Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

Social Gujarati by Social Gujarati
May 19, 2019
Reading Time: 2 mins read
1
જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

જાણો ઘરમાં ક્યાં પ્રકારનો રાખવો જોઈએ ફોટો….. તેનાથી થાય છે આવ બદલાવો…..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

બધાના ઘરમાં તસ્વીરો તો લગાવેલી જ હોય છે અને તેનું આપણા માટે કંઈક મહત્વ પણ રહેલું હોય છે. તો આજે અમે તમે અમુક ફોટાઓ વિશે જણાવશું જેને ઘરમાં રાખવામાં આવશે તો થશે અનેક ચમત્કારી ફાયદા….

આપણે ઘરમાં જે ફોટા લગાવીએ છીએ તેને આપણે દિવસરાત જોતા હોઈએ છીએ અને તેનાથી આપણા જીવન અને ભાગ્ય પર ખુબ જ અસર પડે છે. આપણા જીવનમાં સકારાત્મકતા અને નકારાત્મકતા આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અને અનેક હિંદુધર્મ ગ્રંથોમાં ચિત્રનો ઉપયોગ અને તેની મહત્વતાનું વર્ણન છે. તો આજે જણાવશું કે જીવનમાં શુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ક્યાં ક્યાં ચિત્રો લગાવવા જોઈએ અને ક્યાં ન લગાવવા જોઈએ. અમુક ફોટા આપના જીવનને ફાયદો કરાવે છે તો અમુક નુકશાન. તો જાણો તમારા ઘરમાં તો એવા ફોટા લગાવેલા નથી ને…

રામ દરબારનો ફોટો. રામદરબારનો ફોટો ઘરના ડ્રોઈંગ રૂમમાં લગાવવાથી ઘરના સદસ્યો વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં રામરાજ્ય જેવું વાતાવરણ બની રહે છે અને ઘરમાં સુખ જળવાઈ રહે છે.

ભગવાન શ્રી કૃષ્ણનો ગાય સાથેનો ફોટો. ભગવાન શ્રી કૃષ્ણ ગાયને એક પગે ટેકો આપેલો અને વાંસળી વગાડતા હોય એવો ફોટો ડ્રોઈંગ રૂમ અથવા પૂજા ઘરમાં લગાવવો જોઈએ. આ ફોટો સૌભાગ્ય અને ધન પ્રાપ્તિનો માર્ગ કરી આપે છે.

દોડતા સફેદ સાત ઘોડા વાળો ફોટો. સમુદ્રના કિનારે દોડતા સાત ઘોડા વાળો ફોટો લગાવવાથી કાર્યક્ષેત્રમાં પદોન્નતિ થાય છે અને ઘરમાં ધનની આવક વધે છે. આ ફોટાને ઓફીસ અને ઘરમાં બંને જગ્યાએ રાખવો જોઈએ. પરંતુ તેને પૂર્વ દિશામાં રાખવી ખુબ જ જરૂરી છે.

યશોદા અને બાળ કૃષ્ણનો ફોટો. માતા યશોદા અને બાળકૃષ્ણ સાથે હોય એવો ફોટો ગર્ભવતી મહિલાના કક્ષમાં લગાવવો જોઈએ અથવા તમારા ઘરમાં નાનું બાળક હોય તો પણ આ ફોટો લગાવી શકાય છે. આ ફોટો ઘરમાં રાખવાથી માતા અને પુત્ર વચ્ચે સ્નેહ વધે છે અને ખુશી જળવાઈ રહે છે.

તરતા હોય એવા હંસરાજનો ફોટો. તરતા હોય એવા રાજહંસનો ફોટો મહેમાન રૂમમાં લગાવવાથી ધનપ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે. આ ફોટો પોઝીટીવ એનર્જી લઈને આવે છે. જે તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ કરાવે છે.

મહાભારતનો ફોટો. ઘરમાં મહાભારતના યુદ્ધનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં મહાભારતના યુદ્ધનો ફોટો રાખવાથી ઘરમાં મહાભારત થઇ શકે છે એટલે કે ઝગડાઓ થવા લાગે છે. એટલા માટે મહાભારતના યુદ્ધ વાળો ફોટો ઘરમાં ક્યારેય પણ ન રાખવો જોઈએ.

