Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ડાયાબિટીસના દર્દી માટે આ કાચા ફળનું સેવન છે અમૃત સમાન, પેટ પાચનના રોગો ભગાડી વગર દવાએ બ્લડ શુગર રાખશે કંટ્રોલ…

Social Gujarati by Social Gujarati
April 3, 2023
Reading Time: 1 min read
0
ડાયાબિટીસના દર્દી માટે આ કાચા ફળનું સેવન છે અમૃત સમાન, પેટ પાચનના રોગો ભગાડી વગર દવાએ બ્લડ શુગર રાખશે કંટ્રોલ…

મિત્રો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાણીપીણીમાં સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. કેળું એક એવું ફળ છે જે પોતાના ગુણોના કારણે એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે. તેનો સ્વાદ પણ એટલો સરસ હોય છે કે આ ઘણા બધા લોકોનું પસંદગીનું ફળ છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પાકા કેળામાં આમ તો ગુણોનો ભંડાર હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે પાકું કેળું નુકશાનદાયક હોય છે. પાકું કેળું ખાવાથી બ્લડ સુગર લેવલ હાઈ થઈ જાય છે. આવી સ્થિતિમાં શુગરના દર્દીઓ કેળાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કાચું કેળું શુગર વધારવાની જગ્યાએ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ કાચું કેળું નિશ્ચિત થઈને ખાઈ શકે છે.કાચા કેળામાં ઘણા બધા પ્રમાણમાં સ્ટાર્ચ રહેતો હોય છે. તેમજ જ્યારે કેળું પાકી જાય છે તો સ્ટાર્ચ સુગર (ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુકટોજ) માં બદલાઈ જાય છે. હેલ્થ લાઈન પ્રમાણે કાચું કેળું અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તો આવો જાણીએ તેનાથી સ્વાસ્થ્યને થતા ફાયદા.

કાચું કેળું ખાવાના ફાયદા:-

1) લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ:- પાકા કેળાની જેમ જ કાચા કેળામાં પુષ્કળ પ્રમાણ માં પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેમાં વધુ પ્રમાણ માં ફાઇબર, પોટેશિયમ, વિટામિન, મેગ્નેશિયમ, કોપર ઉપલબ્ધ હોય છે. વધારે ભૂખ લાગી હોય તો કાચું કેળું ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો,કારણ કે તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેની સાથે જ જો કોઈ સ્થૂળતાથી પરેશાન હોય તો કાચું કેળું ખાવું ફાયદાકારક બની શકે છે.

2) પાચન માં સુધારો કરે:- કાચા કેળામાં હાજર ન્યુટ્રીયંટ માં પ્રિબાયોટિક ઇફેક્ટ પણ હોય છે. તેના સેવનથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવા અને તેને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેની સાથે જ કાચા કેળા ખાવાથી શોર્ટ ચેઈન ફેટી એસિડનું ઉત્પાદન વધારી શકાય છે. જે પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. કાચા કેળા ખાવાથી કબજિયાતની ફરિયાદ પણ દૂર કરવામાં મદદ મળે છે. 3) કાચા કેળા બ્લડ સુગરને કરે નિયંત્રિત:- બ્લડ સુગરનું હાઇ થવું કોઈના માટે પણ ચિંતા નું કારણ બની શકે છે. એક સમય બાદ તેનો ઉપચાર થવો પણ મુશ્કેલ થઈ જાય છે. આ ટાઈપ 2 ડાયાબિટીસમાં પણ ફેરવાઈ શકે છે અને અન્ય શારીરિક સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે.

કાચા કેળામાં પેકટીન અને રેસીસ્ટેન્ટ સ્ટાર્ચ બંને હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિશેષ રૂપે જમ્યા બાદ જો કાચું કેળું ખાવામાં આવે તો આ બ્લડ સુગરને વધતા રોકી શકે છે. કાચા કેળામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Blood sugar controlDigestionGreen Banana BenefitsGreen bananasobesity
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રસોડામાં રહેલી આ સફેદ વસ્તુનો વધુ ઉપયોગ શરીર માટે છે ઝેર સમાન, વધુ ખાવાથી સાબિત થશે જીવલેણ… હકીકત જાણીને ચોંકી જશો…

રસોડામાં રહેલી આ સફેદ વસ્તુનો વધુ ઉપયોગ શરીર માટે છે ઝેર સમાન, વધુ ખાવાથી સાબિત થશે જીવલેણ... હકીકત જાણીને ચોંકી જશો...

જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર… 99% લોકો સાચી હકીકતથી છે અજાણ…

જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર... 99% લોકો સાચી હકીકતથી છે અજાણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બસ આટલું  કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

March 27, 2018
કબજિયાતનો 100% અસરકારક દેશી ઈલાજ, આ દાણા જિંદગીમાં નહિ થવા દે કબજિયાત, જાણી લો ઉપયોગ કરવાની રીત….

કબજિયાતનો 100% અસરકારક દેશી ઈલાજ, આ દાણા જિંદગીમાં નહિ થવા દે કબજિયાત, જાણી લો ઉપયોગ કરવાની રીત….

December 20, 2022
90% લોકો ખોટી રીતે દુધની કોથળી તોડી રહ્યા છે,  કરી રહ્યા છો ખુદનું જ ગંભીર નુકશાન.

બધો કચરો જ્વાળામુખીમાં નાખીને નષ્ટ કરી શકાય ? જાણો શું આવે તેનું પરિણામ.

November 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.