Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

માત્ર આ પીછું ઘરમાં આ જગ્યાએ રાખી દો… પછી જુઓ ચમત્કાર પૈસા એટલા વધશે કે સાંભળી નહિ શકો

Social Gujarati by Social Gujarati
May 3, 2021
Reading Time: 1 min read
3
માત્ર આ પીછું ઘરમાં આ જગ્યાએ રાખી દો… પછી જુઓ ચમત્કાર પૈસા એટલા વધશે કે સાંભળી નહિ શકો

આ આર્ટિકલ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ લખેલો છે.. તો જે લોકો વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય એમણે આ આર્ટિકલ વાંચવો.. બાકી અમે કોઈ ફેક ન્યુઝ કે રાતો રાત પૈસા વાળા બની જાવ એવા સજેશન આપતા નથી..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મોરપંખ નામ સાંભળી દરેક વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણ જ યાદ આવી જાય છે. મોરપંખ જે ભગવાન શ્રી કૃષ્ણના મસ્તક પર શોભે છે. આ મોરપંખમાં અનેક પ્રકારના રંગોનો સમાવેશ થાય છે. મોરપંખ એ શ્રી કૃષ્ણની શોભા તો વધારે જ  છે પણ સાથે-સાથે તે આપણને અનેક રીતે ફાયદાઓ પણ કરે છે. એટલે કે મોરપંખ જેટલું સુંદર છે એટલું જ લાભદાયી પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય પણ અનેક દેવી-દેવતાઓને મોરપંખ પસંદ છે. જેમ કે માં સરસ્વતી, માં લક્ષ્મી, ઇન્દ્રદેવ, કાર્તિકેય, શ્રી ગણેશને પણ કોઈને કોઈ રૂપે પ્રિય છે અને પૌરાણિક સમયમાં તો આ જ મોરપંખની કલમ બનાવીને મોટા-મોટાગ્રંથોની રચના કરવામાં આવતી હતી.

મોર વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે અને મોર વિશે એવું કહેવામા આવે છે કે આ પક્ષી કોઈ પણ સ્થાનને ખરાબ શક્તિઓ અને પ્રતિકૂળ પ્રભાવથી દૂર રાખે છે અને આ જ કારણે ઘણા લોકો પોતાના ઘરમાં આ સુંદર મોરપંખને રાખે છે. ચાલો તો આવા જ અનોખા અને અદ્દભુત મોરપંખ વિશે જાણીએ કે કંઈ રીતે આપણને અનેક સમસ્યાઓથી બચાવે છે. તો મિત્રો જાણવા માટે અ લેકને અંત સુધી વાંચો. મોરપંખનું જેટલું મહત્વ ભારતના લોકો માટે છે તેવું કદાચ દુનિયાના અન્ય દેશો માટે નહીં હોય. એવું માનવામાં આવે છે કે મોર નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સૌથી વધુ પ્રભાવકારી છે.

જો કે 20 મી સદીના ઉતરાર્ધમાં પશ્ચિમી દેશો મોરપંખને દુર્ભાગ્યનું ચિહન માને છે. પરંતુ જ્યારે તેમને મોરપંખની શુભતાનો અનુભવ થયો ત્યારે તેને શુભ ચિહન ના રૂપમાં સ્વકારવામાં આવ્યું.  જેમ ભારતમાં મોરપંખનું વિશેષ મહત્વ છે તેમ ગ્રીકમાં પણ લોકો મોરપંખને વિશેષ મહત્વ આપે છે. એટલે કે ગ્રીક માન્યતા અનુસાર જેની સો આંખ હતી, તેના દ્રારા મોરની રચના કરવામાં આવી છે. આ જ કારણે ગ્રીક લોકો મોરપંખ ને સ્વર્ગ, અને તારાઓની સાથે જોડે છે. હિન્દુ ધર્મમાં લોકો મોરપંખને દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની સાથે જોડીને જોવે છે.

