Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

PM મોદીએ લંબાવી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી, 20 કરોડ પરિવારોને મફત મળશે અનાજ.

Social Gujarati by Social Gujarati
July 2, 2020
Reading Time: 1 min read
0
PM મોદીએ લંબાવી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી,  20 કરોડ પરિવારોને મફત મળશે અનાજ.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો, પીએમ મોદી દ્વારા દેશને નામ સંબોધન કરવામાં આવ્યું હતું, પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક વિષયોને આવરીને તેમણે દેશના લોકોને ઘણી રીતે હિંમત આપી છે. કોરોના સમય ચાલી રહ્યો છે અને રોગચાળો વધી શકે છે. જેના માટે પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. તેમજ બહાર જતી વખતે માસ્ક પહેરવું, લોકો વચ્ચે માર્યાદિત અંતર રાખવું. વગેરે વાતો વડાપ્રધાન મોદીએ કરી. આ સિવાય તેમણે પોતાના સંબોધનમાં ગરીબ લોકોના ઉદ્ધાર માટે પણ ગરીબ કલ્યાણ અન્ન યોજના પણ લંબાવી છે. જેનાથી ગરીબોને ખુબ ફાયદો થશે. 

RELATED POSTS

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

આ યોજના હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે, સરકારી રાશનની દુકાન પર જે રાશન મળે છે તે હવે નવેમ્બર મહિના સુધી મળશે, તેમજ એકદમ ફ્રી માં મળશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહિ આવે. આ યોજનાનો લાભ દેશની 20 કરોડ જનતાને થશે. ચાલો તો આ મુદ્દે વિસ્તુત ચર્ચા કરીએ.

આ વિશે વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એવી ઘોષણા કરી કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના હવે નવેમ્બર સુધી લંબાવામાં આવી છે. એટલે કે ગરીબોને હવે નવેમ્બર સુધી અનાજ ફ્રી માં મળશે. આ સિવાય તેના ખર્ચની વાત કરીએ તો આ યોજના પાછળ લગભગ 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત PM મોદીજીએ એમ કહ્યું કે હવે વર્ષાકાળ શરૂ થશે એટલે કે તહેવારોના દિવસો પણ વધુ આવશે. જેના કારણે લોકોની જરૂરિયાત પણ વધશે. તેથી આ યોજનાને લંબાવામાં આવી છે. જ્યારે અમે તમને જણાવી દઈએ કે આ યોજનાથી દેશની કુલ 20 કરોડ જનસંખ્યાને તેનો સીધો જ લાભ મળશે. 

આ સિવાય PM મોદીએ એવું પણ કહ્યું કે, આપણે આપણી ઈકોનોમી બદલવાની છે, તેને આગળ કરવાની છે. આપણે આત્મ નિર્ભર બનવાનું છે. તે માટે આપણે રાત દિવસ એક કરવા પડશે. આપણે દેશના લોકોએ હળીમળીને આગળ વધવાનું છે. હવે આપણે દેશમાં ‘લોકલ થી વોકલ’ બનવાનું છે.  જો આ સંકલ્પ સાથે ભારત આગળ વધશે તો તો સફળતા જરૂર મળશે. આ સંકલ્પ સાથે આગળ વધવું તે જ આપણું ધ્યેય હોવું જોઈએ. 

જો ગરીબો સુધી અનાજ પહોંચે છે તેના માટે બે લોકોને ધન્યવાદ માનવો જોઈએ, એક તો ભારતીય ખેડૂત અને બીજા કર્મચારીઓ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. હવે આખા ભારત માટે એક જ રાશન કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યા પરથી પોતાનું રાશન મેળવી શકશે.

