Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

Social Gujarati by Social Gujarati
July 16, 2021
Reading Time: 1 min read
0
શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

માતાજીની 51 શક્તિપીઠમાંથી સૌથી પ્રસિદ્ધ કામાખ્યા દેવીનું પાવન ધામ તંત્ર-મંત્ર અને સાધના માટે ખુબ જ વિખ્યાત છે. એવી માન્યતા છે કે આ શક્તિપીઠમાં દરેકની માનતા પૂરી થાય છે. તેથી જ આ મંદિરને કામાખ્યા મંદિર કહેવામાં આવે છે. તમને જાણીને ખુબ જ આશ્ચર્ય થશે કે, આ મંદિરની અંદર કોઈ પણ દેવીની મુર્તિ નથી.  ત્યાં માત્ર દેવીના યોનિ ભાગની જ પુજા કરવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ઘણા રસપ્રદ તથ્યોથી ભરેલા આ શક્તિપીઠમાં, દરેક લોકો વિજય માટે માથું જુકાવે છે. આજે પણ આ મંદિરમાં પ્રાણીઓનું બલીદાન આપવામાં આવે છે. આ પાવન પવિત્ર પીઠ પર અંબુબાચી મેળો વિશ્વ વિખ્યાત છે.

તાંત્રિક અને અઘોરીઓનું ઝુંડ : તમને જણાવી દઈએ કે, ત્યાંના તાંત્રિકો ખરાબ શક્તિને પણ નષ્ટ કરી શકે છે. નોંધનીય છે કે, આસામની રાજધાની દિસપુરમાં એક એવું મંદિર છે, જ્યાં વિશ્વભરના તાંત્રિકો અને અઘોરીઓ વર્ષમાં એકવાર ભેગા થાય છે. દિસપુરથી લગભગ 6 કિલોમીટર દૂર નીલાંચલ પર્વત પર સ્થિત માતા ભગવતીની સિદ્ધ શક્તિપીઠ છે. આ મંદિર સતિમાતાના 51 શક્તિપીઠોમાનું એક છે. ત્યાં ભગવતીની મહામુદ્રા સ્થિત છે.ખાસ છે ત્યાંની માન્યતા : એવી માન્યતા છે કે, સતિમાતાના પિતા રાજા દક્ષ દ્વારા કરવામાં આવેલ મહાન યજ્ઞમાં ભગવાન શંકર એટલે કે સતિમાતાના પતિએ તેમને ત્યાં જવાની ના કહી હતી. આ વાત પર બંનેને ચર્ચા થઈ હતી અને દેવી સતિ એકલા જ ત્યાં પહોચી ગયા હતા. ત્યાં તેમના પિતાજીએ તેમના પતિનું ખુબ જ અપમાન કર્યું હતું. આ અપમાનને દેવી સતિ સહન ન કરી શક્યા અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાનું જીવન સમાપ્ત કરી નાખ્યું.

આ વાતની જાણ થતાં ભગવાન શંકર ખુબ જ કોપાયમાન થયા અને તે સ્થાન પર પહોંચી ગયા, જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો. તેમણે સતિનો મૃત દેહ બહાર કાઢીને પોતાના ખંભા પર રાખ્યો અને પોતાનું વિકરાળ રૂપ લઈને તાંડવ કરવા લાગ્યા. ભગવાન શંકરનું આ તાંડવ નૃત્ય જોઈને, ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું, જે કારણથી દેવીનું શરીર અનેક ભાગોમાં વહેંચાઈ ગયું અને શરીરના ભાગો અલગ-અલગ સ્થાનો પર પડ્યા, જેને દેવીના 51 શક્તિપીઠોના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની અંદર માતાનો ગર્ભ અને યોનિ પડ્યા હતા.

કામાખ્યા નામનું કારણ : આ મંદિરનું નામ કામાખ્યા હોવાનું પણ એક કારણ છે. એવું કહેવામાં આવે છે કે, કામદેવે એક શ્રાપના કારણથી પોતાનું પૌરૂષ ગુમાવ્યું હતું, તે પછી તેમને દેવી શક્તિના જનનાંગો અને ગર્ભથી જ આ શ્રાપથી મુક્તિ મળી હતી. ત્યારથી આ મંદિરનું નામ કામાખ્યા રાખવામાં આવ્યું છે અને તેમની પુજા શરૂ કરવામાં આવી હતી.કેટલાક લોકોનું એવું માનવું છે કે, આ તે સ્થાન નથી, જ્યાં દેવી સતિ અને ભગવાન શંકરની વચ્ચે પ્રેમ થયો હતો. સંસ્કૃત ભાષામાં પ્રેમને કામ કહે છે, તેથી આ શક્તિપીઠનું નામ કામાખ્યા રાખવામા આવ્યું છે. અહી દેવીના ગર્ભ અને યોનિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કારણથી અહી જૂન મહિનામાં રક્તનો પ્રવાહ થાય છે.

હેરાન થઈ જાય છે ભક્તો : તમે જાણીને હેરાન થઈ જશો કે, જૂન મહિના દરમિયાન દેવી માસિક ચક્રમાં હોય છે અને આ દરમિયાન ત્યાં સ્થિત બ્રહ્મપુત્રા નદી  લાલ થઈ જાય છે. આ દરમિયાન આ મંદિર 3 દિવસ માટે બંધ થઈ જાય છે. મંદિરમાંથી નીકળતા આ લાલ રંગના પાણીને ત્યાં આવેલ ભક્તોને વહેંચવામાં આવે છે. પરંતુ ત્યાંની એક રહસ્યમય વાત એ છે કે, આ વાતનું કોઈ પણ પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણ નથી કે, દેવીના લોહીથી જ આ નદી લાલ રંગની થઈ જાય છે.

