Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું ..

Social Gujarati by Social Gujarati
April 24, 2019
Reading Time: 1 min read
0
દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું ..

દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું હતું…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો મહાભારતમાં પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે. અલગ અલગ વિધવાનો દ્વારા લખાયેલ મહાભારતના ઉલ્લેખમાં એવી કહાનીઓ મળી આવે છે જેમાં મહાભારતના પાત્રોના ઘણા રહસ્યો ખોલે છે. તો આજે અમે મહાભારતની એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ જે દ્રૌપદીનું સૌથી મોટું રહસ્ય ખોલે છે. દ્રૌપદી મહાભારતનું એક મહત્વનું મહાન પાત્ર છે. મહાભારતમાં દ્રૌપદીને પાંચ પતિ હતા અને તે પાંચેય પતિને સમાન પ્રેમ આપે તે તેનો ધર્મ હતો. પરંતુ તે પાંચેય પાંડવોમાંથી અર્જુનને સૌથી વધારે પ્રેમ કરતી હતી. પરંતુ અર્જુન તેને એટલો પ્રેમ કરતો ન હતો. કારણ કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને ખુબ જ પ્રેમ કરતો હતો.

આ વાત તો લગભગ લોકો જાણતા હશે, પરંતુ આજે અમે એક કથા જણાવશું જેમાં દ્રૌપદી પોતાના પાંચેય પતિ એટલે કે પાંડવોની સામે સૌથી મોટા રાજનો ખુલાસો કર્યો હતો. જે જાણીને તમે પણ હેરાન રહી જશો.

કથા અનુસાર કૌરવો સામે જુગારમાં હારી ગયા બાદ પાંડવોને બાર વર્ષ સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. એક વખત વનવાસ દરમિયાન દ્રૌપદીને ભૂખ લાગે છે. ત્યારે તે એક વૃક્ષ પર પાકેલા જાંબુનો ગુચ્છો લટકાયેલો જુવે છે અને તેને તોડી લે છે. ત્યારે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે અને જણાવે છે કે એક સાધુ પોતાના બાર વર્ષનો ઉપવાસ આ જાંબુથી તોડવાના હતા. જ્યારે એ સાધુને આ વાતની જાણ થશે ત્યારે તેના ક્રોધનો શિકાર પાંડવો બનશે.

આ સાંભળીને પાંડવો મદદની યાચના માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક રસ્તો જણાવે છે કે બધા પાંડવો અને દ્રૌપદી તે વૃક્ષ નીચે ઉભા રહીને પોતાના દિલમાં છુપાવેલું રાજ જણાવશે. તો આ જાંબુ ફરી પાછા વૃક્ષ  પર લાગી જશે અને આ રીતે પાંડવો સાધુના ક્રોધથી બચી જશે.

ત્યાર બાદ સૌથી પહેલા તે વૃક્ષ નીચે યુધીષ્ઠીર આવે છે અને પોતાનું એક રાજ જણાવે છે કે પાંડવો સાથે જે કંઈ પણ ખરાબ થયું તેની જવાબદાર દ્રૌપદી છે. આ સત્ય બોલતા જ જાંબુનો ગુચ્છો બે ફૂટ ઉપર જતો રહ્યો. ત્યાર બાદ તે વૃક્ષ નીચે ભીમ આવે છે અને પોતાના દિલમાં છુપાયેલું સત્ય જણાવતા જણાવે છે કે તે ભીમ ધ્રુતરાષ્ટ્રના  બધા પુત્રને મારી નાખશે અને આગળ જણાવ્યું કે ક્યારેય તેનો ભોજન, લડાઈ અને ઊંઘ માટેનો લગાવ ઓછો નથી થતો. આટલું જણાવતા જ જાંબુનો ગુચ્છો ફરી બે ફૂટ ઉપર આવ્યો.

ત્યાર બાદ તે વૃક્ષ નીચે અર્જુન આવે છે અને પોતાનું સત્ય જણાવતા કહે છે કે તે જ્યાં સુધી કર્ણને નહિ મારે ત્યાં સુધી તેના જીવનનો ઉદ્દેશ્ય પૂરો નહિ થાય. તે કોઈ પણ તરકીબ અપનાવશે કર્ણને મારવા માટે ધર્મ વિરુદ્ધ પણ જઈશ. ત્યાં ફરી જાંબુ બે ફૂટ ઉપર આવી ગયા. ત્યાર બાદ નકુલ અને સહદેવે પણ પોતાનું સત્ય જણાવી દીધું.