માતા લક્ષ્મીને આપણે સૌભાગ્ય, ધન ધાન્ય અને સુખ સમૃદ્ધી માટે પુજીએ છીએ. અને પુજાની વિધિમાં મોરપંખનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે મોરપંખને જો બંસી સાથે જોડીને ઘરમાં રાખવામા આવે તો પરિવારિક સંબંધોમાં પ્રેમ વધે છે. આમ મોરપંખ જેટલું સુંદર અને આકર્ષક છે એટલું જ કામનું પણ છે. મોરપંખ તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે તેમ છે. એવું કહેવાય છે કે જ્યારે તમારી કુંડળી પર ગ્રહોનો અશુભ પ્રભાવ હોય ત્યારે તમારે મોરપંખ પર 21 વખત ગ્રહમંત્ર બોલી તેના પર પાણીના છાટા નાખો અને તેને એવી જગ્યા પર મૂકી દો. જ્યાંથી તે દેખાય. આર્થિક લાભ મેળવવા માટે તમારે કોઈ મંદિરમાં જઈને મોરપંખને રાધા-કૃષ્ણના મુકુટમાં લગાવો અને 40 દિવસ પછી તેને ઘરની તિજોરીમાં મૂકી દો.

ધનની આવક વધવા લાગશે અને સંતાનનું ભવિષ્ય સુધારશે. બાળકો પર ખરાબ નજર બહુ પડતી હોય છે. આથી આવી ખરાબ નજરથી બચવા માટે બાળકના ગાળામાં મોરપંખને કોઈ ચાંદીના તાવીજમાં બાંધી પહેરવો. જો બાળક ખુબજ રોતું હોય, કજિયાળું થઈ ગયું હોય, બહુ જીદ્દ કરતું હોય તો રૂમના પંખા પર  મોરપંખ મૂકવાથી તેમની આદતોમાં ઘણો ફેરફાર થઈ જાય છે. જો તમે તમારા દુશ્મનોના ત્રાસથી પરેશાન છો તો શનિવાર અથવા મંગળવારે એક મોરપંખ પર હનુમાનજીના મસ્તકનું સિંદુર લગાવો અને સવારે મોઢું ધોયા વગર તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તે બધા જ દુશ્મનો દોસ્ત બની જશે.

ઘરના મુખ્ય દ્રાર પર જો મોરપંખને લગાડવામાં આવે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા તેમજ વિવિધ જીવ-જંતુ ઘરમાં પ્રવેશ કરતાં નથી. આ માટે 3 મોરપંખ લગાવી તેમાં ‘ૐ દ્રારપાલાય નમઃ જાગ્રય સ્થાપયે સ્વાહા’ મંત્ર લખો અને નીચે ગણેશજીની મુર્તિ રાખો. એવું પણ કહેવામા આવે છે કે ઘરનાં અગ્નિ ખૂણામાં જો મોરપંખ લગાડવામાં આવે તો વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. આ સિવાય ઘરના ઈશાન ખૂણામાં ભગવાન શ્રીકૃષ્ણના ફોટાની સાથે મોરપંખ લગાવો ઘરમાં સકારાત્મકતા ફેલાઈ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: jay shree krishnamanaytapeacoke feathersproblems
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો | તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી

શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો | તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી

Comments 3

  1. Heena HITESH Modha says:
    6 years ago

    Very helpful

    Reply
  2. MUKESH Mansukhlal Kanabar says:
    6 years ago

    Very helpful

    Reply
  3. Yuvrajsinh says:
    6 years ago

    Good

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

April 11, 2019
નરેન્દ્ર મોદીના જીવનના આ રાઝ કોઈ નથી જાણતું | જાણો તેમની આ અંગત વાતો | જાણીને નવાઈ લાગશે

નરેન્દ્ર મોદીના જીવનના આ રાઝ કોઈ નથી જાણતું | જાણો તેમની આ અંગત વાતો | જાણીને નવાઈ લાગશે

September 17, 2022
ખીર બનાવો હવે નવા જ અંદાજમાં ખજુર ખીર અને મીઠાઈના રૂપમાં બનાવો ખજુર રોલ…

આ જગ્યા વિશે જાણીને તમે ચૌકી જશો, જ્યાં ૩૩ દિવસ અંજવાળુ, અને ૪૦ દિવસ સુધી અંધારું હોય… જાણો આ જગ્યા વિશે.

August 8, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.