ત્યાં લોહી સંબંધી કેટલાક લોકો એવું પણ કહે છે કે, આ સમયે મંદિરના પૂજારી નદીમાં સિંદુર નાખી દે છે, આ કારણથી નદીનું પાણી લાલ થઈ જાય છે.પ્રસાદ : આ મંદિરની માન્યતા એવી પણ છે કે, આ મંદિરનો પ્રસાદ પણ અન્ય મંદિરો કરતાં અલગ જ છે. ત્યાં પ્રસાદના રૂપમાં લાલ રંગનું ભીનું કપડું આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જ્યારે માતાને 3 દિવસનો રજસ્વલા આવે છે, ત્યારે મંદિરની અંદર સફેદ રંગનું કાપડ પાથરવામાં આવે છે. 3 દિવસ પછી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે તે વસ્ત્ર માતાના રજથી લાલ રંગનું ભીનું થઈ જાય છે. આ વસ્ત્રને અંબુવાચી વસ્ત્ર કહેવામાં આવે છે. તેને જ ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.

પ્રાણીઓની બલી : આ મંદિરની અંદર કોઈ પણ દેવીની પ્રતિમા નથી. આ જગ્યા પર એક પથ્થરથી બનાવેલ વિભાજન દેવીની યોનિને દર્શાવે છે. એક કુદરતી ઝરણાંના કારણે આ જગ્યા હંમેશા ભીની રહે છે. આ ઝરણાંને એક પ્રભાવી અને શક્તિશાળી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ઝરણાનું નિયમિત રૂપથી સેવન કરવાથી, તમને કોઈ પણ ખતરનાક બીમારી હોય, તો પણ દૂર થાય છે. આ મંદિરની અંદર પ્રાણીઓની બલી આપવામાં આવે છે. જો કે અહીં  સ્ત્રી પ્રાણીની બલી આપવામાં આવતી નથી.તંત્ર સાધના : તંત્ર સાધના માટે આ મંદિરને દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ મંદિરની અંદર સાધુ અને અઘોરીઓના ઝુંડો વધારે આવે છે. ત્યાં કાળું જાદુ કરવામાં આવે છે. જો કોઈ પર, કાળું જાદુ કરવામાં આવ્યું છે, તો તે અહી આવીને તેની સમસ્યાથી મુક્તિ પણ મેળવી શકે છે. કામાખ્યા મંદિરના તાંત્રિક અને સાધુ ચમત્કાર કરવામાં પૂર્ણ છે.

કેટલાક લોકો લગ્ન, બાળક, ધન અને કેટલીક મનોકામનાની પૂર્તિ માટે કામાખ્યા મંદિરની તીર્થયાત્રા પર જાય છે. એવું કહેવામાં આવે છે કે, ત્યાંના તાંત્રિક ખરાબ શક્તિને દૂર કરવામાં પણ શક્તિશાળી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 51 shaktipith in indiaassam in kamakhya templehistory of kamakhya templekamakhya mandirkamakhya templekamakhya temple specialtykamarudesh shaktipith
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
લાંબા અને ઘાટા વાળ માટે આ ત્રણ વસ્તુ મિક્સ કરીને લગાવો, મોંઘા શેમ્પુ કે તેલ લગાવવાની જરૂર નહીં પડે. આ રીતે ઘરે જ બની જશે

લાંબા અને ઘાટા વાળ માટે આ ત્રણ વસ્તુ મિક્સ કરીને લગાવો, મોંઘા શેમ્પુ કે તેલ લગાવવાની જરૂર નહીં પડે. આ રીતે ઘરે જ બની જશે

ખેંચીને નાકના વાળ ઉખાડતા હોવ તો ચેતી જજો, શરીરનું આ અંગ થઈ જશે સદાય માટે કામ કરતુ બંધ. એવું ગંભીર નુકશાન થશે જે તમને દેખાતું નથી પણ અંદરથી…

ખેંચીને નાકના વાળ ઉખાડતા હોવ તો ચેતી જજો, શરીરનું આ અંગ થઈ જશે સદાય માટે કામ કરતુ બંધ. એવું ગંભીર નુકશાન થશે જે તમને દેખાતું નથી પણ અંદરથી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ

હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ

January 22, 2024
આજથી અમુલ દૂધ, ગેસ સિલિન્ડર અને બેંક સહિત આટલી વસ્તુઓના વધ્યા ભાવ, દરેક વર્ગના લોકો માટે મુશ્કેલીનો મહિનો…

આજથી અમુલ દૂધ, ગેસ સિલિન્ડર અને બેંક સહિત આટલી વસ્તુઓના વધ્યા ભાવ, દરેક વર્ગના લોકો માટે મુશ્કેલીનો મહિનો…

July 1, 2021
સામાન્ય દેખાતા આ દાણા એટલું લોહી વધારી દેશે કે જિંદગીમાં નહીં થાય શરીરમાં લોહીની કમી.. જાણીલો ઉપયોગની રીત

સામાન્ય દેખાતા આ દાણા એટલું લોહી વધારી દેશે કે જિંદગીમાં નહીં થાય શરીરમાં લોહીની કમી.. જાણીલો ઉપયોગની રીત

January 13, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.