જેમ કે PM મોદીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે લગભગ 90 હજાર કરોડનો ખર્ચ થશે અને જો તેમાં આગળના ત્રણ મહિના ઉમેરીએ તો આ ખર્ચ લગભગ દોઢ લાખ કરોડ જેટલો થઈ જશે. હવે તહેવારના દિવસો આવશે આથી લોકોની જરૂરિયાત વધશે માટે દિવાળી સુધીના બધા જ તહેવારોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

આપણી આ યોજનાની વધુ ઊંડાણથી વાત કરીએ તો તેમાં અમેરિકા કુલ જનસંખ્યા કરતા અઢી ગણા લોકો, બ્રિટેનની કુલ જનસંખ્યા ના 12 ગણા લોકો, યુરોપિયનની જનસંખ્યા કરતા બે ગણા લોકોને આપણી સરકારે અનાજ પૂરું પાડ્યું છે. અને સૌથી આશ્ચર્ય ઉત્પન્ન કરતી વાત એ છે કે કોરોના સામે લડતા ભારતે 80 કરોડ લોકોને 3 મહિનાનું રાશન એટલે કે એક પરિવાર દીઠ દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં કે ચોખા મફતમાં મળ્યા છે. 

આ સિવાય ગયા ત્રણ મહિનાની અંદર જનધન ખાતા માંથી લગભગ 31 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારે 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. આ લોકડાઉન દરમિયાન આપણી કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, તેમજ સિવિલ સોસાયટી દ્વારા કોઈ પણ ગરીબ ભૂખ્યો ન રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

હવે લોકડાઉન પૂરું થઈ ગયા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દરે ધ્યાન રાખવાનું છે કે કોરોનાનો કહેર વધે નહિ. આપણે પણ સાવધાની રાખવાની જરૂર છે. એ વાત સાચી કે ભારતમાં કોરોનાથી થતા મૃત્યુમાં અન્ય દેશોની તુલનામાં ખુબ ઓછા મૃત્યુ થયા છે. આ સિવાય હવે આપણે અનલોક-2 માં પ્રવેશી ગયા છીએ તેમજ એવી ઋતુનું પણ આગમન થઈ રહ્યું છે જેમાં રોગચાળો વધુ ફેલાઈ છે. તેથી સાવધાની રાખવી તે દરેક વ્યક્તિની ફરજ છે. 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…
તથ્યો અને હકીકતો

TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

July 7, 2023
Next Post
ચીનની 59 એપ પર પ્રતિબંધ બાદ ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સુવર્ણ અવસર.- રવિ શંકર પ્રસાદ.

ચીનની 59 એપ પર પ્રતિબંધ બાદ ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સુવર્ણ અવસર.- રવિ શંકર પ્રસાદ.

પીએમ મોદી પહોંચ્યા અચાનક જ લેહ, તણાવ ભરેલી ગતિવિધિઓ પર કરી વાતચીત.

પીએમ મોદી પહોંચ્યા અચાનક જ લેહ, તણાવ ભરેલી ગતિવિધિઓ પર કરી વાતચીત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોના અને ઓમિક્રોનથી બચવા માટે પીવા લાગો આ પાવરફુલ દૂધ, વાયરલ ઇન્ફેકશનને કરી દેશે ચપટીમાં જ ગાયબ…

કોરોના અને ઓમિક્રોનથી બચવા માટે પીવા લાગો આ પાવરફુલ દૂધ, વાયરલ ઇન્ફેકશનને કરી દેશે ચપટીમાં જ ગાયબ…

January 26, 2022
નબળા હૃદયથી માંડી આટલી બીમારીમાં રામબાણ છે આ શાક, લાખો પૈસા ખર્ચ કરવા છતાં નહિ મળે આ ફાયદાઓ.

નબળા હૃદયથી માંડી આટલી બીમારીમાં રામબાણ છે આ શાક, લાખો પૈસા ખર્ચ કરવા છતાં નહિ મળે આ ફાયદાઓ.

November 1, 2022
18 રૂપિયા વાળા આ સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખ બની ગયા સીધા 3.5 કરોડ, જાણી લો કેવી રીત ?

18 રૂપિયા વાળા આ સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખ બની ગયા સીધા 3.5 કરોડ, જાણી લો કેવી રીત ?

November 2, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In