Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ ચાર આજે પણ પીડાય છે સીતાજીના શ્રાપથી…. જાણો કોણ છે એ અને શા માટે મળ્યો હતો શ્રાપ….

Social Gujarati by Social Gujarati
March 20, 2019
Reading Time: 2 mins read
1
આ ચાર આજે પણ પીડાય છે સીતાજીના શ્રાપથી…. જાણો કોણ છે એ અને શા માટે મળ્યો હતો શ્રાપ….

આ ચાર આજે પણ પીડાય છે સીતાજીના શ્રાપથી…. જાણો કોણ છે એ અને શા માટે મળ્યો હતો શ્રાપ….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો ભગવાન શ્રી રામ અને સીતાજીનો જન્મ માનવ દેહ રૂપે ત્રેતાયુગમાં રાજા દશરથના ઘર થયો હતો. પરંતુ કાર્યકાળ દરમિયાન રાજા દશરથનું મૃત્યુ થયું. ત્યારે રાજા દશરથના પિંડદાન વખતે એક એવી ઘટના બની હતી જેમાં સીતા માતાએ શ્રાપ આપ્યો હતો. પિંડદાન સમયે ત્યાં ત્યાં અસત્ય બોલનારા લોકો પણ હાજર હતા. તે લોકો દ્વારા અસત્યનું આચરણ કરવામાં આવ્યું હતું જેના કારણે માતા સીતા દ્વારા તેને શ્રાપ આપી દેવામાં આવ્યો હતો.

img source

એ શ્રાપનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. જેને શ્રાપ મળ્યો એ ચાર વસ્તુ હતી જે આજે પણ એ શ્રાપથી પીડિત છે. આ પૌરાણિક કથા સાંભળ્યા બાદ તમને પણ થશે કે ખરેખર તેઓ આજે પણ તે શ્રાપની પીડા ભોગવી રહ્યા છે. તો ચાલો જાણીએ સીતા માતાએ કોને ક્યો શ્રાપ આપ્યો હતો અને શા માટે આપ્યો હતો.

વાત એ સમયની છે જ્યારે રાજા દશરથ મૃત્યુ પામ્યા હતા. રાજા દશરથના મૃત્યુ બાદ ભગવાન શ્રી રામ પોતાના ભાઈ લક્ષ્મણ સાથે પિંડદાનની સામગ્રી લેવા માટે ગયા હતા. ત્યારે પિંડદાનનો ઉચિત સમય વીતી રહ્યો હતો. ત્યારે માતા સીતાએ સમયના મહત્વને સમજીને પોતાના સસરા રાજા દશરથનું પિંડદાન તે સમયે કર્યું. તે સમયે રામ લક્ષ્મણ ત્યાં ઉપસ્થિત પણ ન હતા.

img source

માતા સીતાએ રાજા દશરથનું પિંડદાન સંપૂર્ણ વિધિ વિધાન પૂવક કર્યું હતું. જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પરત આવ્યા ત્યારે પિંડદાન વિશે પૂછ્યું તો ત્યારે માતા સીતાએ સમય રહેતા રાજા દશરથના પિંડદાનની વાત કરી અને ત્યાં ઉપસ્થિત પંડિત, ગાય, કાગડો અને ફાલ્ગુ નદીને પૂછવા માટે કહ્યું.

હવે ભગવાન શ્રી રામે જ્યારે પંડિત, ગાય, કાગડો અને નદી, તે ચારેયને પિંડદાનની વાત સત્ય છે કે નહિ તે પૂછ્યું ત્યારે ચારેયે ભગવાન શ્રી રામને અસત્ય જણાવ્યું. કે માતા સીતાએ કોઈ પિંડદાન નથી કર્યું. આ સાંભળી માતા સીતાએ તેમને અસત્ય બોલવાની સજા આપી અને સજા રૂપે તે ચારેયને આજીવન શ્રાપિત કરી દીધા. જે શ્રાપમાંથી તે ચારેય આજે પણ સંપૂર્ણ રીતે મુક્ત નથી થયા.

img source

પંડિતને અસત્ય બોલવા પર ભગવાન સીતા માતાએ સમગ્ર પંડિત સમાજને શ્રાપ આપ્યો કે પંડિતને ગમે તેટલું મળશે તો પણ તેના જીવનમાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહેશે. તો ફાલ્ગુ નદીને એવો શ્રાપ મળ્યો કે ફાલ્ગુ નદીમાં કેટલું પણ પાણી પડે તો પણ નદી ઉપરથી સૂકાયેલી જ રહેશે. તે નદી પર ક્યારેય પાણીનો વહાવ નહિ જોવા મળે.

