Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો દસ કળિયુગના આ પાપને….. ફેલાઈ રહ્યા છે ખુબ જ ઝડપથી….  શું છે એ પાપ જાણો.

Social Gujarati by Social Gujarati
April 24, 2019
Reading Time: 1 min read
0
જાણો દસ કળિયુગના આ પાપને….. ફેલાઈ રહ્યા છે ખુબ જ ઝડપથી….  શું છે એ પાપ જાણો.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાણો દસ કળિયુગના આ પાપને….. ફેલાઈ રહ્યા છે ખુબ જ ઝડપથી….  શું છે એ પાપ જાણો, જે લોકો હવે ઘરમાં પણ કરશે.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ત્યાં ચાર યુગ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ ચારેય યુગમાં મનુષ્યની પ્રવૃત્તિ, પ્રકૃતિ, પ્રાથમિકતા અને ચરિત્રમાં ઘણા બધા પરિવર્તન જોવા મળે છે. ઉદાહરણ તરીકે અસત્ય બોલવું, કોઈ વિશે ખોટું વિચારવું વગેરે જેવી બાબતોને સતયુગમાં પાપ ગણવામાં આવતું હતું. જ્યારે કળિયુગમાં આ વાતો સામાન્ય છે એવું લોકો દ્વારા માનવામાં આવે છે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કળિયુગની તુલના કોઈ અન્ય યુગ સાથે કરવી તે વ્યર્થ છે. કારણ કે કળિયુગમાં બુરાઈઓ અને જુઠા લોકોની બોલબાલા હોય છે અને ક્યાંકને ક્યાંક આપણે બધાએ આ વસ્તુ અનુભવેલી પણ હોય તેવું પણ બની શકે. પરંતુ મિત્રો કળિયુગના લક્ષણોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પહેલાથી જ કરવામાં આવ્યું હતું.

મહાભારતના સૌથી મહત્વના પાત્ર જે સૌથી અનુભવી અને સૌથી વધારે જ્ઞાની હતા ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહે યુધિષ્ઠરને કળિયુગના 10 મહાપાપો વિશે સમજાવ્યું હતું. મિત્રો આજે અમે તે જ મહાપાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભીષ્મ પિતામહે કળિયુગના જે મહા પાપો જણાવ્યા તેનું ત્રણ ભાગોમાં વિભાજન કરેલું છે. જે પાપો શરીર, મન અને વાણી પર આધારિત છે.

જેમાં શરીર પર આધારિત ત્રણ પાપ છે પહેલું પાપ છે હિંસા કરવી. પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય કે સુક્ષ્મ જીવને મારવા અથવા તેને શારીરિક નુકસાન પહોંચાડવું તે ખુબ જ શરમજનક બાબત છે. શરીર દ્વારા બીજું મહાપાપ છે ચોરી કરવી, પોતાના સ્વાર્થ માટે અને પોતાની જરૂરીયાતોને સંતોષવા માટે બીજાના ધનની ચોરી કરવી તેમજ બીજાને બેસહારા છોડી દેવા તે પાપ સૌથી ખરાબ પરિણામ આપે છે. આ જ શ્રેણીમાં ત્રીજું પાપ છે વ્યાભિચાર. કળિયુગમાં ચરિત્રહીન લોકોની સંખ્યા વધારે જોવા મળે છે. જે લોકો શારીરિક સંતુષ્ટિ માટે પોતાના તથા અન્યના વૈવાહિક પરિવારનો વિનાશ કરે છે તે આ પાપના ભોગી હોય છે.

