Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો સુખ-સમૃદ્ધિ માટે ઘરની કંઈ દિશામાં મૂકવા જોઈએ પૂર્વજોના ફોટા, મોટાભાગના લોકોથી થાય છે આવી ભૂલો અને પછી…

Social Gujarati by Social Gujarati
March 14, 2023
Reading Time: 1 min read
0
જાણો સુખ-સમૃદ્ધિ માટે ઘરની કંઈ દિશામાં મૂકવા જોઈએ પૂર્વજોના ફોટા, મોટાભાગના લોકોથી થાય છે આવી ભૂલો અને પછી…

આપણા ઘરમાં આપણા પિતૃઓ એટલે કે મૃત પૂર્વજોના ફોટા આપણે જરૂર મૂકીએ છીએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજોના ફોટા આપણા ઘરની સુખ-સમૃદ્ધિનું કારણ તો બને  જ છે અને તેની સાથે જ ઘરના લોકો ઉપર પૂર્વજોના સંપૂર્ણ આશીર્વાદ પણ મળતા રહે છે. આ જ કારણથી પૂર્વજોના ફોટા ઘણા લોકો પોતાના ઘરના લિવિંગ રૂમમાં મૂકે છે અને અમુક લોકો બેડરૂમ અથવા પૂજાસ્થાન પાસે રાખે છે. પૂર્વજોને લોકો નિયમિત રૂપથી યાદ પણ કરે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં પૂર્વજોના ફોટા મુકવા માટે પણ એક યોગ્ય દિશામાં હોય છે અને યોગ્ય દિશામાં પૂર્વજોના ફોટા મૂકવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવવાની જગ્યાએ તમારા ઘરમાં ઝઘડાનો સામનો પણ કરવો પડે છે. આવો જાણીએ એસ્ટ્રોલોજી દ્વારા કે આપણે પૂર્વજોના ફોટાને કયા યોગ્ય સ્થાને મુકવું જોઇએ, અને તેની માટે વાસ્તુશાસ્ત્રના કયા નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

ફ્રેમમાં લગાવીને સેલ્ફ પર મુકો : જો તમે પૂર્વજોના ફોટા તમારા ઘરમાં ક્યાંય પણ મુકો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે તે તસવીરોને હંમેશા ફ્રેમમાં લગાવીને કોઈપણ સેલ્ફ અથવા તિજોરીમાં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજોના ફોટા ક્યારે પણ દીવાલ પર લટકાવીને રાખવા જોઇએ નહીં. આમ કરવાથી પૂર્વજોનું અપમાન થાય છે અને તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થતી નથી અને તે પિતૃદોષનું કારણ પણ બની શકે છે.

એકથી વધુ ફોટા ન લગાવો : લગભગ જોવા મળે છે કે આપણે પિતૃઓનો ફોટા લગાવતી વખતે એક જ પૂર્વજના ઘણા બધા ફોટા અલગ અલગ જગ્યા ઉપર લગાવીએ છીએ, જ્યારે એક જ પૂર્વજના ફોટા એકથી વધુ લગાવવા જોઈએ નહીં. આમ કરવાથી પિતૃઓ રિસાઈ જાય છે અને ઘરમાં કંકાશ ઊભો થાય છે.

આ જગ્યા ઉપર ભૂલથી પણ ન લગાવવો પૂર્વજોના ફોટા : વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટા હંમેશા એવા સ્થાન પર મુકવા જોઈએ જ્યાં બહારના લોકોની નજર તેમની ઉપર ન પડે, એવું માનવામાં આવે છે કે કોઈ પણ બહારના લોકોની નજર જો પૂર્વજોના ફોટા ઉપર પડે છે તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે, તેથી જ ઘરના લિવિંગ રૂમમાં પિતૃઓના ફોટા મૂકવા જોઈએ નહીં, તે સિવાય ઘરના બેડરૂમમાં પણ પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ નહીં બહારના વ્યક્તિની નજર પડવાથી તેમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે.