હવે માત્ર દ્રૌપદી જ બાકી હતી. તેથી ત્યાર બાદ દ્રૌપદી તે વૃક્ષ નીચે જાય છે અને જણાવે છે તેના પાંચેય પતિ તેની પાંચેય ઇન્દ્રિય સમાન છે. જેમ કે તેના પાંચેય પતિઓ તેની આંખ, કાન, મોં અને શરીર બરાબર છે અને હું જ મારા પાંચેય પતિઓના દુર્ભાગ્યનું કારણ છું. હું શિક્ષિત હોવા છતાં પણ વિચાર્યા વગર મારા દ્વારા કરાયેલા કાર્યો પર પસ્તાવો કરી રહી છું.

દ્રૌપદીએ પોતાનું આ સત્ય જણાવ્યું તેમ છતાં પણ જાંબુ ઉપર ન આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે દ્રૌપદી જરૂર પોતાના મનમાં કોઈને કોઈ રહસ્ય છુપાવે છે. તેથી જાંબુ ઉપર વૃક્ષ પર લાગતા નથી, ત્યારે દ્રૌપદી પાંડવોની સામે જોઇને પોતાનું સૌથી મોટું રાજ જણાવે છે કે, “હું મારા પાંચેય પતિને તો પ્રેમ કરું જ છું, પરંતુ તેની સાથે હું એક છઠ્ઠા વ્યક્તિને પણ પ્રેમ કરું છું. અને તે છે કર્ણ. પરંતુ કર્ણની જાતિના કારણે મેં તેની સાથે વિવાહ ન કર્યા, તેનો પસ્તાવો મને આજે થાય છે. જો મેં કર્ણ સાથે લગ્ન કર્યા હોત તો મારે આટલું દર્દ ન સહન કરવું પડ્યું હોત. આ સત્ય જણાવતા જ જાંબુ ફરી પાછા વૃક્ષ પર લાગી ગયા.

આ સાંભળી પાંડવો પણ વિચારવા લાગે છે કે દ્રૌપદીના જીવનની સૌથી દુઃખદ ઘટના તેના ચીરહરણની હતી અને તે વખતે તેની રક્ષા કરવા માટે સક્ષમ ન હતા. જ્યારે દ્રૌપદીને તેમની સૌથી વધારે જરૂરીયાત હતી. આ વિચારી તેઓ દુઃખી થઇ જાય છે.

તો આ રીતે દ્રૌપદીએ પોતાના પાંચેય પતિઓ સામે પોતે કર્ણને પ્રેમ કરે છે તેનો ખુલાસો કર્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: dropadimahabharatsecretshree kirshna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

એપ્પલ કંપનીના સિક્રેટ.... તમને પણ નહિ ખબર હોય..... જાણો આ લેખમાં અવશ્ય….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે આપણા લોકોની સૌથી ગંદી આદતો… લોકોને આ આદતો હોયજ છે.

આ છે આપણા લોકોની સૌથી ગંદી આદતો… લોકોને આ આદતો હોયજ છે.

March 19, 2020
પેટના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી ચપટીમાં સાફ કરશે આ લાલ જ્યુસ, નસ નસમાં ભરી દેશે લોહી અને કોસો દુર રહેશે બીમારીઓ…

પેટના ખૂણે ખૂણામાં જામેલી ગંદકી ચપટીમાં સાફ કરશે આ લાલ જ્યુસ, નસ નસમાં ભરી દેશે લોહી અને કોસો દુર રહેશે બીમારીઓ…

February 7, 2024
ન્યુઝ પેપરમાં શા માટે આ ચાર રંગના ટપકા હોય છે? આ રહસ્ય વિશે તમને કોઈએ કહ્યું નહિ હોય…

ન્યુઝ પેપરમાં શા માટે આ ચાર રંગના ટપકા હોય છે? આ રહસ્ય વિશે તમને કોઈએ કહ્યું નહિ હોય…

October 15, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.