Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું વરસાદનું પાણી પીવું હિતાવહ છે? જાણો વરસાદનું પાણી પીવું એ નુકશાનકારક છે કે નહિ?

Social Gujarati by Social Gujarati
June 21, 2024
Reading Time: 1 min read
0
શું વરસાદનું પાણી પીવું હિતાવહ છે?  જાણો વરસાદનું પાણી પીવું એ નુકશાનકારક છે કે નહિ?

ઉનાળો વિદાય થઈ ગયો છે અને હવે ચોમાસું પણ પ્રસરી ગયું છે. તો હાલ લગભગ ખેડૂતો સહિત દરેક લોકો આનંદ અનુભવતા હશે. કેમ કે વરસાદ થવાથી દરેક વસ્તુમાં રાહત અનુભવાય છે. તો નદીઓ અને તળાવોમાં પણ નવા નિર આવશે. પરંતુ ઘણા લોકો વરસાદના પાણીને સ્ટોરેજ કરતા હોય છે. ઘરમાં જ ભૂગર્ભમાં ટાંકો બનાવીને તેમાં વરસાદના પાણીને પીવા માટે સંગ્રહ કરતા હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશુંવરસાદના પાણીને પીવું જોઈએ કે ન પીવું જોઈએ. જો તમને પણ આ પ્રશ્ન ઉદ્દભવતો હોય તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જો તમને એવું લાગતું હોય કે વરસાદનું પાણી ખુબ શુદ્ધ હોય છે, તો તમને જણાવી દઈએ કે વરસાદનું પાણી તમે સમજો છો એટલું શુદ્ધ નથી હોતું. આમ તો આકાશમાં વાદળા ત્યારે બને છે જ્યારે પૃથ્વી પરનું પાણી વરાળ બને. ત્યારે આકાશમાં ઉંચાઈ વધારે હોવાથી વધુ ઠંડી હોય છે તેના કારણે ફરીવાર તે વરાળ પાણીમાં બદલે છે અને પૃથ્વી પર વરસાદ બનીને આવે છે.

આપણને એવું લાગે છે કે પાણી પૃથ્વીથી ઉપર વાદળોમાં જાય છે, તેથી વાદળ અને વરસાદમાં શુદ્ધ પાણી હોવું જોઈએ. પરંતુ તેવું નથી. કારણ કે વૈજ્ઞાનિકોએ રીસર્ચ કર્યું છે કે, વાદળના પાણી અને વરસાદના પાણીમાં અલગ અલગ માત્રામાં ઘણા પ્રકારના રસાયણો જેવા કે ક્લોરીન, સોડીયમ, પોટેશિયમ, અમોનિયા અને અલ્મ હોય છે. આ વિશે વધુ વાત કરીએ તો, આ રસાયણ અને અમ્લની માત્રા જે જગ્યા પર વરસાદ થઈ રહ્યો છે, તે જગ્યાના વાયુમંડળમાં રહેલ પ્રદુષણ પર આધારિત છે. એટલે કે વાયુમંડળમાં જો પ્રદુષણ વધારે હશે તો તે પાણી પીવા લાયક ન ગણી શકાય.

એમ કહી શકીએ કે, વાદળના કણમાં ભલે H2O (પાણી) થી ન બનેલા હોય, પરંતુ જો તેમાં અન્ય પદાર્થોનું સ્તર ઓછું હશે તો તે પીવા લાયક પાણીની જેમ સાધારણ પાણી કરતા વધુ સુરક્ષિત હશે. જે જગ્યા પર વરસાદ થઈ રહ્યો છે તે જગ્યા વધુ પ્રદુષિત હોય અને ત્યાં વરસાદ થાય તો તે પાણીમાં ધૂળ, ધુમાડાના કણો તેમજ અન્ય રસાયણ મિશ્રિત થઈને તે પાણી પૃથ્વી પર પડશે. માટે તે પાણી અશુદ્ધ હોય છે. ઘણી વખત જ્યાં ખુબ વધુ વાયુ પ્રદુષણ છે, ત્યાં વરસાદ થાય છે પરંતુ તેને રસાયણિક વરસાદ કહેવાય છે. આવો વરસાદ દિલ્હીના બનેલા સંગેમરમરના તાજમહેલને ધીમે ધીમે ખાઈ રહ્યો છે.

તેથી જ તમે જો કોઈ પ્રદુષણ વાળી જગ્યા પર રહેતા હો, તો વરસાદનું સીધું પાણી પીવું હિતાવહ નથી. અને એવું પણ કહેવાય છે કે, પહેલાં વરસાદમાં ન્હાવું કે તેનું પાણી પીવું હિતાવહ નથી, કારણ કે પહેલાં વરસાદમાં ધૂળના રજકણ વધુ હોય છે. માટે હંમેશા બે-ત્રણ વરસાદ થઈ ગયા પછી જ વરસાદના પાણીને પીવું જોઈએ. આપણે વરસાદનું પાણી પીવું જોઈએ, પરંતુ તે પાણી શુદ્ધ હોવું જોઈએ, તેમજ પ્રદુષણ રહિત હોવું જોઈએ. આમ તો વરસાદનું પાણી પીવાથી ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ તે પાણીનું શુદ્ધ હોવું ખુબ જ આવશ્યક છે. વરસાદના પાણીથી ન્હાવામાં આવે તો સ્વાસ્થ્ય સુધરે છે, ચામડી પર જો ફોડલીઓ થઈ હોય તો એ પણ દુર થાય છે.

તો, મિત્રો જો તમારા આસપાસનું વાતાવરણ પ્રદુષણ રહિત હોય તો તમે વરસાદનું પાણી પીય શકો છો. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વાતાવરણ શુદ્ધ હોવું જરૂરી છે.

Tags: AMAZING FACTSdrink rain water or not?gujarati dayrorain waterrain water benefitsrain water problemrain water problemssocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો,  ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખવાય કે નહિ?  અને ખાઈ શકાય તો કેટલો ખાઈ શકાય?

ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર ખવાય કે નહિ? અને ખાઈ શકાય તો કેટલો ખાઈ શકાય?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 8 વસ્તુ એકત્ર કરીને ઘરે જ કરો હવન,  અટકાવશે કોરોના વાયરસના સંક્રમણને. કામની માહિતી.

આ 8 વસ્તુ એકત્ર કરીને ઘરે જ કરો હવન, અટકાવશે કોરોના વાયરસના સંક્રમણને. કામની માહિતી.

May 20, 2020
ગમે તેવા ભયંકર એપેંડિક્સના દુઃખાવા માંથી તરત મળી જશે રાહત… ઘર બેઠા જ કરો આ 8 માંથી કોઈ એક ઉપાય….

ગમે તેવા ભયંકર એપેંડિક્સના દુઃખાવા માંથી તરત મળી જશે રાહત… ઘર બેઠા જ કરો આ 8 માંથી કોઈ એક ઉપાય….

July 22, 2021
આ પાંચ વસ્તુ તમારા ફેફસા માટે છે ચોખ્ખું ઝેર ! આજીવન તંદુરસ્ત રહેવા માટે હંમેશા રહો દુર….

આ પાંચ વસ્તુ તમારા ફેફસા માટે છે ચોખ્ખું ઝેર ! આજીવન તંદુરસ્ત રહેવા માટે હંમેશા રહો દુર….

January 1, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.