Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

નાની ઉંમરે ગઠીયાનો રોગ થાય તો આ ઝેર જેવી વસ્તુથી આજે જ થઈ જાવ દુર, વા, સાંધાના દુખાવા દુર રહેશે જિંદગીભર શરીરમાં નહિ થાય ગઠીયા રોગ…

Social Gujarati by Social Gujarati
August 25, 2022
Reading Time: 1 min read
0
નાની ઉંમરે ગઠીયાનો રોગ થાય તો આ ઝેર જેવી વસ્તુથી આજે જ થઈ જાવ દુર, વા, સાંધાના દુખાવા દુર રહેશે જિંદગીભર શરીરમાં નહિ થાય ગઠીયા રોગ…

આજની ખાણીપીણી અને જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેમાં એક વધતી ઉંમરની સાથે ઘૂંટણોમાં દુખાવો થવો તે હવે સામાન્ય બની ગયું છે. ગઠિયો વા પણ એક એવી જ સમસ્યા છે. ગઠિયો, વા એક કોમન પ્રકારનો સંધિવા છે. જે સાંધા અને પગના અંગૂઠાને પ્રભાવિત કરે છે. તેના કારણે ઉઠવા, બેસવા અને ચાલવામાં ઘણી તકલીફ પડે છે. કેટલીક વાર ગઠીયા, વા ના દુખાવાના લક્ષણ નજર નથી આવતા. તો કેટલાક લોકોને તેના લક્ષણો જોવા મળે છે. ગઠિયો, વા થવાથી ઘૂંટણોમાં દુખાવો, સોજો અને લાલાશ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે, જે ગઠીયા વાની સમસ્યાને વધારી શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે એવી કંઈ વસ્તુઓ છે જેનું સેવન કરતાં બચવું જોઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ગઠીયા, વા ના દુખાવાને વધારે છે આ વસ્તુઓ : શરીરમાં યુરિક એસિડની માત્રા વધુ હોવાના કારણે ગઠિયો વા ની સમસ્યા થાય છે. યુરિક એસિડ ત્યારે બને છે જ્યારે શરીરમાં પ્યુરીનને તોડે છે, આ શરીરમાં અને કેટલાક ખાદ્ય પદાર્થોમાં કુદરતી રૂપે ઉપલબ્ધ થતું એક રસાયણ હોય છે. શરીરમાં યુરિક એસિડ તૂટીને યુરીનના રસ્તે બહાર નીકળી જાય છે. જ્યારે આ શરીરમાંથી યોગ્ય રીતે બહાર ન નીકળી શકે ત્યારે વધારે યુરિક એસિડ સાંધામાં સોયના આકારના ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે. જેનાથી ગઠિયા વાની સમસ્યા થવા લાગે છે.

એવી ઘણી વસ્તુઓ છે જે ગઠીયાના દુખાવાને વધારે વધારી શકે છે. એવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા એવી કઈ વસ્તુઓ છે, જેથી ગઠીયાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે તે જાણવું અતિ જરૂરી છે

માંસ અને સીફૂડ : હાઈ પ્યુરીન યુક્ત વસ્તુઓ શરીરમાં યુરિક એસિડના લેવલને વધારે છે, જેનાથી ગઠિયાનો દુખાવો વધવાનું જોખમ ઘણું વધી જાય છે. હાઈ પ્યુરીન યુક્ત વસ્તુઓમાં સામેલ છે, તેમાં લાલ માંસ, જેમ કે બીફ, લેમ્બ અને ડુક્કરનું માંસ, અંગ માંસ જેમ કે યકૃત અને કિડની, કેટલાક સીફૂડ જેમ કે ટુના, ટ્રાઉટ, સાર્જિન અને એન્ચોવી.

જો કે દરેક પ્યુરીન યુક્ત વસ્તુઓ તમારા યુરિક એસિડના લેવલને કે ગઠિયા અને વા ના જોખમને નથી વધારતી. વટાણા, બિન્સ, દાળ શતાવરી પાલક અને મશરૂમ જેવા શાકભાજીમાં પ્યુરીન ભરપૂર પ્રમાણમાં હોય છે, પરંતુ જ્યારે આને ઓછી માત્રામાં ખાવામાં આવે તો ગઠિયાની સમસ્યા નથી થતી.

આલ્કોહોલ-બીયર :  આલ્કોહોલ અને વાઈન લોહીમાં યુરિક એસિડના લેવલને વધારે છે તમે જેટલી વધુ માત્રામાં દારૂનું સેવન કરો છો, ગઠીયાની સમસ્યાનું જોખમ તેટલું જ વધે છે. જાણવા મળ્યું છે કે, જો તમે ઓછી માત્રામાં દારૂનું સેવન કરો છો તો પણ તેનાથી પુરુષોમાં ગઠિયાની સમસ્યા વધવાનું જોખમ વધારે રહે છે. દારૂનું સેવન બિલકુલ પણ ન કરતા લોકોની તુલનામાં જે પુરુષો 24 કલાક બે ડ્રીંક્સ પીવે છે તેમનામાં ગઠિયાનું જોખમ 36 ટકા વધુ હોય છે. એવામાં દારૂનું સેવન ન કરવાથી કે ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવાથી ગઠીયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

હાઈ બીએમઆઈ લેવલ  : હાઈ બીએમઆઈ લેવલ અને યુરિક એસિડ વચ્ચે એક લિંક હોય છે, જે લોકો ઓવર વેટ કે સ્થૂળતાથી પીડિત હોય છે તેમનામાં ગઠિયો વા થવાની આશંકા વધારે હોય છે. એવામાં વજન ઘટાડવા માટે યુરિક એસિડ લેવલને ઓછું કરી શકાય છે, સાથે જ તમે ભવિષ્યમાં થતા ગઠીયાની સમસ્યાથી પણ બચી શકો છો.

