Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ  સુશાંતસિંહ રાજપૂતના સુસાઈડ વિશે સાંભળ્યું ત્યારે આવું બોલી…

Social Gujarati by Social Gujarati
June 20, 2020
Reading Time: 1 min read
0
એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ  સુશાંતસિંહ રાજપૂતના સુસાઈડ વિશે સાંભળ્યું ત્યારે આવું બોલી…

મિત્રો, આજકાલ જોઈએ તો બોલીવુડ ઘણું શોકના માહોલમાં છે. કારણ કે છેલ્લા 2-3 મહિનામાં ઘણા સ્ટાર, એક્ટર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. પરંતુ જ્યારે કોઈ નાની ઉંમરે એક એક્ટર દુનિયા છોડીને ચાલ્યો જાય ત્યારે નવાઈ લાગે છે. એક એવો સ્ટાર કે જેણે હીટ ફિલ્મો આપી છે અને બોલીવુડમાં પોતાની જાત મહેનતે આગળ આવ્યો છે. એક નાના પડદાનો એક્ટર જ્યારે મોટા પદડા પર પોતાનું સ્થાન જમાંવેને ત્યારે તેને ઘણા ઉતાર-ચડાવ જોવા પડે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સુશાંત સિંહ રાજપૂતની. જે એક નાના પડદામાં ‘પવિત્ર રિશ્તા’થી ઘર ઘરમાં જાણીતો બન્યો હતો અને જે બોલીવુડમાં હીટ ફિલ્મો આપી પોતાનું નામ અમર કરી ગયો છે.

ફિલ્મ દુનિયા અને સુશાંત સિંહ રાજપૂતને ચાહવા વાળા લોકો માટે એ દિવસ ખુબ જ ભયાનક સપના સમાન સાબિત થયો છે. જ્યારે બપોરેના સમયે એવી ખબર આવી કે સુશાંત સિંહ રાજપૂત નથી રહ્યો, ત્યારથી જાણે બધા લોકો શોકમાં હતા. સુશાંત સિંહે પોતાના ઘરે જ ગળાફાંસો ખાધો, એવા સમાચાર સાંભળીને જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેવી જ રીતે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ આ સમાચાર સાંભળી આશ્ચર્ય પામી ગઈ હતી.

જ્યારે આવી રીતે અચાનક આવેલી સુશાંતસિંહ રાજપૂતના સુસાઈડના ન્યુઝના રીએક્શન માટે કોઈ ટીવી ચેનલે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનો સંપર્ક કર્યો અને તેને જ્યારે એમ કહેવામાં આવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કરી લીધી છે. તો તે સમયે માત્ર તે એટલું જ કહી શકી કે, ‘ક્યાં?’ અને આમ કહી તેણે ફોન મૂકી દીધો. આમ અચાનક આવેલા ન્યુઝ પર વિશ્વાસ કરવો કોઈ પણ માણસ માટે સંભવ નથી.

આ સિવાય તમને જણાવી દઈએ કે, ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં સુશાંતે અને અંકિતા એ સાથે કામ કર્યું છે. અને બંને તેમાં લીડ રોલ કરી રહ્યા હતા. અહીંથી જ બંને વચ્ચે સંબંધ આગળ વધ્યો હતો અને બને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે સુશાંત સિંહએ પોતાનું ફિલ્મ કરિયર શરૂ કર્યું ત્યારથી બંને એકબીજાથી દુર થઈ ગયા હતા. આમ બંનેના અલગ થવાના સમાચાર બહાર આવ્યા હતા.

આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે, આ સીરીયલથી બંનેની જોડી ખુબ જામી હતી અને ટીવી સીરીયલોમાં તેમની જોડી ખુબ જ શાનદાર અને હીટ રહી છે. સીરીયલમાં બંનેની કેમેસ્ટ્રી ખુબ જ ઉલ્લેખનીય રહી હતી. દર્શકોને તેમની જોડી ખુબ ગમતી હતી. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે સુશાંત સિંહએ સુસાઈડ કર્યું ત્યારે આગલા દિવસે તેના ઘરે તેના થોડા મિત્રો પણ હાજર હતા. આમ રાતે સુશાંત સિંહ સુવા માટે રૂમ ગયો. સવારે તેના ન ઉઠવાથી બધા હેરાન હતા. તેનો દરવાજો ખખડવામાં આવ્યો પરંતુ તેણે બારણું ન ખોલ્યું. આમ ઘણા સમય સુધી દરવાજો ન ખોલતા બધાને  શંકા થઈ.

ત્યાર બાદ તેનો દરવાજો તોડવામાં આવ્યો અને જ્યારે અંદર રૂમમાં ગયા તો પંખા પર તેનું લાશ લટકતી હતી. આટલું બની ગયા પછી ન્યુઝ આવ્યા કે સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી છે.

આવી રીતે પોતાના એક્સ બોયફ્રેન્ડના સુસાઈડના સમાચાર સાંભળીને તેની એક્સ ગર્લફ્રેન્ડ એટલું જ બોલી શકી કે ‘what ?’ મિત્રો, સુશાંતસિંહના કોઈ પણ ફ્રેન્ડસ માટે હાલ આ ન્યુઝ સ્વીકારવા જ મુશ્કેલ છે કે બોલીવુડનો એક ઉભરતો સિતારો હવે ચમકી નહિ શકે.

Tags: AMAZING FACTSANKITA LOKHANDEgujarati dayrosocial gujaratisushant sinh rajput
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જન્મથી બે-ત્રણ વર્ષ સુધી બાળકો બ્રશ નથી કરતા, તેમ છતાં તેના મોં માંથી દુર્ગંધ નથી આવતી, શા માટે ?

જન્મથી બે-ત્રણ વર્ષ સુધી બાળકો બ્રશ નથી કરતા, તેમ છતાં તેના મોં માંથી દુર્ગંધ નથી આવતી, શા માટે ?

બોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે?  આ છે મોટું કારણ.

બોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે? આ છે મોટું કારણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સફળ લોકો ગમે તેવા વિચાર કરીને સમય નથી બગડતા… આગળ વધવું હોય તો વિચારો સફળ બિઝનસ મેનની જેમ

સફળ લોકો ગમે તેવા વિચાર કરીને સમય નથી બગડતા… આગળ વધવું હોય તો વિચારો સફળ બિઝનસ મેનની જેમ

August 13, 2018
વાપરો આ એક જ વસ્તુને….. ત્વચા થઇ જશે દૂધ જેવી સફેદ…… તમે કલ્પના પણ નહિ કરી શકો એટલા બની જશો સુંદર….

વાપરો આ એક જ વસ્તુને….. ત્વચા થઇ જશે દૂધ જેવી સફેદ…… તમે કલ્પના પણ નહિ કરી શકો એટલા બની જશો સુંદર….

March 25, 2019
માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

January 18, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.