Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો આ વસ્તુ ભૂલથી પણ રસોડામાં ન રાખો, નહિ તો થશે આવી મુશ્કેલી…

Social Gujarati by Social Gujarati
September 24, 2022
Reading Time: 1 min read
0
ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો આ વસ્તુ ભૂલથી પણ રસોડામાં ન રાખો, નહિ તો થશે આવી મુશ્કેલી…

એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ ઘરની સુખ અને શાંતિ તેના રસોડા પર આધારિત છે. તેથી જ એક કહેવત છે, ‘જેવુ અન્ન તેવું મન’  એમ કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિ જેવી રીતે રસોડામાં બનાવેલું જમવાનું ખાય છે, તેના વિચારની અને રહેવાની રીત તે પ્રકારની થઈ જાય છે. તેથી જ શાસ્ત્રોમાં ઘરના રસોડાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સિવાય ગૃહિણીને સાફ મન અને શરીરથી ખોરાક બનાવવાની સલાહ દેવામાં આવે છે. તેના કારણથી ઘરના દરેક સભ્યો સ્વસ્થ રહે અને આત્મા પણ પવિત્ર રહે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

એવું કહેવામાં આવે છે કે, ઘરમાં રસોડાની દિશા અને રસોડામાં રાખવા વાળી વસ્તુઓ માટે વાસ્તુશાસ્ત્ર ખુબ જ મહત્વ રાખે છે. જ્યાં એક તરફ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સજાવેલું રસોડું, ઘરમાં સુખ-શાંતિ કાયમ રાખે છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસ્તુઓને ન રાખવાથી ઘરની સુખ-શાંતિ જતી પણ રહે છે.

વાસ્તુથી જોડાયેલ અનેક સવાલોમાંથી એક સવાલ એ પણ છે કે, કંઈ વસ્તુઓને રસોડામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ, જેનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે. આમ રસોડાના વાસ્તુશાસ્ત્ર વિશે જણાવ્યું છે કે, કંઈ વસ્તુઓને ભૂલથી પણ રસોડામાં ન રાખવી જોઈએ. આવો જાણીએ વાસ્તુની મુખ્ય વાતો વિશે.દવાઓ : લગભગ એવું થતું હોય છે કે, આપણે રસોડામાં દવા રાખીને ભૂલી જઈએ છીએ અને જરૂર પડે ત્યારે દવાનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્રના ગણિતથી રસોડામાં ક્યારેય પણ દવાને ન રાખવી જોઈએ. એવું માનવમાં આવે છે કે, રસોડામાં દવા રાખવાથી વ્યર્થ જ રોગો ઘરમાં આવે છે અને ઘરના મુખ્ય સભ્યનું ધન તો રોગોને ઠીક કરવામાં જ ખર્ચાય જાય છે. એટલું જ નહિ પણ રસોડામાં દવા રાખવાથી મન પણ અશાંત રહે છે. જેના કારણે ઘરમાં કલેશ થાય છે.

અરીસો : લગભગ એવું થતું હોય છે કે, ગૃહિણી ઘરની કોઈ પણ જગ્યા પર દર્પણને રાખી દેતી હોય છે. પરંતુ ઘરના રસોઈ ઘરમાં એટલે, કે રસોડામાં દર્પણને લગાવવો એ તમારી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જી હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં ચર્મ(ચૂલ્લો) અગ્નિદેવને ચીનહિત કરે છે જ્યારે અગ્નિનું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે, તો તે ઘરના વિનાશનું કારણ પણ બની શકે છે.

તેવા ઘરમાં હંમેશા કલેશ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ બગડી જાય છે. સ્ત્રીઓએ ક્યારેય પણ રસોડામાં દર્પણ રાખીને પોતાનો શ્રુંગાર ન કરવો જોઈએ. આવું કરવું એ દુર્ભાગ્યને નોતરું દેવા બરાબર છે.ફ્રિજમાં બાંધેલો લોટ : કહેવામાં આવે છે કે, રસોડામાં ઉપયોગ થતું ફ્રિજનું પણ એક અલગ જ વાસ્તુ છે અને તેની જ અનુસાર ફ્રિજને રસોડામાં રાખવામાં આવે છે. જેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે. ઘરની સુખ-શાંતિ જાળવી રાખવા માટે ફ્રિજમાં વધારે વાંસી ખોરાક ન રાખવો જોઈએ. આમ કરવાથી રાહુ દોષ લાગે છે અને આર્થિક નુકશાનની સાથે રોગો પણ આવે છે. ખાસ કરીને ક્યારેય પણ રાત્રે બાંધેલો લોટ ફ્રિજમાં ન રાખવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે, બાંધેલા લોટનો સીધો સંબંધ આપણા પૂર્વજોથી થાય છે અને આવું કરવાથી પૂર્વજો આત્માની શાંતિ માટે ઘરમાં વિચરણ કરે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વાંસી બાંધેલા લોટનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી કેટલાક રોગો પણ થઈ શકે છે.

