દાંતમાં આવા દાગ કે સંકેતો દેખાત તો થઇ જજો સાવધાન, નહિ તો જલ્દી આવી જશે હાર્ટએટેક… જાણો આજીવન હૃદયને સ્વસ્થ રાખવાની સરળ ટીપ્સ….

મિત્રો આજની ખાણી પીણી, રહેણીકરણી અને જીવન શૈલીના લીધે અનેક પ્રકારની બીમારીઓ મોટાભાગના લોકોને ઘેરી વળે છે. આવી બીમારીઓમાં એક હૃદયની બીમારી છે જે અત્યંત ખતરનાક છે. ક્યારેક આ જીવલેણ પણ બની શકે છે. દુનિયામાં હૃદયની બીમારીના કારણે સૌથી વધારે લોકો મૃત્યુ પામે છે. લગભગ નવ મિલિયન લોકો દર વર્ષે કોરોનરી હાર્ટ ડીસીઝ ના કારણે મૃત્યુ પામે છે. આયુર્વેદિક ડોક્ટરે પાંચ પ્રકારની ટીપ્સ જણાવી છે જે 45 વર્ષ ની ઉંમર બાદ પણ તમારા હૃદયને એકદમ હેલ્ધી રાખશે.

45 વર્ષની ઉંમરમાં ડોક્ટરની હાર્ટ ટીપ્સ:- આયુર્વેદમાં હૃદયને ‘સધ્ય: પ્રાણહર મર્મ’ કહેવામાં આવે છે જ્યાં ઓજસ ( પ્રાણ શક્તિ) નિવાસ કરે છે. તેથી આયુર્વેદિક ડોક્ટરે સ્વસ્થ હૃદય માટે પાંચ જરૂરી ટિપ્સ જણાવી છે જે 45 વર્ષની ઉંમર બાદ તમારે જરૂરથી અપનાવવી જોઈએ. કારણકે આ ઉંમરમાં હૃદયને બીમાર થવાનું જોખમ ઘણું વધારે રહે છે.હાર્ટ એટેક અને દાંતનો સંબંધ:- આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યું છે કે અનેક શોધોમાં મોઢાની ગંદકી અને હૃદયની બીમારીની વચ્ચે ઘેરો સંબંધ જોયો છે. ગંદા દાંત અને પેઢામાં સોજા ની સાથે હૃદયની નસો બંધ થવાની સમસ્યા થઈ શકે છે. જેને હાર્ટ એટેક જેવી હૃદયની બીમારીનું પહેલું લક્ષણ પણ માની શકાય છે, જે ઘણા મહિના પહેલા દેખાઈ આવે છે. તેથી ઓઇલ પુલિંગ એટલે કે  તેલના કોગળા અને હુંફાળા ગરમ પાણીથી કોગળા કરવાથી ઓરલ હેલ્થ સારી રહી શકે છે.

45 વર્ષ બાદ આ તેલમાં બનાવો ભોજન:- હૃદયને બીમારીઓથી બચાવવા માટે કૈનોલા પાલ્મ અને સનફ્લાવર તેલમાં જમવાનું બનાવો. કારણ કે આ હાઈ પ્રોસેસ્ડ અને અનસ્ટેબલ ઓઇલ હોય છે, જે હૃદયમાં ઇન્ફ્લામેશન વધારે છે. ભોજન બનાવવા માટે હેલ્ધી ફેટ વાળું ઓલિવ ઓઈલ, ઘી અને તલના તેલનો ઉપયોગ કરો.હૃદય માટે ફાયદાકારક મીઠું મસાલા અને ફૂડ:-

1) સ્વાસ્થ્યવર્ધક હૃદય માટે ભોજન:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ખાટા ખાદ્ય પદાર્થો હૃદયને સુરક્ષિત રાખવા વાળા હોય છે વિશેષ રૂપે આમળા અને ચેરીમાં ખૂબ જ એન્ટી ઓક્સિડેન્ટ હોય છે.

2) ફાયદાકારક મસાલા:- ઋતુ પ્રમાણે ડાયટમાં લસણ, ધાણા, ખજૂર અને કિસમિસનું સેવન કરવું જોઈએ.

3) કેવું મીઠું ખાવું:- આયુર્વેદિક ડોક્ટર સિંધવ મીઠું ને હૃદય માટે સારું જણાવે છે. તમારે પ્રોસેસ્ડ કરેલા નમકીન ફૂડ નું સેવન ન કરવું જોઈએ.5) બીપી સુગર અને કોલેસ્ટ્રોલ:- હાઈ બીપી, હાઈ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ વધવું એ હૃદય માટે ખૂબ જ ખતરનાક હોય છે. તેથી તમારે હંમેશા તેની પર નજર રાખવી જોઈએ. કારણકે હૃદયની બીમારી થવા પર હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે.

6) દરરોજ 30 મિનિટ ચાલો:- દરરોજ સરેરાશ 30 મિનિટ ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ 40 ટકા ઓછું થઈ શકે છે. વોકિંગ કરવાથી વજન, કોલેસ્ટ્રોલ અને બીપી લેવલને નિયંત્રણ માં રાખી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment