Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભોજનમાં ઉપરથી મીઠું નાખતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, ઘર અને શરીર પર પડે છે ગંભીર અસરો…. જાણો મીઠા સાથે જોડાયેલી આ ખાસ વાસ્તુ ટીપ્સ…

Social Gujarati by Social Gujarati
October 16, 2023
Reading Time: 1 min read
0
ભોજનમાં ઉપરથી મીઠું નાખતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, ઘર અને શરીર પર પડે છે ગંભીર અસરો…. જાણો મીઠા સાથે જોડાયેલી આ ખાસ વાસ્તુ ટીપ્સ…

મિત્રો આમ જોઈએ તો આપણા જીવનમાં મીઠાનું ખુબ જ મહત્વ રહેલું છે. તેનો ઉપયોગ દરેક વાનગી બનાવવામાં કરવામાં આવે છે. એમ કહી શકાય કે, મીઠા વગર રસોઈ અધુરી છે. જો કે મીઠાનો સંબંધ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ થતી હોય છે. જેના કારણે તમારે જીવનમાં ઘણી વખત સકારાત્મક અને નકારાત્મક અસર જોવા મળે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

એવી માન્યતા છે કે, ઘણી વખત મીઠાનો ઉપયોગ પ્રતિકુળ પ્રભાવ પર કરે છે. આમ વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો તેના ઘણા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પણ હોય છે. આજે આપણે આ લેખમાં તેના કેટલાક પ્રભાવ વિશે જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

મોટાભાગના લોકોને એવી જાણકારી હોય છે કે, મીઠાના વધુ સેવનથી તમારા સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસર થાય છે. મીઠું રસોડાની મહત્વની વસ્તુ માંથી એક છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાનું જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. કોઈપણ સ્થાનને શુદ્ધ કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ મીઠાથી નેગેટીવ અસર ઓછી કરવામાં આવે છે. કહેવાય છે કે, મીઠું ઘરનો માહોલ શુદ્ધ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આમ મીઠું ઘર માટે ભલે ફાયદાકારક હોય, પરંતુ માન્યતા છે કે, ઘણી વખત તેનો ઉપયોગ પ્રતિકુળ પ્રભાવ પણ આપે છે. આમ જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના ઘણા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ હોય છે.

મીઠાના સકારાત્મક પ્રભાવ : 1 ) ઘણી વખત નકારાત્મકતા શરીર પર એટલી હાવી થઈ જાય કે લોકો થાકનો અનુભવ કરે છે. એવામાં નકારાત્મકતા દુર કરવા માટે તમે મીઠાના પાણીથી સ્નાન કરી શકો છો. કહેવાય છે કે તેનાથી લોકો પોતાને સકારાત્મક અનુભવે છે.

2 ) ઘરમાં શાંતિ અને સકારાત્મકતા બનાવી રાખવા માટે પણ મીઠું ઉપયોગી છે. આ માટે ઘરના કોઈ ખૂણામાં એક વાટકામાં મીઠાનું પાણી રાખી દો. આ ઉપાય ઘર માંથી નેગેટીવ પ્રભાવને દુર કરે છે. જો કે દરરોજ આ પાણીને ઘરની બહાર જરૂર ફેંકી દો.

3 ) મીઠાની હજુ એક સકારાત્મક પ્રભાવની વાત તમને જણાવી દઈએ કે, તે નિંદર ન આવવાની સમસ્યાને દુર કરવામાં સક્ષમ છે. બસ આ માટે તમે જે રૂમાં સુવા જાવ છો ત્યાં મીઠું મૂકી દો. તેનાથી તમને શાંતિ ભરેલી નિંદર આવે છે.

મીઠાના નકારાત્મક પ્રભાવ : 1 ) ઘણી વખત લોકોથી રસોડામાં ભૂલથી મીઠું ઢોળાય જાય છે. તેને શુભ નથી માનવામાં આવતું. કારણ કે કહેવાય છે કે, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો ભૂલથી રસોડામાં મીઠું ઢોળાય જાય તો તેને કપડાથી સાફ કરો. જો કે મોટેભાગે લોકો મીઠાને સાવણીથી સાફ કરે છે પણ આમ કરવું એ અશુભ માનવામાં આવે છે. માટે કોઈ કપડાથી સાફ કરો.

