Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આવું અદ્દભુત હશે ભારતનું નવું સંસદ ભવન, પીએમ મોદી તેના ભાષણમાં કહી ખાસ તેની ખાસ વાતો….

Social Gujarati by Social Gujarati
December 10, 2020
Reading Time: 1 min read
0
આવું અદ્દભુત હશે ભારતનું નવું સંસદ ભવન, પીએમ મોદી તેના ભાષણમાં કહી ખાસ તેની ખાસ વાતો….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં નવા સંસદ ભવનના નિર્માણની વાત કહી છે. જે તેમના ભાષણ પરથી જાણી શકાય છે. શું તમે આ અંગે વધુ જાણવા માંગો છો તો આ લેખને એકવાર જરૂરથી વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂમિ પૂજન કરવાની સાથે નવા સંસદ ભવન આધારશીલા મૂકી દીધી છે. ચાર માળના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ સુધીમાં બની જાય તેવી સંભાવના છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિ પૂજનનો કાર્યક્રમ આરંભ થયો હતો. અને પૂર્ણ થઈ ગયા પછી શુભ મુર્હુર્તમાં પ્રધાનમંત્રીએ પરંપરાગત વિધિવિધાન સાથે આધારશીલા મૂકી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિભિન્ન રાજનેતિક દળના નેતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહીત ઘણા કેન્દ્રીય મંત્રી મોટી સંખ્યામાં સાંસદ અને ઘણા દેશના રાજદૂત આ ઐતિહાસિક અવસરના ભાગીદાર બન્યા હતા.

પ્રધાનમંત્રી મોદીના ભાષણની વાતો : આઝાદી સમયે કેવી રીતે એક લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપે ભારતના અસ્તિત્વ પર શંકા કરવામાં આવી રહી હતી. અશિક્ષા, ગરીબી, સામાજિક વિવિધતા સહીત ઘણા તર્કો સાથે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ભારતમાં લોકતંત્ર અસફળ થઈ જશે.

આપણે ગર્વથી કહી શકીએ છીએ કે, આપણા દેશે માત્ર તે બધી આશંકાઓને ગલત સાબિત કરી છે પરંતુ 21 મી સદીની દુનિયામાં ભારતને લોકતાંત્રિક તાકાતના રૂપે આગળ વધતા જોઈ રહી છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું છે કે, ભારત માટે લોકતંત્ર જીવન મૂલ્ય છે. જીવન પદ્ધતિ છે, રાષ્ટ્ર જીવનની આત્મા છે. ભારતનું લોકતંત્ર સદીયોના અનુભવથી વિકસિત વ્યવસ્થા છે. ભારત માટે લોકતંત્રમાં જીવન મંત્ર પણ છે, જીવન તત્વ પણ છે, સાથે વ્યવસ્થાનો તંત્ર પણ છે.જુના સંસદ ભવને સ્વતંત્રતા પછી ભારતને દિશા આપી છે, તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સબુત છે, જુના ભવનમાં દેશની આવશ્યકતાઓની પુરતી માટે કામ થયું, તો નવા ભવનમાં 21 મી સદીના ભારતની આશંકાઓ પૂરી કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું  કે, વર્ષોથી નવા સંસદ ભવનની જરૂરત અનુભવી છે. આવા સમયે આપણા બધાનું એ કર્તવ્ય છે કે, 21 મી સદીના ભારતને નવું સંસદ ભવન મળે. આ કડીમાં તેનો શુભારંભ છે.

આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, સંસદના શક્તિશાળી ઈતિહાસની સાથે યર્થાથને સ્વીકારવો એટલો જ આવશ્યક છે આ ઈમારત લગભગ 100 વર્ષની થઈ રહી છે. પાછલા દિવસોમાં તેને જરૂરત અનુસાર અપગ્રેડ કરી છે. ઘણા નવા સુધારા પછી આ ભવન હવે વિશ્રામ માંગી રહ્યું છે. આપણા વર્તમાન સંસદ ભવને આઝાદીના આંદોલન અને ત્યાર બાદ સ્વતંત્ર ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આઝાદ ભારતની પહેલી સરકારનું ગઠન પણ અહીં જ થયું અને પહેલી સંસદ પણ અહીં બેઠી હતી.

પોતાના જીવનમાં એ ક્ષણ ક્યારેય નથી ભૂલી શકતો જ્યારે 2014 માં પહેલી વખત એક સાંસદના રૂપે મને પહેલી વખત આવવાનો અવસર મળ્યો હતો. ત્યારે લોકતંત્રના આ મંદિરમાં પગ મુકતા પહેલા મે માથું નમાવીને લોકતંત્રના આ મંદિરને નમન કર્યું હતું.આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, આપણે ભારતના લોકો મળીને પોતાના નવા ભવનને બનાવીશું અને એનાથી સુનાદ્ર બીજું શું હશે, એનાથી પવિત્ર શું હશે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પુરા કરશે. તે અવસરની સાક્ષાત પ્રેરણા આપણી નવી સાંસદ ઈમારત બને.

આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં મિલના પથ્થર સમાન છે. ભારતમાં લોકતંત્ર, હંમેશા ગર્વની સાથે મતભેદોને દુર કરવાનું માધ્યમ રહ્યું છે. ચર્ચા  માટે હંમેશા જગ્યા હોય પરંતુ અલગ ક્યારેય ન થાય. આ જ લક્ષને લઈને આપણું લોકતંત્ર આગળ વધ્યું છે.

મોદીજીએ કહ્યું કે, નીતિઓમાં અંતર હોય શકે છે. ભિન્નતા હોય શકે છે, પણ આપણે જનતાની સેવા માટે છીએ. આ અંતિમ લક્ષ્યમાં કોઈ મતભેદ હોય શકે નહિ. વાદ-સંવાદ સંસદની ભીતર હોય અથવા સંસદની બહાર. રાષ્ટ્ર સેવાનો સંકલ્પ, રાષ્ટ્રહિત માટે સમર્પણ સતત છલકાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AMIT SHAHBasementDemocratic nationFour floorsmentionedOm BirlaParliament HousePM MODIRajnath SinghSpecial features
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
મુકેશ અંબાણી બની ગયા દાદા, વહુ શ્લોકા મહેતા એ આપ્યો દીકરાને જન્મ ! જુઓ તેના ફોટા કેવો દેખાય છે…

મુકેશ અંબાણી બની ગયા દાદા, વહુ શ્લોકા મહેતા એ આપ્યો દીકરાને જન્મ ! જુઓ તેના ફોટા કેવો દેખાય છે...

કોરોના વેક્સીન લગાડ્યા પછી થાય છે એલર્જી ! સામે આવ્યા આવા લક્ષણો, જાણો શું થાય છે…..

કોરોના વેક્સીન લગાડ્યા પછી થાય છે એલર્જી ! સામે આવ્યા આવા લક્ષણો, જાણો શું થાય છે.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો…

સામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો…

October 7, 2021
આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક,   જાણો ડોકટરે શું કહ્યું આ બાળક વિશે?

આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક, જાણો ડોકટરે શું કહ્યું આ બાળક વિશે?

September 16, 2019
આ 3 મહિનામાં પ્રેગ્નેન્સી ધારણ કરવી મહિલાઓ માટે છે જોખમી, જાણો આ માહિતી અને મહિના વિશે… નહિ તો આવશે ગંભીર પરિણામ…

આ 3 મહિનામાં પ્રેગ્નેન્સી ધારણ કરવી મહિલાઓ માટે છે જોખમી, જાણો આ માહિતી અને મહિના વિશે… નહિ તો આવશે ગંભીર પરિણામ…

July 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.