ફૂલના ગુલદસ્તા વાળો ફોટો. ફૂલના ગુલદસ્તા વાળો ફોટો અથવા તાજા ફૂલ શયન કક્ષમાં રાખવામાં આવે તો પતિપત્ની વચ્ચે પ્રેમ ખુબ જ વધે છે અને બંને વચ્ચે ઝગડો ખતમ થાય છે.

વહેતા ઝરણાંનો ફોટો. વહેતા ઝરણાંનો ફોટો અથવા કોઈ જળ સ્ત્રોત હોય એવો ફોટો ઘરમાં લગાવવાથી ધનની હાની થાય છે અને ધન ખર્ચ થવા લાગે છે. તેનાથી મન પણ અસ્થિર રહે છે.

ઘરના બધા જ સદસ્યોનો હસતો ફોટો. ઘરના બધા જ સદસ્યો હસતા હોય એવો ફોટો લગાવવાથી ગૃહકલેશ નથી થતો. એટલા માટે આ ફોટાને તમારા ઘરમાં દક્ષીણ પશ્વિમ દિશમાં લગાવો.

નટરાજ મુદ્રામાં ભગવાન શિવજીનો ફોટો. નટરાજની મૂર્તિ અથવા ફોટો વિનાશનું સૂચક છે. આ ફોટામાં તે તાંડવ કરતા હોય છે. જે તેનું વિધ્દ્વંશ સ્વરૂપ છે. એટલા માટે નટરાજની મૂર્તિને ઘરમાં ન રાખવી જોઈએ.

માતા સરસ્વતીનો ફોટો. માતા સરસ્વતીનો ફોટો બાળકોના અભ્યાસ કરવાના રૂમમાં રાખવો જોઈએ. તેનાથી બાળકોનું મન અભ્યાસમાં બન્યું રહેશે. પરંતુ આ ફોટાને ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.

કોઈ પણ યુદ્ધનો ફોટો. કોઈ પણ યુદ્ધનો ફોટો ઘરમાં લગાવવાથી ઘરના સભ્યો વચ્ચે આપસી મનમોટાવ થયા કરે છે. આવા ફોટા ઘરમાં ક્યારેય પણ ન લગાવવા જોઈએ. જેનાથી ઘરના સભ્યો વચ્ચે ઝગડો થયા કરે છે.

ભગવાન ધનવંત્રીનો ફોટો. ભગવાન ધનવંત્રીનો હાથમાં અમૃત કળશ હોય એવો ફોટો આપણા ઘરમાં ખુશી અને ધનના આગમનનો માર્ગ ખોલે છે.

રડતા બાળકનો ફોટો. રડતા બાળકનો ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. આવો ફોટો લગાવવાથી તમે માનસિક રીતે પરેશાન થઇ શકો છો.

રાધા કૃષ્ણનો ફોટો. રાધા કૃષ્ણનું ચિત્ર અથવા ફોટો શયન કક્ષમાં લગાવવાથી પતિપત્ની વચ્ચેનો તણાવ મટી જાય છે અને બંને વચ્ચે પ્રેમ વધે છે.

માતા લક્ષ્મીનો ઉભા હોય તેવો ફોટો. માતા લક્ષ્મીને શાસ્ત્રોમાં ચંચળ કહેવામાં આવ્યા છે. જો તે ઉભા હોય એવો ફોટો લગાવશો તો એ એક જગ્યા પર નથી ટકતા. એટલા માટે લક્ષ્મીજીનો ફોટો હંમેશા કમળ પર બેઠા હોય એવો જ ઘરમાં રાખવો જોઈએ.  માતા અન્નપુર્ણાનો ફોટો. માતા અન્નપુર્ણાનો ફોટો રસોઈ ઘરમાં લગાવવાથી ઘરમાં ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે છે.