આ વસ્તુઓથી વધી શકે છે ગઠીયાવાની સમસ્યા : કેટલાક વિશેષ પ્રકારના ફૂડ, ડ્રીંક્સ અને જીવનશૈલી ગઠીયાની સમસ્યાને ટ્રિગર કરી શકે છે.

સ્ટ્રેસ : સંશોધકોનું કહેવું છે કે, સ્ટ્રેસના કારણે લોહીમાં યુરિક એસિડનું લેવલ ઘણું વધી શકે છે, જેનાથી ગઠીયાની સમસ્યા થવા લાગે છે. તો જો તમે ગઠીયાના દુખાવાથી બચવા ઇચ્છતા હોવ તો સ્ટ્રેસથી દૂર રહેવું.

એસ્પિરિન : એસ્પિરિનનો લો ડોઝ લેવાથી લોહીમાં યુરિક એસિડ લેવલ વધવા લાગે છે જેનાથી ગઠિયાનું જોખમ બે ઘણું વધી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે એસ્પિરિનનો ઘણો ઓછો ડોઝ લીધા બાદ બે દિવસ પછી દર્દીમાં ગઠીયાની સમસ્યાનું જોખમ ઘણું વધી ગયું. પરંતુ એસ્પિરિનનો ઉપયોગ હૃદય સંબંધિત બીમારીઓ માટે કરવામાં આવે છે. જો તમે હૃદય રોગના કારણે એસ્પિરિનનું સેવન કરો છો તો ગઠીયાની સમસ્યાથી બચવા માટે તેનું સેવન બંધ ન કરવું. પરંતુ એવી વસ્તુઓ વિશે તપાસ કરવી જે ગઠીયાની સમસ્યા વધવા માટે જવાબદાર હોય જેમ કે દારૂ અને લાલ માસ.

ડીહાઇડ્રેશન : ડીહાઇડ્રેશનના કારણે ખૂબ જ ઓછી માત્રામાં યુરિન શરીરમાંથી બહાર નીકળી શકે છે. જેનાથી શરીરમાં યુરિક એસિડ વધારે વધી જાય છે. એવામાં ગાંઠિયાનું જોખમ ઓછું કરવું જરૂરી છે. તેના માટે તમે વધુમાં વધુ પાણી પીવો.

તાપમાનમાં બદલાવ : ઋતુ નો પણ ગઠીયાવાની સમસ્યા પર ઘણો પ્રભાવ પડે છે.ઊંચા તાપમાન અને વધુ  ભેજને કારણે સંધિવાની સમસ્યાનું જોખમ પણ વધારે વધી જાય છે. ઉચ્ચ ભેજ પણ ગઠીયા વા નું જોખમ વધારી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ArthritisArthritis paingout painJoint painUric acid
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
હવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ… જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત….

હવે FASTag ની ઝંઝટથી પણ મળશે કાયમી છુટકારો, નંબર પ્લેટથી જ આવી રીતે ભરાય જશે ટોલ ટેક્સ... જાણો આખો પ્લાન અને ટોલ કપાવાની રીત....

હવે નાની નાની કંપનીઓ રોકાણકારોને કરી દે છે માલામાલ, ફક્ત 3 મહિનામાં 80% ઉપર આવ્યો આ શેર… હવે મળશે 1000% નું ડિવિડન્ડ….

હવે નાની નાની કંપનીઓ રોકાણકારોને કરી દે છે માલામાલ, ફક્ત 3 મહિનામાં 80% ઉપર આવ્યો આ શેર... હવે મળશે 1000% નું ડિવિડન્ડ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળાની રાતે સ્વેટર કે મોજા પહેરીને સુવાથી શરીરને થાય છે આવા ભયંકર નુકશાન, મોટાભાગના લોકો નથી જાણતા અને કરે આવી ભૂલો…

શિયાળાની રાતે સ્વેટર કે મોજા પહેરીને સુવાથી શરીરને થાય છે આવા ભયંકર નુકશાન, મોટાભાગના લોકો નથી જાણતા અને કરે આવી ભૂલો…

January 4, 2023
એકવાર અજમાવો આ જાપાની ટેકનિક, બની જશો એકદમ પાતળા અને ફિટ… શરીરની અંદરનો કચરો બહાર કરી પેટને કરી દેશે સાફ અને સ્વસ્થ..

એકવાર અજમાવો આ જાપાની ટેકનિક, બની જશો એકદમ પાતળા અને ફિટ… શરીરની અંદરનો કચરો બહાર કરી પેટને કરી દેશે સાફ અને સ્વસ્થ..

January 2, 2023
ત્વચા તડકામાં પણ કાળી નહિ પડે માટે બનાવો આ વસ્તુ ઘરે અને કરો તેનું સેવન…. જાણો તે વસ્તુની રેસીપી…

ત્વચા તડકામાં પણ કાળી નહિ પડે માટે બનાવો આ વસ્તુ ઘરે અને કરો તેનું સેવન…. જાણો તે વસ્તુની રેસીપી…

May 6, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.