Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ધન અને સંપત્તિના થઈ જશે ઢગલા ! દિવાળી પર લક્ષ્મીજીના આ જ ફોટાની કરવી જોઈએ પૂજા.

Social Gujarati by Social Gujarati
November 9, 2023
Reading Time: 1 min read
1
ધન અને સંપત્તિના થઈ જશે ઢગલા ! દિવાળી પર લક્ષ્મીજીના આ જ ફોટાની કરવી જોઈએ પૂજા.

મિત્રો આપણા હિંદુ ધર્મમાં દિવાળીને ખુશી મનાવવાનો તહેવાર છે. આ તહેવારમાં પ્રકાશ તથા માતા લક્ષ્મીની આરાધના કરવાનો પર્વ છે. આ તહેવારને માતા લક્ષ્મીની પૂજા માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પરંતુ ધનની દેવી માતા લક્ષ્મીના પૂજાના સમયે અમુક ખાસ અને મહત્વ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે અમે તમને એ બાબતો વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી ખાસ વાંચો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

વિધિ વિધાનથી પૂજા અને તમારી પૂજા સફળ રહે, તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય તે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવાળી પર પૂજા માટે માતા લક્ષ્મીજીનો ક્યો ફોટો શુભ હોય છે જેની પૂજા કરવી જોઈએ. તો આજે અમે તમને તેના વિશેની જ જાણકારી જણાવશું.

દિવાળી પર  માતા લક્ષ્મીની પૂજા માટે દેવી લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ, જેમાં માતા લક્ષ્મી કમળના આસન પર બિરાજમાન હોય છે. આ ફોટાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. આ ઉપરાંત આ ફોટાની પૂજા કરવાથી માતા લક્ષ્મી સદા માટે તમારા ઘરમાં બિરાજમાન રહે છે.દિવાળીના દિવસે માતા લક્ષ્મીનું એવું ચિત્ર શુભ માનવામાં આવે છે, જેમાં માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશજી અને સરસ્વતી દેવીની સાથે બિરાજમાન હોય છે. પરંતુ માન્યતા અનુસાર, એવા ફોટાનું પૂજન ન કરો જેમાં માતા લક્ષ્મી એકલા હોય. તથા જે ફોટામાં માતા લક્ષ્મી ઉભેલા હોય અને તેમના બંને હાથમાંથી ધનની વર્ષા થઈ રહી હોય તેવા ફોટાને વધુ શુભ માનવામાં આવે છે.

માન્યતા અનુસાર માતા લક્ષ્મીનો એવો ફોટો શુભ ગણાય છે જેમાં માતા સરસ્વતી દેવી, માતા લક્ષ્મી અને ગણેશજીના બંને હાથ પોતાની સૂંડને ઉઠાવેલી હોય તેવું દેખાતો ફોટો રાખવો. આ પ્રકારનો ફોટો ઘરમાં રાખવાથી ધનની ખોટ થતી નથી. તથા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

માનવામાં આવે છે કે, માતા લક્ષ્મીનો એવો ફોટો લાવો જેમાં તેમના પગ ન દેખાય. માતા લક્ષ્મીજીના પગ દેખાય એવો ફોટો રાખવામાં આવે તો, ઘરમાં લાંબા સમય સુધી લક્ષ્મીજીનો વાસ થતો નથી. માટે બેઠેલા માતા લક્ષ્મીનો ફોટો શુભ માનવામાં આવે છે. તેથી જ દિવાળીના રોજ માતા લક્ષ્મી પૂજન માટે કમળ પર બિરાજમાન હોય તેવો ફોટો રાખવો જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: diwaliGaneshjihappinessHinduismLakshmi PujanLakshmiji PhotoPhoto showing feetRitual statementSaraswati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
દિવાળી પર તમારા પ્રિય વ્યક્તિને આપો આ ભેટ ! ઓછા પૈસામાં જ સામેની વ્યક્તિ થઈ જશે ખુશ.

દિવાળી પર તમારા પ્રિય વ્યક્તિને આપો આ ભેટ ! ઓછા પૈસામાં જ સામેની વ્યક્તિ થઈ જશે ખુશ.

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    Good article. Informative.
    It will be helpful that YOU attach some best photos as a guide and Go Forward theme for all.
    And make sure it is printable and inspiralable. Just an hanging article goes nowhere. What do you think??

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ, જિંદગીમાં ક્યારેક નહિ થવા દે લોહીની કમી…

રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ, જિંદગીમાં ક્યારેક નહિ થવા દે લોહીની કમી…

October 8, 2022
તમારી પાસે પડ્યા છે જુના સિક્કા અને નોટ,  બનાવી દેશે તમને પૈસાદાર,  કરો બસ આ 1 કામ.

તમારી પાસે પડ્યા છે જુના સિક્કા અને નોટ, બનાવી દેશે તમને પૈસાદાર, કરો બસ આ 1 કામ.

November 23, 2019
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.