કાગડાને અસત્ય બોલવા માટે શ્રાપ આપ્યો કે એકલા ખાવાથી તેનું પેટ નહિ ભરાય અને આકસ્મિક મોતે મરશે. તો ગાયને પણ સીતા માતાએ એવો શ્રાપ આપ્યો કે દરેક ઘરમાં ગાયની પૂજા થવા છતાં પણ તેણે લોકોનું એઠું ખાવું પીવું પડશે.

img source

તો મિત્રો આ હતા સીતા માતા દ્વારા દેવાયેલા શ્રાપ. જે ચારેય આજે પણ સમાજમાં શ્રાપિત અવસ્થામાંથી પસાર થઇ રહ્યા છે. આજે પણ બ્રાહ્મણ પંડિતને કેટલું પણ દાન મળે તેમ છતાં પણ તેના મનમાં દરિદ્રતા રહેતી હોય છે. ગાય પૂજનીય હોવા છતાં પણ દરેક ઘરનો એઠવાડ એટલે કે માણસના ઘરનું એઠું ભોજન ખાય છે. ફાલ્ગુ નદી આજે પણ હંમેશા સુકાયેલી રહે છે અને વાત કરીએ કાગડાની તો આજે પણ કાગડાઓ પોતાનું પેટ ભરવા માટે સમુહમાં ખાય છે અને હંમેશા કાગડાનું આકસ્મિક મૃત્યુ જ થાય છે. તો મિત્રો આ હતા ચાર એવા લોકો જેને સીતા માતાએ અસત્ય બોલવા માટે આજીવન શ્રાપિત કર્યા હતા અને આજે પણ તેઓ તે શ્રાપની સજા ભોગવી રહ્યા છે.

img source

તો મિત્રો આ ચારેય વાત વિશે તમારો શું મંતવ્ય છે એ અમને કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: Ramayanshree ramSITAJIsitaji shrap
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો

સોનાના ચેનને આ એક વસ્તુ સાથે આ જગ્યા પર રાખી દો…. કુબેરદેવ થશે પ્રસન્ન અને ટૂંક સમયમાં જ થઇ જશે સોનામાં વધારો.

જીવનસાથી ને ખુશ રાખવા દરેક પુરુષે જરૂર જાણવી આ દસ બાબતો… પછી કયારેય સબંધ નહિ તૂટે

જીવનસાથી ને ખુશ રાખવા દરેક પુરુષે જરૂર જાણવી આ દસ બાબતો... પછી કયારેય સબંધ નહિ તૂટે

Comments 1

  1. Raju Panchal says:
    5 years ago

    Very nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોલેસ્ટ્રોલ અને વિષાક્ત પદાર્થથી બ્લોક થયેલ નસને ખોલવા અજમાવો આ મફત ઘરેલું ઉપચાર, ખોલી દેશે શરીરની એક એક નસ… ક્યારેય નહિ આવે હાર્ટએટેકની નોબત…

કોલેસ્ટ્રોલ અને વિષાક્ત પદાર્થથી બ્લોક થયેલ નસને ખોલવા અજમાવો આ મફત ઘરેલું ઉપચાર, ખોલી દેશે શરીરની એક એક નસ… ક્યારેય નહિ આવે હાર્ટએટેકની નોબત…

March 5, 2024
બાળકને અચાનક થયો છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ… દવાખાને ગયા તો એક્સરેમાં આવી ખતરનાક વસ્તુ. જોઈને ડોકટર પણ અચંબો પામી ગયા.

બાળકને અચાનક થયો છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ… દવાખાને ગયા તો એક્સરેમાં આવી ખતરનાક વસ્તુ. જોઈને ડોકટર પણ અચંબો પામી ગયા.

January 5, 2023
દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

September 5, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.