસ્થિતિઓ આવતી હોય છે. મનુષ્યના જીવનમાંથી ખુશી જતી રહી છે અને ચહેરા પર જો ક્યારેક સ્મિત દેખાય તો એ પણ જુઠું હોય છે. પરંતુ મિત્રો ખુશ રહેવાથી આપણા મગજની કામ કરવાની શક્તિ બમણી થઇ જાય છે. તો ખુશ રહેવું તે દરેક પ્રાણી માટે આવશ્યક છે.

પરંતુ સવાલ એમ થાય કે ખુશ કંઈ રીતે રહેવું. મૂશ્કેલ સમયને પણ ખુશી ખુશી કંઈ રીતે વિતાવવો તેના માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતે કહેલી એક વાત છે “તમે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ રીતે ખુશ રહી શકો. તો જો તમે પણ તમારા જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગો છો તો અમારો આ લેખ જરૂર વાંચજો. આટલી વાતો યાદ રાખશો તો જીવનમાં ક્યારેક દુઃખી નહિ થાવ હંમેશા સુખી રહેશો.

તમે બીજાને બદલવાનો પ્રયત્ન બંધ કરી દો અને તેના બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો.

જ્યારે તમે બીજા જેવા હોય તેવા જ તેને સ્વીકારી લો.    જ્યારે તમે સમજો કે દરેક વ્યક્તિ પોતાના વિચારો અનુસાર સાચો છે.    જ્યારે તમે કોઈ પણ સંબંધથી કંઈ મેળવવાની ચાહ ઓછી કરી દો અને માત્ર આપવાનું વિચારો.

જ્યારે તમે સમજી જાવ કે તમે જે કંઈ પણ  કરો છો તે તમારા પોતાની શાંતિ માટે કરો છો ત્યારે તમે લોકોની સામે એ સિદ્ધ કરવાનું બંધ કરી દો કે તમે કેટલા બુદ્ધિમાન છો.    જ્યારે તમે કોઈ અન્ય પાસેથી તેની સ્વીકૃતિ લેવાનું બંધ કરો,    જ્યારે આપણે આપણી તુલના કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવાની બંધ કરી,

જ્યારે તમને તમારી જરુરીયાત અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર ખબર પડી જાય,   જ્યારે તમે તમારી ચાહતો એટલે કે ઈચ્છાઓ છોડવા માટે તૈયાર થઇ જાવ,

જ્યારે તમે તમારી ખુશીને સાંસારિક વસ્તુઓથી જોડવાનું બંધ કરી દો ત્યારે સમજી લેવું કે તમે સંપૂર્ણ રીતે પરિપક્વ છો.   કોઈ ફરક નથી પડતો જો તમે સુંદર ન દેખાતા હોવ. કારણ કે એક ગોરિલા પણ પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે,

બીજાનું શરીર વિશાળ હોય તો તેનાથી પણ કોઈ ફરક નથી પડતો. કારણ કે ગમે તેટલી તાકાત ધરાવતો વિશાળ  વ્યક્તિ સ્મશાને તો એકલો જઇ શકશે નહિ,

તમે ગમે એટલા સુંદર અથવા લાંબા અથવા મજબુત હોવા છતાં તમે આવનારા સમયનું અનુમાન નથી કરી શકતા.   કોઈ ફરક નથી પડતો કે તમારી ત્વચા ગોરી છે કે કાળી. કારણ કે અંધારામાં રોશની જ  કામ આવે છે રૂપ રંગ નહિ.

એવું ક્યારેય ન વિચારવું કે તમે હસી લેશો તો તે અસભ્યતા ગણાશે. કારણ કે તમને જોઇને લોકો હસવા માટે તૈયાર છે. માટે ખુલીને હસી લો.  મિત્રો તમારી પાસે ભલે વધારે પૈસા, ગાડી વગેરે હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે તમારી પાસે રૂપિયાનો ઢગલો હોય તો પણ તમારે તમારા ઘરમાં બાથરૂમ સુધી ચાલીને જ જવું પડશે.

હંમેશા એવા કર્મ કરો કે તમને સમ્માન મળતું રહે,  બીજા પ્રાણીઓ જરૂરીયાત મુજબ જીવે છે જ્યારે મનુષ્ય એક તૃષ્ણામાં જીવે છે. માટે બધું હોવા છતાં પણ મનુષ્ય દુઃખી છે.

મનુષ્ય બધું હોવા છતાં પણ પોતાની ઈચ્છાઓને નથી રોકી શકતો. કારણ કે ઇચ્છાઓ વધતી જાય છે અને તે દુઃખનું કારણ બનતી જાય છે.

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક એ જે તક મળતા સાથ છોડી દે છે અને બીજા એ જે સાથ આપવા માટે હમેંશા તક શોધતા રહે છે. સારા માણસો સાથે સંબંધો રાખો તો જીવન પણ સાર્થક લાગશે.

મિત્રો આ લેખ તમને જરા પણ પસંદ આવ્યો હોય તો તેને શેર જરૂર કરજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: bhagvat geetajay shree krishnakrishna on dukhkrishna updeshShree krishna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
એક એવી બીમારી જેમાં 10,000 માણસો બની ગયા મૂર્તિ.. જાણો એ બીમારી વિશે

એક એવી બીમારી જેમાં 10,000 માણસો બની ગયા મૂર્તિ.. જાણો એ બીમારી વિશે

જે લોકો ને શું ધંધો કરવો એ ખબર નથી એ આ લેખ જરૂર વાંચે .. રાશી અંક ના આધારે જાણો તમારે કયો બિઝનેસ કરવો

જે લોકો ને શું ધંધો કરવો એ ખબર નથી એ આ લેખ જરૂર વાંચે .. રાશી અંક ના આધારે જાણો તમારે કયો બિઝનેસ કરવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોટાભાગના લોકો નથી જાણતા શિયાળામાં ઠંડા પાણીએ ન્હાવાથી ફાયદા થાય છે કે નુકશાન, જાણો તેની હકીકત અને સાવધાનીઓ…

મોટાભાગના લોકો નથી જાણતા શિયાળામાં ઠંડા પાણીએ ન્હાવાથી ફાયદા થાય છે કે નુકશાન, જાણો તેની હકીકત અને સાવધાનીઓ…

December 23, 2022
મફતમાં મળતા આ 5 દાણા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી 5 બીમારીઓ થઈ જશે ખતમ… જીવો ત્યાં સુધી નહિ લેવી પડે દવાઓ…

મફતમાં મળતા આ 5 દાણા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી 5 બીમારીઓ થઈ જશે ખતમ… જીવો ત્યાં સુધી નહિ લેવી પડે દવાઓ…

October 19, 2022
આ જગ્યાએ રાત્રે ટોઇલેટમાં ફ્લશ કે પાણી નાખવું પડી શકે છે મોંઘુ, જાણો રાત્રે વોશરૂમમાં જતા પહેલા જાણો અજીબોગરીબ કાનૂન અને તેના નિયમો…

આ જગ્યાએ રાત્રે ટોઇલેટમાં ફ્લશ કે પાણી નાખવું પડી શકે છે મોંઘુ, જાણો રાત્રે વોશરૂમમાં જતા પહેલા જાણો અજીબોગરીબ કાનૂન અને તેના નિયમો…

November 30, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.