Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home પ્રેરણાત્મક

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

Social Gujarati by Social Gujarati
August 6, 2020
Reading Time: 1 min read
0
આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

છેલ્લા કેટલાય વર્ષથી લોકો રામ મંદિર બનવાની રાહ જોઇ રહ્યાં હતા. 5 ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું હતું. જેના કારણે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. દેશવાસીઓએ પોતાના ઘરના આંગણામાં દિવા પ્રગટાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ દેશવાસીઓમાં એક શબરી પણ છે. જી, હાં સાંભળીને નવાઇ લાગશે પણ એક મહિલા છે જેણે છેલ્લા 28 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો હતો. કોણ છે આ મહિલા? આવો તેના વિશે જાણીએ…

RELATED POSTS

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે લાખો લોકો સહભાગી બન્યા હતાં. તેમાંથી ઘણા એવા લોકો હતા કે જેમણે મનમાંને મનમાં જ રામ મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને તપસ્યા કરી હતી. તેવો જ સંકપલ્પ જબલપુરમાં રહેકી ઉર્મિલા ચતુર્વેદી નામની એક મહિલાએ કર્યો હતો. છેલ્લા 28 વર્ષથી ઉર્મિલા ચતુર્વેદીએ અન્નનો ત્યાગ કર્યો હતો. આજે આ ઉર્મિલાને રામભક્ત શબરી સાથે સરખાવામાં આવી રહી છે. કળયુગની શબરી ઉર્મિલા ચતુર્વેદીનો સંકલ્પ આજે 28 વર્ષ બાદ પૂર્ણ થયો છે. 

જબલપુરમાં રહેનારી 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ ભગવાન માટે સમર્પણની અનોખી મિસાલ કાયમ કરી છે. જે રીતે ભગવાન શ્રી રામ માટે શબરીએ તપસ્યા કરી હતી. તે જ રીતે ઉર્મિલાએ પણ 28 વર્ષ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે કઠિન તપસ્યા કરી છે. આજ કારણ છે તે તેને કલયુગની શબરી કહેવામાં આવી રહી છે.

82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદી આજે ભલે પોતાની ઉંમરના તે પડાવે છે જ્યાં તે નબળી દેખાઇ રહી છે પરંતુ તેમનો સંકલ્પ અડગ છે. છેલ્લા 28 વર્ષથી તેમણે ફક્ત એમાટે જ ઉપવાસ કર્યો કારણ કે તે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનતા જોવા માંગતી હતી. તેમના સંકલ્પની કથા પણ લાંબી છે.

વર્ષ 1992માં જ્યારે કારસેવકોએ રામ જન્મભૂમિ પર બનેલી બાબરી મસ્જિદને પાડવામાં આવી અને ત્યાં ખૂની સંઘર્ષ થયો હતો ત્યારે તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરુ ન થાય ત્યાં સુધી તે અન્ન ગ્રહણ નહીં કરે.

રાજકીય ઇચ્છાશક્તિ સિવાય ઉર્મિલા ચતુર્વેદીનો સંકલ્પ એટલો પ્રબળ હતો કે 1992 પછી ખોરાક ખાધો નથી. તે ફક્ત ફળ પર જ જીવીત છે. તે છેલ્લા 28 વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે રાહ જોઈ રહી હતી.

જબલપુરના વિજય નગર વિસ્તારમાં રહેતી ઉર્મિલા ચતુર્વેદી લગભગ 82 વર્ષની છે. વિવાદાસ્પદ બંધારણના ભંગાણ દરમિયાન દેશમાં રમખાણો અને લોકો લોહીલુહાણ થયા હતા. જ્યારે હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એક બીજાનું લોહી વહાવ્યું હતું ત્યારે ઉર્મિલા ચતુર્વેદીને આ બધા દ્રશ્યો જોઈને દુઃખ થયું અને તે દિવસે તેઓએ વ્રત લીધું કે હવે તેઓ અનાજ ત્યારે જ ખાશે. જ્યારે દેશમાં ભાઈચારો સાથે અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવશે.

ઉર્મિલાએ રામ મંદિરના ભૂમિપૂજન સુધી ન પહોંચી શકવાનો અફસોસ છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીવી પર કરવામાં આવેલ ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ જોઇને તેમને લાગ્યું કે જાણે તેઓ પોતે અયોધ્યામાં છે અને મંદિરની રચના માટે તેમની નજર સમક્ષ ભૂમિ પૂજા થઇ રહી છે.

28 વર્ષથી રામ મંદિર બનાવવાનું સપનું જોતી ઉર્મિલાએ હજી પોતાનો ઉપવાસ ખોલ્યો નથી. તેઓની ઇચ્છા છે કે તેઓ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી ત્યાં પહોંચે અને સરયુ નદીમાં સ્નાન કરીને ભગવાન રામની પૂજા કરે અને ત્યાં વહેંચાયેલા પ્રસાદથી તેમનું વ્રત ખોલે.

Tags: old age woman urmila chaturvedi storyRam mandirram mandir ayodhyathis woman take her fast since 28 years for ram mandirUrmila chaturvedi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…
ધાર્મિક

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

September 18, 2021
આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…
તથ્યો અને હકીકતો

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

July 17, 2021
જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.
તથ્યો અને હકીકતો

જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

July 23, 2020
દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.
Inspiration

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

July 15, 2020
ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો,  ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.
BANK AND MONEY

ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

June 27, 2020
ફ્રાંસની મશહુર ઓડિસી ડાન્સરે આપ્યો ડાંસ કરીને કોરોનાથી બચવા માટેનો સંદેશ.  જુઓ વિડીઓ.
પ્રેરણાત્મક

ફ્રાંસની મશહુર ઓડિસી ડાન્સરે આપ્યો ડાંસ કરીને કોરોનાથી બચવા માટેનો સંદેશ. જુઓ વિડીઓ.

June 25, 2020
Next Post
રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

સંભાજી ભીડેએ માંગ કરી કે શ્રીરામની મૂર્તિ મૂછો વાળી હોવી જોઈએ… વાંચો સંપૂર્ણ અહેવાલ

સંભાજી ભીડેએ માંગ કરી કે શ્રીરામની મૂર્તિ મૂછો વાળી હોવી જોઈએ... વાંચો સંપૂર્ણ અહેવાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Unlock-5 ની નવી ગાઈડલાઈન્સનું થઈ શકે છે એલાન, મળી શકે છે આ ખાસ છૂટ.

Unlock-5 ની નવી ગાઈડલાઈન્સનું થઈ શકે છે એલાન, મળી શકે છે આ ખાસ છૂટ.

September 28, 2020
કરો રસોડામાં રહેલી આ 2 વસ્તુનું સેવન, આજીવન રહશે એકદમ સ્વસ્થ બચી જશો વાઇરલ બીમારીઓથી…બંધ નાક, ગળાની ખરાશ અને સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો…

કરો રસોડામાં રહેલી આ 2 વસ્તુનું સેવન, આજીવન રહશે એકદમ સ્વસ્થ બચી જશો વાઇરલ બીમારીઓથી…બંધ નાક, ગળાની ખરાશ અને સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો…

October 16, 2022
આ સાત વાતને હંમેશા જ અંગત રાખો,  નહિ તો લોકો ઉઠાવશે ફાયદાઓ,  જાણો કઈ છે આ 7 વાત.

આ સાત વાતને હંમેશા જ અંગત રાખો, નહિ તો લોકો ઉઠાવશે ફાયદાઓ, જાણો કઈ છે આ 7 વાત.

December 13, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.