રસોડામાં મંદિર : કેટલીક વાર લોકોના ઘરમાં જગ્યાનો અભાવ હોવાના કારણે મંદિરને રસોડામાં રાખે છે. પરંતુ આવું કરવું એ વાસ્તુશાસ્ત્રની અનુસાર બિલકુલ પણ બરાબર નથી. આવું એટલા માટે કે રસોડામાં દરેક પ્રકારનો ખોરાક બનતો હોય છે, જેમાં લસણ-ડુંગળીથી લઈને માંસ પણ શામિલ હોય છે. જ્યારે રસોડામાં મંદિર હોય છે, ત્યારે આ ખોરાકનો પ્રભાવ મંદિર પર પણ પડે છે, જેના દુષ્પ્રભાવથી ઘરમાં રોગો આવવા લાગે છે. કહેવામાં આવે છે કે, મંદિરમાં હંમેશા સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ. તામસી ભોજન ઘરની અશાંતિનું કારણ પણ બની શકે છે.બુટ અને ચંપલ : આમ, તો આ સામન્ય વાત છે કે, રસોડામાં કોઈ પણ બુટ-ચપ્પલ નહિ રાખતા હોય. પરંતુ ભોજન બનાવતા સમય પર બુટ-ચપ્પલને પહેરીને બિલકુલ પણ ભોજન ન બનાવવું જોઈએ. આવું કરવાથી ધનની હાનિ તો થાય છે, સાથે જ સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. જો તમે ઘરની અંદર ચપ્પલને પહેરો છો, તો રસોડાની અંદર ચંપલ પહેરીને પ્રવેશ બિલકુલ વર્જિત હોવો જોઈએ. આવું કરવાથી ઘરના મુખ્યા માટે સારું નથી અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે. આ સિવાય ઘરની બહાર જવા માટેના ચપ્પલને પણ રસોડામાં ક્યારેય પણ ન વાપરવા જોઈએ.

તૂટેલા અથવા તિરાડ વાળા વાસણ : લગભગ સ્ત્રીની એવી આદત હોય છે કે, તે તૂટેલા વાસણનો ઉપયોગ કરી લેતી હોય છે. પરંતુ રસોડામાં ક્યારેય પણ તૂટેલા અને તિરાડ વાળા વાસણને ન રાખવા જોઈએ. આવું કરવાથી ઘરના મુખ્યા પર આર્થિક લેણું વધતું જાય છે અને આર્થિક નુકશાન પણ થાય છે.જો તમે કોઈ પણ કારણસર ઘરમાંથી તૂટેલા વાસણને ન દૂર કરી શકો, તો તે સ્થિતિમાં પણ તૂટેલા વાસણને રસોડાથી દૂર રાખવા જોઈએ અને સમય મળતા તે વાસણને ઘરમાંથી દૂર કરી દો, આવા વાસણની અંદર ભોજન કરવાથી સંબંધોમાં તિરાડ પડવા લાગે છે અને જો અતિથિને તેની અંદર ભોજન કરાવવામાં આવે તો, તેનાથી પણ મતભેદ થાય છે. આવું કરવાથી ઘરની સુખ-શાંતિ નષ્ટ થઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્રની આ વાતોને ધ્યાનમાં રાખીને અને રસોડાની ઉપર્યુક્ત વસ્તુઓને દૂર કરીને ઘરની અંદર સુખ-શાંતિને કાયમ કરી શકાય છે અને લક્ષ્મી માતાની કૃપા પણ પામી શકાય છે

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: footwear in kitchenhome temple in kitchenMedicines in kitchenmirror in kitchenthis thing not put kitchenvastu shastravastu shastra in kitchenvastu tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
વગર ખર્ચે માત્ર 1 દિવસમાં મરડાયેલા હાથ પગને ઠીક કરવાનો દેશી ઈલાજ, દુઃખાવો પણ નહીં થાય અને સોજો પણ ઉતરી જશે. લગાવી લો આ બે વસ્તુ મિક્સ કરીને…

વગર ખર્ચે માત્ર 1 દિવસમાં મરડાયેલા હાથ પગને ઠીક કરવાનો દેશી ઈલાજ, દુઃખાવો પણ નહીં થાય અને સોજો પણ ઉતરી જશે. લગાવી લો આ બે વસ્તુ મિક્સ કરીને...

મફતમાં મળતી આ સૂકી વસ્તુનું સેવન તમારા શરીરમાં ભરી દેશે એક અલગ એનર્જી, અનિંદ્રા, કબજિયાતમાં 100% અસરકારક

મફતમાં મળતી આ સૂકી વસ્તુનું સેવન તમારા શરીરમાં ભરી દેશે એક અલગ એનર્જી, અનિંદ્રા, કબજિયાતમાં 100% અસરકારક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો આ વૃક્ષ નો ગુનો | વ્યક્તિની જેમ વૃક્ષને પણ રાખવામાં આવે છે સાંકળથી કેદ….. જાણો આ પાછળ નું કારણ

જાણો આ વૃક્ષ નો ગુનો | વ્યક્તિની જેમ વૃક્ષને પણ રાખવામાં આવે છે સાંકળથી કેદ….. જાણો આ પાછળ નું કારણ

March 30, 2019
8 વર્ષની બાળકીના પેટમાં શરુ થયો દુખાવો. ડોક્ટર અને તેની માતા ચોંકી ગયા.

8 વર્ષની બાળકીના પેટમાં શરુ થયો દુખાવો. ડોક્ટર અને તેની માતા ચોંકી ગયા.

March 24, 2021
બોલીવુડના એવા પ્રખ્યાત હીરો હિરોઈન જેને સલમાન ખાન મારી ચુક્યા છે થપ્પડ..

બોલીવુડના એવા પ્રખ્યાત હીરો હિરોઈન જેને સલમાન ખાન મારી ચુક્યા છે થપ્પડ..

January 2, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.