પૂજાના સ્થાન ઉપર પિતૃઓના ફોટા ન મૂકો : એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું સ્થાન ભગવાન સમાન હોય છે, પરંતુ આપણે ભગવાનની સાથે ક્યારેય પણ પૂર્વજોના ફોટાની પૂજા કરવી જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્રમાં દેવ અને પિતૃઓના સ્થાન અલગ-અલગ હોય છે તેથી ભગવાન અને પિતૃઓના ફોટા એક જ જગ્યાએ મૂકવા જોઈએ નહીં. પૂજાના સ્થાનમાં પિતૃઓના ફોટા લગાવવાથી આપણા જીવનમાં બાધાઓનો સામનો કરવો પડી શકે છે અને એટલું જ નહીં આમ કરવાથી ઘર-પરિવારમાં અશાંતિનું વાતાવરણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પિતૃઓના ફોટાની સાથે ક્યારેય પણ જીવિત લોકોના ફોટા લગાવવા જોઈએ નહીં આમ કરવાથી જીવિત લોકોની ઉંમર ઓછી થઇ શકે છે અને તેમનું જીવન સંકટમાં આવી શકે છે.

કઈ દિશામાં લગાવવા જોઈએ પૂર્વજોના ફોટા : વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટા હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવા જોઈએ. દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે, તેથી ઉત્તર દિશામાં તેમના ફોટા લગાવવાથી તે પોતાનું મોં દક્ષિણ દિશા તરફ હોય છે. તેથી પિતૃઓના ફોટા એવી રીતે લગાવો કે પોતાનું મુખ દક્ષિણ દિશા તરફ રહે, ત્યાં જ ફોટાને ક્યારેય પણ દક્ષિણ અને પશ્ચિમની દિવાલ ઉપર લગાવવા જોઈએ નહીં, આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિને હાનિ પહોંચે છે.

આ રીતે જો તમે ઘરમાં પિતૃઓનો અથવા મૃત પૂર્વજોના ફોટા લગાવવા માંગો છો તો, અહીં આપેલ દરેક વાતનું ધ્યાન રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of Vaastu shastraVaastu DoshVaastu shastra for homeVaastu tips for ancestor photosVaastu tips for homewhich direction is best for ancestor images in home
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
રસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ કિંમતી, ગેસ, પાચન, લો બીપી, દુખાવા સહિત અનેક બીમારીની કરી દેશે છુટ્ટી…

રસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ કિંમતી, ગેસ, પાચન, લો બીપી, દુખાવા સહિત અનેક બીમારીની કરી દેશે છુટ્ટી...

દૂધ અને કેળાની અંદર આ એક વસ્તુ મિક્સ ખાવા લાગો, કબજિયાત, પાચન, કોલેસ્ટ્રોલ અને તણાવ દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી….

દૂધ અને કેળાની અંદર આ એક વસ્તુ મિક્સ ખાવા લાગો, કબજિયાત, પાચન, કોલેસ્ટ્રોલ અને તણાવ દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

August 16, 2020
જાણો ભારતમાં ગાડીઓ ડાબી બાજુ ચાલે છે જ્યારે અમેરિકામાં શા માટે જમણી બાજુ… જાણો આનું ગુઢ રહસ્ય

જાણો ભારતમાં ગાડીઓ ડાબી બાજુ ચાલે છે જ્યારે અમેરિકામાં શા માટે જમણી બાજુ… જાણો આનું ગુઢ રહસ્ય

September 21, 2022
વાળ અને ચહેરાને સુંદર અને ચમકદાર કરવા લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ, પાર્લર જેવો નિખાર મફતમાં જ મળી જશે…

વાળ અને ચહેરાને સુંદર અને ચમકદાર કરવા લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ, પાર્લર જેવો નિખાર મફતમાં જ મળી જશે…

June 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.