Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સોનાના ચેનને આ એક વસ્તુ સાથે આ જગ્યા પર રાખી દો…. કુબેરદેવ થશે પ્રસન્ન અને ટૂંક સમયમાં જ થઇ જશે સોનામાં વધારો.

Social Gujarati by Social Gujarati
March 20, 2019
Reading Time: 1 min read
0
આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સોનાના ચેનને આ એક વસ્તુ સાથે આ જગ્યા પર રાખી દો…. કુબેરદેવ થશે પ્રસન્ન અને ટૂંક સમયમાં જ થઇ જશે સોનામાં વધારો.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો તમે જાણો છો કે તામારા ગાળામાં પહેરવામાં આવતો સોનાનો ચેન તમને ક્યાં ક્યાં લાભો આપી શકે છે ? શું મિત્રો તમે ક્યારેય જાણવાનો પ્રત્યન કર્યો કે આખરે ગાળામાં સોનાનો ચેન શા માટે પહેરવામાં આવે છે અને તેનાથી શું ફાયદો થાય છે ? પરંતુ મિત્રો જો તમે ગાળામાં સોનાના ચેન પહેરવાના ફાયદાઓ જાણશો તો આજથી જ સોનાનો ચેન પહેરવાનું શરૂ કરી દેશો. સોનાનો ચેન પહેરવાથી વ્યક્તિના જીવનમાં ધન, સંપત્તિ અને માન સમ્માન આવે છે. તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ સોનાનો ચેન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાનો ચેન પહેરવાથી જીવનમાં ઘણા બધા ચમત્કારિક ફાયદાઓ જોવા મળે છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હોય છે કે સોનું સારું સ્વાસ્થ્ય તો પ્રદાન કરે જ છે. પરંતુ તેની સાથે સાથે ધન દોલત અને શોહરત પણ અપાવી શકે છે. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ પોતાના ગાળામાં સોનાનો ચેન પહેરે છે તો ધનના દેવી માતા લક્ષ્મી તે વ્યક્તિનું કલ્યાણ કરે છે અને તે વ્યક્તિને કરોડોનો માલિક પણ બનાવી દે છે. તો ચાલો જાણીએ ગાળામાં સોનાનો ચેન પહેરવાના અન્ય બીજા ચમત્કારિક ફાયદાઓ વિશે.

સૌથી પહેલો ફાયદો છે સકારાત્મક પ્રભાવ. મિત્રો જે લોકો પોતાના ગાળામાં સોનાનો ચેન પહેરે છે તો તેની પર સકારાત્મક પ્રભાવ પડે છે અને તે વ્યક્તિ કોઈ પણ કાર્ય માટે જાય તો નિષ્ફળ નથી રહેતો. સોનું પહેરવું એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખુબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરમાં પણ પહેરવામાં આવે તો આપણા ઘરમાં કાયમ સકારાત્મક ઉર્જા બની રહે છે.

સોનું ધારણ કરવાથી ધન પ્રાપ્તિ તો થાય છે, સાથે સાથે ઘણી બધી બીમારીઓથી પણ છુટકારો મળે છે. જેમ કે ગળાના રોગ, હાથ પગમાં દુઃખાવો થવો, ઊંઘ ન આવવી, કાનમાં દુઃખાવો થવો અને હૃદય સંબંધી બીમારીઓ થવી વગેરે રોગોમાં સોનાનો ચેન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો કોઈ વ્યક્તિ આમાંથી કોઈ પણ સમસ્યામાંથી પસાર થઇ રહ્યો હોય તો તેમણે ગાળામાં સોનાનો ચેન ખાસ પહેરવો જોઈએ. તેનાથી તેને અનેક લાભો થાય છે.

જો કોઈ વ્યક્તિ સમ્માન અને રાજકીય અધિકારીઓથી સંયોગ પ્રાપ્ત કરવા માંગે છે, તો તેમણે ગળામાં સોનાનો ચેન અવશ્ય ધારણ કરવો જોઈએ. ગળામાં સોનાનો ચેન ધારણ કરવાથી દરેક વ્યક્તિ તમારી તરફ આકર્ષિત થવા લાગે છે અને માન સમ્માન અપાવે છે.

ગળામાં ચેન પહેરવો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ ખુબ શુભ મનાય છે. જો તમારે કરોડપતિ બનવું હોય તો ગળામાં સોનાનો ચેન ખાસ કરીને પહેરવો જોઈએ. કહેવાય છે કે સોનું સોનાને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં ધન પણ આકર્ષાઈ છે અને ધનપ્રાપ્તિ થાય છે.

જો સંતાનો તમારી વાત ન માની રહ્યા હોય તો તમારે પણ ગળામાં સોનાનો ચેન પહેરવો જોઈએ. જો કોઈ બાળક પોતાની માતાની વાત ન માનતો હોય તો તેને અવશ્ય સોનાનો ચેન પહેરવો જોઈએ. કારણ કે આવું કરવાથી બાળકો માતાની વાત માનવા લાગે છે.

જો મિત્રો તમે દુબળા પાતળા છો અને સરળતાથી તમારો વજન વધારવા માંગો છો તો આજથી તમારે ગળામાં સોનાનો ચેન પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે સોનાનો ચેન પહેરીને વજન પણ વધારી શકાય છે. સોનું પહેરવાથી શરીરની ઉષ્ણતા વધે છે જેના કારણે આપણે ભૂખ વધારે લાગે છે. ભૂખ લાગવાના કારણે અઆપને ખોરાક લઈએ છીએ અને તેના કારણે આપણું વજન પણ વધે છે.

આ ઉપરાંત સોનાની એક ખાસ ટીપ્સ પણ જણાવી દઈએ કે જો તમે સોનાને કોઈ યોગ્ય દિશામાં રાખવા માંગો છો તો સોનાને હંમેશા ઇશાન અથવા નેઋત્ય ખૂણામાં રાખવું અને આ સાથે સોનાને હંમેશા લાલ કપડામાં બાંધીને જ રાખવું આવું કરવાથી સોનામાં વધારો થાય છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
જીવનસાથી ને ખુશ રાખવા દરેક પુરુષે જરૂર જાણવી આ દસ બાબતો… પછી કયારેય સબંધ નહિ તૂટે

જીવનસાથી ને ખુશ રાખવા દરેક પુરુષે જરૂર જાણવી આ દસ બાબતો... પછી કયારેય સબંધ નહિ તૂટે

આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો

આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો.... જુવો તેના ફોટો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો આયુર્વેદ અનુસાર સુવાના આ 4 નિયમો, બીમારીઓ અને ગંભીર રોગો રહેશે કાયમી દુર… બપોરે જમીને સુતા હો તો ખાસ વાંચો…

જાણો આયુર્વેદ અનુસાર સુવાના આ 4 નિયમો, બીમારીઓ અને ગંભીર રોગો રહેશે કાયમી દુર… બપોરે જમીને સુતા હો તો ખાસ વાંચો…

May 27, 2022
અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે,   ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે, ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

May 19, 2020
કિચનમાં ગેસ સિલિન્ડર રાખતા લોકો કરી રહ્યા છે આ મોટી ભૂલ, જાણી લ્યો કંઈ જગ્યાએ રાખવો ગેસનો બાટલો.. નહિ તો ક્યારેક બનશે અઘટિત ઘટના…

કિચનમાં ગેસ સિલિન્ડર રાખતા લોકો કરી રહ્યા છે આ મોટી ભૂલ, જાણી લ્યો કંઈ જગ્યાએ રાખવો ગેસનો બાટલો.. નહિ તો ક્યારેક બનશે અઘટિત ઘટના…

April 19, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In