Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

Social Gujarati by Social Gujarati
September 18, 2021
Reading Time: 1 min read
0
આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

ગરુડ પુરાણમાં વ્યક્તિ માટે એવી તમામ વાત જણાવવામાં આવી છે, જેનાથી તમે તમારું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકો છો. સનાતન ધર્મમાં ઘણા વેદ અને પુરાણોનો ઉલ્લેખ છે. આ વેદો અને પુરાણોમાં લખેલી બધી વાતો માનવ કલ્યાણ માટે કહેવામાં આવી છે. ગરુડ પુરાણને પણ મહાપુરાણની સંજ્ઞા આપવામાં આવી છે. એવી માન્યતા છે કે, તેમાં કહેલી દરેક વાતો સ્વયં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડને કહી છે. તે વાતોનું વિસ્તાર પૂર્વક વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

ઘણા લોકોનું માનવું છે કે, “ગરુડ પુરાણમાં ફક્ત સ્વર્ગ, નર્ક અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે કહેલું છે” પરંતુ એવું નથી. ગરુડ પુરાણમાં એવુ ઘણું કહેવામાં આવ્યું છે કે, જે બધી વાતો લોકોને જીવન જીવવાના ગુણ અને મુલ્યો જણાવે છે. અહીતો જીવનમાં સફળ થવું હોય તો જાણી લો આ 5 વાત. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) ગરુડ પુરાણમાં વ્યક્તિને સ્વસ્છ રહેવાની સલાહ આપવામાં આવી છે. કેમ કે સ્વચ્છતા ન રાખવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં આર્થિક સંકટ આવે છે. જો આ કથનને વૈજ્ઞાનીક રીતે જોઈએ તો પણ સાચી વાત છે. કારણ કે, ગંદી જગ્યા કે ગંદા વાતાવરણમાં રહેવાથી વ્યક્તિને બીમારીઓ ઘેરી લે છે.

બીમાર વ્યક્તિ કોઈ પણ કામ સારી રીતે નથી કરી શકતી. કામ બરાબર નહિ થાય તો સફળતા પણ નહિ મળે અને બીમારી માટે દવાઓનો પણ ખર્ચ થાય છે. આમ આર્થિક નુકશાન થાય છે. માટે જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલા તો આપણે રહેતા હોઈએ ત્યાં અને કામ કરતા હોઈએ એ જગ્યા સ્વચ્છ હોવી ખુબ જ જરૂરી છે.

2 ) આ સિવાય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે, તમારાથી ઈર્ષા કરવા વાળા લોકોથી દુર રહેવું અને સતર્ક રહેવું જોઈએ. આવા લોકો તમારી સફળતામાં બાધા ઉત્પન્ન કરી શકે છે. ઘણી વખત ઈર્ષા કરવા વળા મિત્રો પણ હોઈ શકે છે માટે સંયમની સાથે વ્યવહાર કરો અને હંમેશા સતર્ક રહો. એક વાત યાદ રાખો કે ઈર્ષા કરવી પણ નહિ અને કોઈની ઈર્ષાથી દુર પણ રહેવું જોઈએ.

3 ) સફળતાનું ત્રીજું સુત્ર છે અભ્યાસ. જો તમે કોઈ વસ્તુને પામવા માંગો છો તો સકારાત્મક દ્રષ્ટીકોણ રાખવો પડે. કોઈ પણ વ્યક્તિ મહેનત અને લગનથી કંઈ પણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, તો એ પોતાના ખરાબ ભાગ્યને પણ સારા ભાગ્યમાં બદલી શકે છે. એવી સ્થિતિમાં વ્યક્તિએ નિરંતર એ વસ્તૂનો અભ્યાસ કરવો જોઈએ. જેનાથી નિપુર્ણતા આવે છે અને આ નિપુર્ણતા જ તમને સફળતા અપાવે છે. અભ્યાસ દ્વારા તમે કોઈ પણ કાર્યને સફળતા પૂર્વક પાર પાડી શકો છો.

4 ) ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિએ સુપાચ્ય અને સંતુલીત ભોજન કરવું જોઈએ. એવું એટલા માટે કે ભોજન જ શરીરને ઉર્જા આપે છે અને ભોજન જ બીમારીઓનું કારણ પણ છે.

જો તમે સંયમીત રીતે ભોજન નહી કરો તો બીમારીઓ તમને ઘેરી લેશે અને આ બીમારીઓ તમારી સફળતામાં બાધા બનશે. આથી સફળ થવું છે તો પોતાને સ્વસ્થ રાખો અને સયંમિત ભોજન કરો. ખરાબ આહાર લેવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે અને બીમારી તમને ઘેરી લે છે.

5 ) ધર્મ વ્યક્તિને સંયમીત જીવન જીવતા શીખવે છે. જો તમારે સફળ થવુ હોય અને ખુબ સમ્માન કમાવવું હોય તો તમારે હંમેશા ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. ધર્મનું અપમાન કરવા વાળા લોકોને જીવનમાં અસફળતા પ્રાપ્ત કરવી પડતી હોય છે. આમ તમે આ વાતોનું અનુસરણ કરીને પોતાના જીવનને સફળ બનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: GARUD PURANhow to become successfulkey of successkey of success as per garudpuranmeal as per garud purantrick of success as per garudpuran
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ચાણક્ય અનુસાર દુનિયાના આ 5 વ્યક્તિઓનું ભૂલથી પણ અપમાન ન કરતા, હોય છે તમારા પિતા સમાન. તમારી સામે હોવા છતાં તમને નથી હોતી ખબર…

ચાણક્ય અનુસાર દુનિયાના આ 5 વ્યક્તિઓનું ભૂલથી પણ અપમાન ન કરતા, હોય છે તમારા પિતા સમાન. તમારી સામે હોવા છતાં તમને નથી હોતી ખબર...

જાણી લો ચાણક્યની આ 4 વેપારનીતિ, વધી જશે તમારો વેપાર અને પૈસા. ધંધામાં આજીવન નહિ આવે આર્થિક ખોટ કે મંદી….

જાણી લો ચાણક્યની આ 4 વેપારનીતિ, વધી જશે તમારો વેપાર અને પૈસા. ધંધામાં આજીવન નહિ આવે આર્થિક ખોટ કે મંદી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગ્રામીણ વિસ્તારમાં મફત મળતી આ શાકભાજીનું સેવન માથાથી લઈ પગ સુધીની ભલભલી બીમારી ઓને ઉખાડી ફેંકશે

ગ્રામીણ વિસ્તારમાં મફત મળતી આ શાકભાજીનું સેવન માથાથી લઈ પગ સુધીની ભલભલી બીમારી ઓને ઉખાડી ફેંકશે

October 8, 2022
નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

April 13, 2021
જીમ અને ડાયટ કરવા છતાં નથી ઘટતું વજન અને ચરબી, તો રહી જાય છે આ 9 ખામીઓ… જાણો જલ્દી પાતળું શું કરવું જોઈએ…

જીમ અને ડાયટ કરવા છતાં નથી ઘટતું વજન અને ચરબી, તો રહી જાય છે આ 9 ખામીઓ… જાણો જલ્દી પાતળું શું કરવું જોઈએ…

May 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.