Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Beauty Tips

આ કામ કર્યા પછી ભૂલથી પણ ન પીવો પાણી…… થઇ શકે છે જાન લેવા સાબિત…

Social Gujarati by Social Gujarati
February 2, 2019
Reading Time: 2 mins read
0
આ કામ કર્યા પછી ભૂલથી પણ ન પીવો પાણી…… થઇ શકે છે જાન લેવા સાબિત…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…

આ સફેદ વસ્તુ તમારા ચહેરા માટે વરદાન સમાન, ત્વચાની રફનેસ અને કરચલીઓ દુર કરી આપશે એકદમ કુદરતી નિખાર… જાણો ઉપયોગની રીત

રસોડાની આ બે વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ફક્ત 2 જ દિવસમાં તમામ બ્લેક હેડ્સથી મળી જશે છુટકારો… ચહેરો થઈ જશે એકદમ સાફ અને સુંદર…

💁 આ કામ કર્યા પછી ક્યારેય પણ ન પીવો પાણી….. થઇ શકે છે જાન લેવા સાબિત… 💁

🍷 આજે અમે તમને એક ખાસ મુદ્દા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો. કેમ કે આ ભૂલ લગભગ દરેક લોકો કરે છે. અમુક કામો એવા હોય છે જેને કર્યા પછી પાણી ક્યારેય પણ ન પીવું જોઈએ અને જો પીવામાં આવે તો એ આપણા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. તો જાણો તમે પણ આ ભૂલો તો નથી કરતા. જાણો અને આ લેખને અંત સુધી વાંચો.

Image Source :

🍹 પાણી શરીરનો ક્ષાર માનવામાં આવે છે. આપણા શરીરમાં અડધો ભાગ પાણીનો હોય છે. આપણે દિવસ દરમિયાન 10 થી 12 ગ્લાસ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ. પરંતુ અમુક સમય એવા હોય ત્યારે પાણી ન પીવું જોઈએ. અને જો એ સમયે પાણી પીવામાં આવે તો રોગોને આમંત્રણ આપે છે. એટલા માટે ક્યારેય પણ અમુક સમયે પાણી ન પીવું જોઈએ. તે સમય વિશે આજે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ એ કામો વિશે જેને કર્યા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ.

🍹 પહેલું છે સુવાના સમયે પાણી કોઈ દિવસ ન પીવું જોઈએ. ત્યારે પાણી પીવાથી શરીરમાં ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે.

🍹 બીજું જ્યારે શૌચ આવે ત્યારે પણ પાણી ક્યારેય ન પીવું જોઈએ. જો તમે આ સમયે પાણી પીશો તો તમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

🍹 મૂત્ર ત્યાગ પહેલા પણ ક્યારેય પાણી ન પીવું જોઈએ.

Image Source :

💁 દૂધ પીધા પછી પણ પાણીનું સેવન ન કરવું જોઈએ. તે શરીરની ચરબી વધારે છે એટલા માટે એ આપણા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

💁 ચા પીતા સમયે પણ ક્યારેય પાણી ન પીવું જોઈએ. ચા ના સેવન પછી પાણીનું સેવન કરવામાં આવે તો સ્ટાર્ચ શરીરમાં વધે છે અને ચરબી પણ વધે છે.

💁 બહારનું ફૂડ અથવા તો પાણીપુરી જેવી વસ્તુઓ ખાઈને તરત જ પાણી ન પીવું જોઈએ. તે પણ આપણ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

Image Source :

🍜 જો ચણાના શાકનું સેવન કરો છો તો પણ ઘણી બધી બીમારીઓ આવી શકે છે. એટલા માટે ચણાના  શાકનું સેવન કર્યા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ. તે બંનેનો ગ્રોથ એક જ સરખો હોય છે.

🍜 ખાસ મુદ્દો એ કે ભોજન કર્યા પછી લગભગ બધા જ લોકો પાણી પિતા હોય છે. ભોજન બાદ પાણી પીવાથી શરીરમાં ઉત્તપન્ન થયેલી અગ્નિ બેસી જાય છે અને ભોજન અંદર સડવા લાગે છે. તેના લીધે કબજિયાત, એસીડીટી જેવી સમસ્યાઓ ઉત્તપન્ન થઇ શકે છે. એટલા માટે ક્યારેય પણ ભોજન બાદ પાણી ન પીવું જોઈએ અને જો પીવું જ પડે હોય તો માત્ર એક જ ઘૂંટ પીવો જોઈએ.

Image Source :

🍜 જ્યારે તમે ચાલીને અથવા દોડીને થાકી ગયા હોવ ત્યારે પણ પાણી એકીસાથે ન પીવું જોઈએ. જો તમે કોઈ જગ્યાએથી ચાલીને અથવા દોડીને આવતા હોવ અને ખુબ પરસેવો વળતો હોય ત્યારે જો પાણી પીવામાં આવે તો ભવિષ્યમાં ઘણી બીમારીઓ થઇ શકે છે.

🏃‍♀️ સવારે જોગીંગ માંથી આવતા હોવ અને પરસેવો ખુબ જ વળેલો હોય ત્યારે પણ પાણી ન પીવું જોઈએ. તે આપણા માટે ખુબ જ હાનિકારક છે.

