Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.

Social Gujarati by Social Gujarati
May 18, 2019
Reading Time: 2 mins read
1
ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.

ભગવાન શ્રી કૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ…… શું ખરેખર ભગવાને તેની સાથે લગ્ન કર્યા હતા…? જાણો આ લેખમાં તેનું સાચું સત્ય…..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આપણા ધર્મમાં ઘણી બધી લોકવાયકાઓ છે જેના વિશે લોકો જાણતા નથી હોતા અને તેના અર્થનું ઘટન ફેરવી નાખે છે. તો આજે અમે એવી જ એક લોકવાયકા વિશે તમને જણાવશું. જેની પાછળનું સત્ય ખુબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભગવાનને 16000 રાણીઓ હતી. તો ચાલો જાણીએ શું છે રહસ્ય અને તેની પાછળનું સાચું સત્ય પણ.

ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભગવાન શ્રી કૃષ્ણે 16000 લગ્ન કર્યા હતા. આપણા પુરાણોમાં અને મહાભારતમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાને 16008 રાણીઓ હતી. પરંતુ વાસ્તવમાં જો વાત કરવામાં આવે તો એ સમયે આ એક પ્રકારની ક્રાંતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે દ્વારિકાના નાથ હતા. તે સમયે એક નરકાસુર નામનો રાજ હતો. જે સ્ત્રીઓનું અપહરણ કરીને લઇ જતો હતો. આવા પાપી રાજાનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો ત્યારે ત્યાં 16000 અપહૃત સ્ત્રીઓને નરકાસુરના ત્રાસ માંથી મુક્ત કરી હતી.

બધી સ્ત્રીઓ ખુશીથી ઘરે પોતપોતાના ઘરે ગઈ પરંતુ એ તેના ઘરના સભ્યોએ અને તેના પતિઓએ બધી જ સ્ત્રીઓને સ્વીકારવાની ના કહી દીધી. કેમ કે એ સમયની સામાજિક પરિસ્થિતિના હિસાબથી કોઈ પણ પર પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તે અપવિત્ર અને અસામાજિક માનવામાં આવતું હતું.

મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓને જ્યારે પોતાના ઘરમાં સ્થાન ન મળ્યું ત્યારે તેની પાસે બે જ રસ્તા હતા. એક તો આત્મહત્યા કરી લે નહિ તો વ્યભિચાર કરવાનો. પરંતુ ત્યાં એક જ એવી જગ્યા હતી જ્યાં તેનો સ્વીકાર થાય. ત્યાર બાદ મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓ પોતાની ફરિયાદ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે આ બધી સ્ત્રીઓને ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળે તેવું ખુબ જ મુશ્કેલ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કરવું પડ્યું હતું.

પરંતુ જો આ બધી જ સ્ત્રીઓને પોતાના હાલ પર છોડી દેવામાં આવે તો સમાજમાં આત્મહત્યા અને વેશ્યાવૃત્તિનું પ્રમાણ વધવા લાગે અને મુક્ત થયેલી સ્ત્રીઓને પોતાનું જ જીવન બોજ લાગવા લાગે. પરંતુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી સામાજિક પરંપરાની વિરુદ્ધ જઈને બધી જ સ્ત્રીઓને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, “તમે નિર્ભયતા પૂર્વક સમાજમાં રહી શકો છો, જો તમારા પર કોઈ પ્રશ્ન ઉઠાવે તો તમારે માત્ર એટલો જ ઉત્તર આપવાનો છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણની પત્ની છો. કેમ કે એક રાજાની પત્ની હોવાને કારણે તમારા પર ક્યારેય કોઈ પ્રશ્ન નહિ ઉઠાવે.

આ એક સામાજિક ક્રાંતિકારી નિર્ણય એ સમયમાં લેવાયો હતો જેની મિસાલ આજે પણ છે. એક રાજાએ કોઈ પણ રીતે સમાજમાં આવતા કલંક અને અધઃપતનને અટકાવવું જોઈએ. આજના સમાજવાદી લોકોએ આ બાબતને સમજવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ પણ જાણવું જોઈએ. કેમ કે અત્યારે સમાજવાદના નામ સમાજિક ભેદોને દુર કરવા જોઈ અને એક રાજનું અને નેતાનું આ કર્તવ્ય હોય છે.

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નરકાસુરનું સ્થાન આજના સમયમાં આસામ પ્રદેશની પાસે આવે છે. ગુજરાતથી લઈને આસામ સુધી કોઈ પણ એવો રાજા એ સમયમાં ન હતો કે જે નરકાસુર જેવા પાપી રાજાની સામે લડવાની હિંમત કરે. કેમ કે નરકાસુરને રોકવાની કે તેની ચેષ્ઠા કરવાનું કોઈ વિચારી પણ શકતા ન હતા. તો એ સમયે એક વ્યક્તિ નરકાસુરને પહોંચી વળે એવું હતું, ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ક્રાંતિકારી કામ કર્યું.

