Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ…

Social Gujarati by Social Gujarati
September 30, 2022
Reading Time: 1 min read
0
જિંદગીમાં ક્યારેય નહિ થાય શરીરમાં હિમોગ્લોબિનની કમી, ખાવાનું શરૂ કરો તમારા ઘરમાં જ રહેલી આ 10 વસ્તુઓ…

આજના સમયમાં અનિયમિત દિનચર્યા હોવાથી કેટલાક પ્રકારના રોગો શરીરમાં થતાં હોય છે. એમાંથી એક મુખ્ય રોગ છે એનીમિયા. એનીમિયા એ વધારે’ સ્ત્રીઓમાં જોવા મળે છે. તેના કારણે જલ્દી થાક અને નબળાઈ લગાવી એ એક સામાન્ય વાત છે. આ વિષે આયુર્વેદના ડોક્ટરનું કહેવું છે કે, ખરેખર આપણા શરીરમાં 2 પ્રકારની રક્ત કોશિકા હોય છે સફેદ અને લાલ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

લાલ રક્ત કોશિકા શરીરમાં ઓછી થઈ જાય છે, ત્યારે શરીરમાં લોહીની ખામી થઈ જાય છે અને તેને એનીમિયા પણ કહેવામાં આવે છે. તેવામાં આપણે આયરનની માત્રા શરીરમાં વધારીને ઘટેલા હિમોગ્લોબિનને વધારી શકીએ છીએ. શરીરમાં બ્લડ ઓછું થવાથી રોગો સામે લડવાની ક્ષમતા આપણા શરીરની ઘટી જાય છે. જેના કારણે વ્યક્તિને કેટલાક રોગોનો સામનો કરવો પડે છે.નિષ્ણાંતોના કહેવા અનુસાર, જો નાના બાળકોમાં લોહીની ખામી થઈ જાય છે, તો તેનો માનસિક અને શારીરિક વિકાસ બરાબર થતો નથી અને જો સ્ત્રીમાં લોહીની ખામી થઈ જાય છે તો, તેને પીડિયડ્સ સમયસર આવતું નથી. એક શોધ અનુસાર પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં એનીમિયાનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે.

આ છે લોહીની ખામીના કારણ : પેટમાં ઇન્ફેકશન થવું, જમવામાં પોષણની ખામી થઈ જવી, વધારે માત્રામાં શરીરમાંથી લોહીનું વહી જવું, ગંભીર રોગના કારણે શરીરમાં લોહીનું ન બનવું.

લોહીની ખામીના લક્ષણ : જલ્દી થાક લાગવો, શરીરમાં નબળાઈ લાગવી, સ્કીનનો રંગ પીળો થઈ જવો, ભૂખ ઓછી લાગવી અથવા તો ન લાગવી, પગ અને હાથમાં સોજો આવી જવો.લોહીની ખામીને દૂર કરવાનાં ઉપાય : ડોક્ટરનું કહેવું છે કે, શરીરમાં લોહીની ખામી થવા પર આયરન, ફોલિક એસિડ અને વિટામિન-બીની ખામી થવા લાગે છે. તેથી ઘરેલુ ઉપાયો દ્વારા હેલ્દી ડાયટ અને સ્વસ્થ જીવનશૈલીને અપનાવીને લોહીની ખામીથી થતાં રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તેના ઘરેલું અને આસાન ઉપાયો, જે વધુ અસરકારક સાબિત થશે.

1 ) 1 લીંબુને 1 ગ્લાસ પાણીમાં નીચવીને, તેમાં 1 ચમચી મધને ઉમેરો અને તેને પીવો. દરરોજ આમ કરવાથી લોહીની ખામીને દૂર કરી શકાય છે.
2 ) એનીમિયાના રોગમાં પાલક દવાની જેમ જ કામ કરે છે. પાલકમાં વિટામિન-એ, સી, બી 9, આયરન, ફાઈબર અને કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. પાલક એક જ વારમાં 20 ટકા આયરનને વધારે છે. પાલકનું સેવન તમે શાક અથવા તો સૂપના રૂપમાં પણ કરી શકો છો.3 ) લોહીને વધારવા માટે ઘરેલુ ઉપાયમાં ટમેટા ખુબ જ ઉપયોગી છે. તેજીથી લોહીને વધારવા માટે એક ગ્લાસ ટમેટાંનું જ્યુસ પીવું જોઈએ. આ સિવાય તમે ટમેટાનું સૂપ પણ પીય શકો છો અને જો તમે ચાહો તો, ટમેટા અને સફરજનનું જ્યુસ પણ પીય શકો છો.
4 ) શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે મખાનાનું સેવન પણ ખુબ જ ફાયદાકારક છે. તે ખુબ જ પૌષ્ટિક હોય છે. તેને બાફીને અથવા તો વાટીને સેવન કરી શકાય છે.

5 ) થોડા મધને અને 1 ગ્લાસ બીટના રસમાં મિક્ષ કરીને પીવાથી શરીરમાં આયરનની વધારે માત્રા મળે છે. જેનાથી લોહી બને છે.
6 ) સોયાબીનમાં વિટામિન અને આયરનની માત્રા વધારે હોય છે. એનીમિયાના રોગી માટે તેનું સેવન ખુબ જ ફાયદાકારક છે. સોયાબીનને બાફીને ખાય શકો છો.
7 ) થોડું સિંધાલુણ મીઠું અને થોડા કાળા મરીનો પાવડર દાડમના જ્યુસમાં મિક્ષ કરીને પીવાથી શરીરમાં આયરનની ખામીને દૂર કરી શકાય છે.8 ) ગોળની સાથે સીંગદાણા ખાવાથી શરીરમાં આયરનની માત્રા વધે છે.
9 ) હિમોગ્લોબિનને વધારવા માટે થોડા મીઠાને લસણની સાથે પીસી, તેની ચટણી બનાવી લો. આ ચટણીના સેવનથી હિમોગ્લોબિન વધે છે.
10 ) શરીરમાં લોહીની ખામીને દૂર કરવા માટે દૂધ અને ખજૂરનું સેવન પણ ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાયને કરવા માટે રાત્રે સૂતાં પહેલા દૂધમાં ખજૂરને નાખો અને તેનું સેવન કરો. દૂધ પીવાની સાથે ખજૂર પણ ખાય લો.