2 ) મોટાભાગના લોકોને ભોજનમ ઉપરથી મીઠું નાખવાની આદત હોય છે. આ દરમિયાન પણ મીઠાનો નકારાત્મક પ્રભાવ ખરાબ અસર કરી શકે છે. વાસ્તવમાં ઘરની ગૃહિણી પોતાના હાથે જ ભોજન કરનારના હાથમાં મીઠું આપે છે તો એ પણ ઘરની નકારાત્મકતા અથવા ઝગડાનું કારણ બની શકે છે. તેમજ ભોજનમાં ઉપરથી મીઠું નાખવું એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

3 ) મીઠાના કરેલ ઉપાય પછી તેને દુર કરવાના પણ થોડા નિયમ હોય છે. ઘરમાં રાખેલ મીઠાના પાણીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા કરતા વધુ નકારાત્મકતા આવવા લાગે છે. સારું રહેશે કે આ પાણીને ઘરની બહાર ફેંકી દો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: negative effects of saltPositive effects in saltsalt in kitchenVastushastra in salt
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ઘરમાંથી આ 5 વસ્તુઓને આજે જ દુર કરી દો, અશાંતિ, ઝગડા અને કલેશથી મળી જશે કાયમી છુટકારો… જાણો લગ્નજીવનમાં સુખ, સમૃદ્ધી માટેની વાસ્તુ ટીપ્સ..

ઘરમાંથી આ 5 વસ્તુઓને આજે જ દુર કરી દો, અશાંતિ, ઝગડા અને કલેશથી મળી જશે કાયમી છુટકારો... જાણો લગ્નજીવનમાં સુખ, સમૃદ્ધી માટેની વાસ્તુ ટીપ્સ..

આ જગ્યાએ પેર્સ, મોબાઈલ, કે કોઈ કિંમતી વસ્તુ ક્યાંય પડી કે ખોવાય ગયા હોય તો મળી જાય છે ઘરે બેઠા જ,  જાણો કેવી રીતે અને ત્યાંના અનોખા નિયમ વિશે…

આ જગ્યાએ પેર્સ, મોબાઈલ, કે કોઈ કિંમતી વસ્તુ ક્યાંય પડી કે ખોવાય ગયા હોય તો મળી જાય છે ઘરે બેઠા જ, જાણો કેવી રીતે અને ત્યાંના અનોખા નિયમ વિશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ક્યારેય ન કરવું જોઈએ આ રીતે ભોજન, થશે માતા અન્નપુર્ણાનું ઘોર અપમાન.

ક્યારેય ન કરવું જોઈએ આ રીતે ભોજન, થશે માતા અન્નપુર્ણાનું ઘોર અપમાન.

September 21, 2020
તૂટી ગયેલા હાડકા બાદ વા તડ, સોજા અને દુખાવા થતા હોય તો આજમાવો આ ઉપાય, હાડકાની તમામ સમસ્યા થઈ જશે ગયાબ…

તૂટી ગયેલા હાડકા બાદ વા તડ, સોજા અને દુખાવા થતા હોય તો આજમાવો આ ઉપાય, હાડકાની તમામ સમસ્યા થઈ જશે ગયાબ…

December 20, 2023
લોહીમાં જામેલ યુરિક એસિડ બહાર કાઢવા ખાવા લાગો આ સસ્તી શાકભાજી, વગર દવાએ દુખાવા દુર કરી પથરીની સમસ્યા રાખશે દુર…

લોહીમાં જામેલ યુરિક એસિડ બહાર કાઢવા ખાવા લાગો આ સસ્તી શાકભાજી, વગર દવાએ દુખાવા દુર કરી પથરીની સમસ્યા રાખશે દુર…

July 22, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.