કળિયુગના મહાપાપોની બીજી શ્રેણી છે વાણી. વાણી આધારિત પણ ચાર મહાપાપ છે. આ શ્રેણીમાં પહેલું મહાપાપ છે પોતાની વાણીથી અભદ્ર શબ્દો બોલવા. મિત્રો કહેવાય છે કે આપણી વાણી આપણા ચરિત્રની ઓળખ કરાવે છે વાણી આપણા સંસ્કારો કેવા છે અને આપણો ઉછેર કંઈ રીતે થયો છે તે બધું જાણવા માટેનો એક દ્વાર છે. ત્રીજું પાપ છે અનર્થ બોલવું એટલે કે કોઈ અન્ય વ્યક્તિ માટે ખોટા શબ્દોનો પ્રયોગ કરવો. કળિયુગના લોકો શું બોલવું જોઈએ અને શું નહિ તેનો નિર્ણય લેવામાં અસમર્થ હોય છે માટે તે એવું પણ બોલી દે છે કે જેનાથી અન્ય લોકોને દુઃખ પહોંચે.

વાણી દ્વારા થતા પાપોમાં ત્રીજું પાપ છે વડીલોનું અપમાન. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે આપણાથી મોટાનું અપમાન કરવું તે મૃત્યુ સમાન છે. પરંતુ કળિયુગમાં આ એક સામાન્ય વ્યવહાર છે. વાણી દ્વારા થતું ચોથું મહાપાપ છે અસત્ય. મિત્રો અસત્ય બોલવાનો અર્થ છે કે બીજાની સાથે સાથે સ્વયંને પણ દગો આપવો. આ ઉપરાંત અસત્ય આપણી આત્માને પણ દુઃખ પહોંચાડે છે.કળિયુગના મહાપાપોની ચોથી શ્રેણી છે મન આધારિત મહાપાપ. જેનો ઉલ્લેખ મહાભારતના અનુ:શાસન પર્વમાં થયો હતો. તેમાં પહેલું પાપ છે કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે માનસિક હિંસા અથવા કોઈ વ્યક્તિ વિશે ખોટું વિચારવું. મન દ્વારા થતા બીજા પાપમાં છે, કોઈ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવાની ધારણા રાખવી. મન દ્વારા થતા ત્રીજા પાપમાં છે વાસના. કોઈ અન્ય વ્યક્તિ પર મનમાં વાસનાનો ભાવ તથા તેવો વિચાર રાખવો તે પણ એક મહાપાપ છે.

તો મિત્રો આ છે કળિયુગના દસ મહાપાપ જેનો ઉલ્લેખ પહેલેથી જ મહાભારતમાં કરવામાં આવ્યો છે. મિત્રો શું તમને પણ લાગે છે કે કળિયુગમાં ચોક્કસ પણે આ દસ મહાપાપ જોવા મળે છે ? તો અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આ ઉપરાંત કયું મહાપાપ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આર્ટીકલ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો “જય શ્રી કૃષ્ણ”….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું ..

દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું ..

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમે દુધને વારંવાર ઉકાળો છો તો આવી ભૂલ ક્યારેય ન કરો, પોતેજ તમારા ઘરની સેહત બગાડો છો.. જાણી લો

જો તમે દુધને વારંવાર ઉકાળો છો તો આવી ભૂલ ક્યારેય ન કરો, પોતેજ તમારા ઘરની સેહત બગાડો છો.. જાણી લો

November 11, 2022
કોવિડ-19 ના ઇલાજ માટે વૈજ્ઞાનિકોને મળી મહત્વની સફળતા, તૈયાર કરી આ નવી દવા.

કોવિડ-19 ના ઇલાજ માટે વૈજ્ઞાનિકોને મળી મહત્વની સફળતા, તૈયાર કરી આ નવી દવા.

September 15, 2020
શાકનો સ્વાદ બેગણો વધારી દેશે આ લસણ વાળી રોટલી… જાણો ઘરે બનાવવાની આ સરળ રેસિપી… સ્વાદ અને શરીર બંને માટે છે બેસ્ટ….

શાકનો સ્વાદ બેગણો વધારી દેશે આ લસણ વાળી રોટલી… જાણો ઘરે બનાવવાની આ સરળ રેસિપી… સ્વાદ અને શરીર બંને માટે છે બેસ્ટ….

October 11, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In