એનીમિયાનો આયુર્વેદિક ઉપચાર : લોહીને વધારવા માટે ગિલોયનો રસ ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે. તમે ઘર પર પણ ગિલોયનો રસ બનાવી શકો છો, અથવા તો તમે બજારમાંથી પણ લઈ શકો છો.હિમોગ્લોબિનને આવી રીતે વધારો : આંબળાનો રસ અને જાંબુના રસને એક માત્રામાં મિક્સ કરીને પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
કાચા સિંઘોડા ખાવાથી શરીરમાં લોહીની ખામી પૂરી કરી શકાય છે અને તેનાથી શરીરમાં તાકાત પણ આવે છે.
મીઠા દૂધની સાથે પાકેલી કેરીના ગુડાને ખાવાથી પણ શરીરમાં હિમોગ્લોબિન વધે છે.
બે ચમચી તલને પાણીમાં પલાળી દો અને 2 થી 3 કલાક પછી પાણીમાંથી નિકાળીને પીસી લો અને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે તેમાં એક ચમચી મધ નાખીને દિવસમાં બે વાર તેનું સેવન કરો. આ રીતથી શરીરમાં લોહી ખુબ જ ઝડપથી બને છે.

શરીરમાં લોહી વધારવા માટે આ ખાવ : શરીરમાં લોહીની ખામીને પૂરી કરવા માટે કેટલાક નિષ્ણાંતો આયરન અને વિટામિનની ટેબલેટ આપે છે અથવા તો સપ્લીમેંટ લેવાની સલાહ આપે છે. મેડિસિન સિવાય આપણે ડાયટમાં કેટલાક હેલ્દી ફૂડને શામિલ કરીને નેચરલ રીતથી લોહીની ખામીને દૂર કરી શકીએ છીએ.આ છે હિમોગ્લોબિન વધારવા માટેના ફૂડ : 1 ) સરસો, પાલક, લીલી કોથમીર અને ફુદીનાને તમારી ડાયટમાં સામેલ કરો.
2 ) ફળોમાં સફરજન, પપૈયું, ચીકુ, લીંબુ અને જમરૂખનું સેવન વધારે કરો.
3 ) પિસ્તા અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ ખાવાથી પણ આયરનની માત્રા વધે છે.

4 ) મુનક્કા, કિશમિશ, અનાજ, ગાજર અને કઠોળને તમારી ડાયટમાં સામેલ કરો. દરરોજ તેને ખાવાથી લોહી વધે છે.
5 ) મગ, ચણા, મઠ અને ઘઉંને અંકુરિત કરીને તેમાં લીંબુને ઉમેરીને સવારે નાસ્તામાં ખાવો. સવારે ખાલી પેટ ખાવાથી શરીરને જરૂરી તત્વો મળે છે, જેથી એનીમિયાના ઉપચારમાં મદદ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Anemia problemAyurvedic treatment anemiagharelu upacharhealth care tipsHemoglobinHome remedyRed blood cellsSymptoms of blood deficiency
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

નવા કપડાંમાથી સ્ટીકર કાઢવાની આ ટેકનીક જાણી લો, સ્ટીકર સરળતાથી ઉખડી પણ જશે અને ડાઘ કે ચીકાશ પણ નહીં રહે.

નવા કપડાંમાથી સ્ટીકર કાઢવાની આ ટેકનીક જાણી લો, સ્ટીકર સરળતાથી ઉખડી પણ જશે અને ડાઘ કે ચીકાશ પણ નહીં રહે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિક્રમ સવંત જેના નામ પર થી શરુ થયેલ છે એ ચક્રવર્તિ વિક્રમાદીત્ય અને તેમના નવ રત્નો

વિક્રમ સવંત જેના નામ પર થી શરુ થયેલ છે એ ચક્રવર્તિ વિક્રમાદીત્ય અને તેમના નવ રત્નો

June 11, 2018
મફતના ભાવે મળતા આ પાન વજન, બ્લડ પ્રેશર અને ભૂખને કંટ્રોલ કરી હૃદય અને આંખને રાખશે સ્વસ્થ…. ક્યારેય નહિ થાય કેન્સર જેવી ઘાતક બીમારીઓ…

મફતના ભાવે મળતા આ પાન વજન, બ્લડ પ્રેશર અને ભૂખને કંટ્રોલ કરી હૃદય અને આંખને રાખશે સ્વસ્થ…. ક્યારેય નહિ થાય કેન્સર જેવી ઘાતક બીમારીઓ…

April 20, 2022
 કંઈ ધાતુનો રાખવો જોઈએ કાચબો ઘરમાં….નહિ તો ખોટો કાચબો ઘરમાં ખેંચી લાવશે ગરીબી અને કંકાસ.

 કંઈ ધાતુનો રાખવો જોઈએ કાચબો ઘરમાં….નહિ તો ખોટો કાચબો ઘરમાં ખેંચી લાવશે ગરીબી અને કંકાસ.

October 9, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.