જંગલી જાનવરના ફોટા. કોઈ પણ જંગલી જાનવરનો ફોટો જેમાં તે ખૂંખાર દેખાતા હોય, શિકાર પર નજર રખાતા હોય અથવા શિકાર કરતા હોય એવો ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. આવા ફોટા ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવે છે અને આપણી અંદર હિંસક ભાવના ઉત્તપન્ન કરે છે. એટલા માટે કોઈ પણ જંગલી જનાવરનો ફોટો ઘરમાં ન રાખવો જોઈએ.

લવ બર્ડ્સનો ફોટો. લવ બર્ડ્સનો ફોટો નવદંપત્તિના રૂમમાં લગાવવો જોઈએ. તેનાથી બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.

તાજમહેલનો ફોટો. તાજમહેલ એક કબર પર બનાવવામાં આવેલો મકબરો છે અને કોઈના મૃત્યુની નિશાનીને ઘરમાં રાખવી એ ખુબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે તાજમહેલને ક્યારેય પણ ઘરમાં ન રાખવો જોઈએ.

ડૂબતા જહાંજનો ફોટો. ડૂબતા જહાંજનો ફોટો ઘરમાં લગાવવાથી તમારા વિચારોમાં નકારાત્મકતા આવે છે અને પ્રગતી ઉભી રહી જાય છે. એટલા માટે ડૂબતા જહાંજનો ફોટો ઘરમાં ન રાખવો જોઈએ.

તો મિત્રો તમારા ઘરમાં પણ આમાંથી કોઈ ફોટો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: home god photos benefitshome photoswhich type photos are use in home
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે ગુફામાં કર્યું હતું ધ્યાન તેનું એક દિવસનું ભાડું છે આટલા રૂપિયા… જાણીને આશ્વર્ય થશે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે ગુફામાં કર્યું હતું ધ્યાન તેનું એક દિવસનું ભાડું છે આટલા રૂપિયા... જાણીને આશ્વર્ય થશે.

એકલી રહેતી 25 વર્ષની છોકરીને સતત ઘરમાંથી આવતો હતો ડરાવણો અવાજ | છોકરીએ કર્યું કઈક આવું

એકલી રહેતી 25 વર્ષની છોકરીને સતત ઘરમાંથી આવતો હતો ડરાવણો અવાજ | છોકરીએ કર્યું કઈક આવું

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Very good info. What about LaaliMata photo? Is that be placed at in any place in the house?
    Also i still prefer if you could be kind enough to make these helpful pages printable. ie copy and paste.
    Thanlk you.

    PS I know these comments / notes are not of any interest to you hence forgive.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે બેડ પાસે ફોન રાખીને સુવું સાબિત થશે જીવલેણ અને ઘાતક, શરીરના એક એક અંગને કરી દેશે આવી રીતે ખરાબ… નુકશાન જાણીને ઉડી જશે તમારા હોંશ…

રાત્રે બેડ પાસે ફોન રાખીને સુવું સાબિત થશે જીવલેણ અને ઘાતક, શરીરના એક એક અંગને કરી દેશે આવી રીતે ખરાબ… નુકશાન જાણીને ઉડી જશે તમારા હોંશ…

October 6, 2023
સામાન્ય લગતી આ ભૂલોના કારણે સમય પહેલાજ ગોઠણ થઈ રહ્યા છે ખરાબ. અને થાય છે સાંધાના દુખાવા. મોટા ભાગના લોકો અજાણ છે

સામાન્ય લગતી આ ભૂલોના કારણે સમય પહેલાજ ગોઠણ થઈ રહ્યા છે ખરાબ. અને થાય છે સાંધાના દુખાવા. મોટા ભાગના લોકો અજાણ છે

April 25, 2021
શું વરસાદનું પાણી પીવું હિતાવહ છે?  જાણો વરસાદનું પાણી પીવું એ નુકશાનકારક છે કે નહિ?

શું વરસાદનું પાણી પીવું હિતાવહ છે? જાણો વરસાદનું પાણી પીવું એ નુકશાનકારક છે કે નહિ?

June 21, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.