કેમ કે જો ધાર્મિક ઈચ્છાપૂર્તિથી 16000 સ્ત્રીઓ સાથે વિવાહ કરવામાં આવ્યા હોત તો ભગવાન શ્રી કૃષ્ણના લગભગ 30 વર્ષ એમાં જ નીકળી જાય. કેમ કે મહાભારત અને ભાગવત પુરાણનો અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ભગવાને ક્યારેય પણ આવા મોજશોખ અને લગ્નના સંબંધમાં સમય વ્યતીત નથી કર્યો. કેમ જે આ 16000 પત્નીઓ માંથી ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ સંતાન હતું તેવો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

કેમ કે આ વિવાહ એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એટલા માટે કરવમાં આવ્યો હતો કે તર છોડેલી સ્ત્રીઓને તે સમાજ માં સમ્માન આપી શકે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લેવાયેલું આ સામાજિક પગલા સમયે કોઈ પણ બોલી શકતું ન હતું.  એટલા માટે ભગવાને તે સમયમાં પોતાની પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને 16000 સ્ત્રીઓને એક સમાજિક સ્થાન આપ્યું હતું. પરંતુ લોકો દ્વારા આજે તેનો અર્થનો અનર્થ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ વિચાર પર આપણે ગર્વ કરવો જોઈએ, કેમ કે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે પોતાની પ્રતિષ્ઠાને પણ છોડવા માટે તૈયાર હતા. અને એટલા માટે જ તો રણછોડરાય પણ કહેવાય છે. આ ધાર્મિક લેખને આગળ શેર અવશ્ય કરજો.

તો મિત્રો આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જણાવો…. જય શ્રી કૃષ્ણ….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: krishna 16000 wifereasone behind shree krishna and there wifesShree krishna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ભારતના આ 5 લોકો બન્યા છે છોકરા માંથી છોકરી | તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધીજ હિરોઈનો ફિક્કી. જુઓ ફોટા

ભારતના આ 5 લોકો બન્યા છે છોકરા માંથી છોકરી | તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધીજ હિરોઈનો ફિક્કી. જુઓ ફોટા

ખુબજ તાકાતવર છે આ પાંદડા જાણીલો તેના ઉપયોગ અને ફાયદા

ખુબજ તાકાતવર છે આ પાંદડા જાણીલો તેના ઉપયોગ અને ફાયદા

Comments 1

  1. Vikram k mehta says:
    6 years ago

    શ્રી કૃષ્ણ એ ક્રાંતિકારી અને સ્ત્રી ઉદ્ધારક હતાં. પરંતુ અપરિપક્વ લોકો માટે 16000 સ્ત્રીઓનું સન્માન…તેની સમજણ બહારની વાત છે.

    વિક્રમ મહેતા

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ઘરે રહેલા એર કુલરની સફાઈ કરવાની આ સરળ રીત, મફતમાં થશે નવા જેવું સાફ અને હવા આપશે AC જેવી ઠંડી… બેક્ટેરિયા અને સ્મેલ થશે ગાયબ…

જાણો ઘરે રહેલા એર કુલરની સફાઈ કરવાની આ સરળ રીત, મફતમાં થશે નવા જેવું સાફ અને હવા આપશે AC જેવી ઠંડી… બેક્ટેરિયા અને સ્મેલ થશે ગાયબ…

February 24, 2025
કાર ખરીદવાનો પ્લાન હોય તો આજ મહીને લઇ લેજો, થશે રોકડા 1 લાખ રૂપિયાનો ફાયદો, નવા વર્ષે ખરીદવી પડી જશે મોંઘી… ગાડીઓના ભાવમાં થશે આટલો વધારો…

કાર ખરીદવાનો પ્લાન હોય તો આજ મહીને લઇ લેજો, થશે રોકડા 1 લાખ રૂપિયાનો ફાયદો, નવા વર્ષે ખરીદવી પડી જશે મોંઘી… ગાડીઓના ભાવમાં થશે આટલો વધારો…

December 10, 2022
આ યોજનામાં દરરોજ કરો ફક્ત 45 રૂપિયાનું રોકાણ, જોતજોતામાં થઈ જશે 25 લાખ રૂપિયા… જાણો યોજના અને રોકાણની સંપૂર્ણ માહિતી…

આ યોજનામાં દરરોજ કરો ફક્ત 45 રૂપિયાનું રોકાણ, જોતજોતામાં થઈ જશે 25 લાખ રૂપિયા… જાણો યોજના અને રોકાણની સંપૂર્ણ માહિતી…

June 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.