🏃‍♀️ કોઈ કામ કરતા હોય અને તેમાં વધારે પરિશ્રમ કરવો પડતો હોય તો ત્યારે પાણી ન પીવું જોઈએ. તેનાથી આપણે પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે. કામ પરથી અને બહારથી આવો એટલે તરત જ પાણી ન પીવું જોઈએ અને થોડી વાર આરામ કરીને પછી જ પાણી પીવું જોઈએ.

Image Source :

🏃‍♀️ જ્યારે કોઈ વ્રત રહ્યા હોવ અને ભૂખ્યા હોવ ત્યારે પણ પાણી ન પીવું જોઈએ તો આ હતા આ કામો જે કર્યા  પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ.

🏃‍♀️ સૌથી ખાસ અમે મહત્વનો મુદ્દો એ કે જ્યારે પણ તમે પાણી પિતા હોવ ત્યારે આખા શરીરને અને મનને ખુબ જ શાંત અને રીલેક્સ કરીને પીવું જોઈએ. તેવુઈ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…
Beauty Tips

ઘરમાં રહેલી આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, ગણતરીના દિવસોમાં જ વાળ થઈ જશે એકદમ લાંબા, જાડા અને ચમકદાર… ગમે તેવા ખરાબ વાળ બની જશે એકદમ આકર્ષક…

September 21, 2022
કુદરતી રીતે ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ, વાળ અને ચહેરાની સુંદરતા પણ કરી દેશે ડબલ… જાણો ઉપયોગની રીત…
Beauty Tips

આ સફેદ વસ્તુ તમારા ચહેરા માટે વરદાન સમાન, ત્વચાની રફનેસ અને કરચલીઓ દુર કરી આપશે એકદમ કુદરતી નિખાર… જાણો ઉપયોગની રીત

May 3, 2022
રસોડાની આ બે વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ફક્ત 2 જ દિવસમાં તમામ બ્લેક હેડ્સથી મળી જશે છુટકારો… ચહેરો થઈ જશે એકદમ સાફ અને સુંદર…
Beauty Tips

રસોડાની આ બે વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ફક્ત 2 જ દિવસમાં તમામ બ્લેક હેડ્સથી મળી જશે છુટકારો… ચહેરો થઈ જશે એકદમ સાફ અને સુંદર…

April 13, 2022
રસોડાની આ બે વસ્તુ દાગ, ખીલ અને કરચલી દુર કરી મફતમાં જ ચમકાવી દેશે તમારો ચહેરો, ત્વચાને ચમકાવી કરી દેશે સોફ્ટ સને સુંદર..
Beauty Tips

રસોડાની આ બે વસ્તુ દાગ, ખીલ અને કરચલી દુર કરી મફતમાં જ ચમકાવી દેશે તમારો ચહેરો, ત્વચાને ચમકાવી કરી દેશે સોફ્ટ સને સુંદર..

April 1, 2022
આ છે આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મૂળ કારણો, આજીવન સુંદરતા ટકાવી રાખવા ક્યારેય ન કરો આ ભૂલ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…
Beauty Tips

આ છે આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મૂળ કારણો, આજીવન સુંદરતા ટકાવી રાખવા ક્યારેય ન કરો આ ભૂલ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…

March 31, 2022
અખરોટની છાલથી મફતમાં જ વધારો વાળ અને ચહેરાની સુંદરતા, જાણો ઉપયોગની રીત બચી જશે નાના મોટા અનેક ખર્ચા…
Beauty Tips

અખરોટની છાલથી મફતમાં જ વધારો વાળ અને ચહેરાની સુંદરતા, જાણો ઉપયોગની રીત બચી જશે નાના મોટા અનેક ખર્ચા…

March 22, 2022
Next Post
બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ જે છે મુસ્લિમ પરંતુ લોકો તેને હિંદુ સમજે છે.. જાણો કોણે છે એ અભિનેત્રીઓ….

બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ જે છે મુસ્લિમ પરંતુ લોકો તેને હિંદુ સમજે છે.. જાણો કોણે છે એ અભિનેત્રીઓ….

કાલ ભૈરવે લખી નાખ્યું છે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…. આ વર્ષથી શરૂ થશે બુલંદીઓ પામવાનું…

કાલ ભૈરવે લખી નાખ્યું છે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…. આ વર્ષથી શરૂ થશે બુલંદીઓ પામવાનું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે ફક્ત 1 ગ્લાસ આ વસ્તુ પિયને સુઈ જાવ, શરીરમાં થશે ચોંકાવનારા અને ચમત્કારિક ફાયદાઓ… ઊંઘ નો આવતી હોય એની માટે છે અમૃત સમાન…

રાત્રે ફક્ત 1 ગ્લાસ આ વસ્તુ પિયને સુઈ જાવ, શરીરમાં થશે ચોંકાવનારા અને ચમત્કારિક ફાયદાઓ… ઊંઘ નો આવતી હોય એની માટે છે અમૃત સમાન…

August 4, 2022
જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ… જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ…

જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ… જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ…

April 14, 2023
ચાણક્ય અનુસાર દુનિયાના આ 5 વ્યક્તિઓનું ભૂલથી પણ અપમાન ન કરતા, હોય છે તમારા પિતા સમાન. તમારી સામે હોવા છતાં તમને નથી હોતી ખબર…

ચાણક્ય અનુસાર દુનિયાના આ 5 વ્યક્તિઓનું ભૂલથી પણ અપમાન ન કરતા, હોય છે તમારા પિતા સમાન. તમારી સામે હોવા છતાં તમને નથી હોતી ખબર…

September 18, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In