Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

Social Gujarati by Social Gujarati
December 28, 2023
Reading Time: 1 min read
0
લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળે છે. લીલી શાકભાજીમાં સૌથી સ્વાદિષ્ટ ગણાતી શાકભાજી જો કોઈ છે તો તે છે વટાણા. તેના પ્લાન્ટ બીજ પ્રોટીનના રૂપમાં સૌથી ઊંચું સ્થાન મળ્યું છે. પરંતુ તેનું સેવન કરવાના અમુક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે, જે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

લીલા વટાણા એ શાકભાજીમાં આવે છે જેનું સેવન સૌથી વધુ ભારતમાં કરવામાં આવે છે. લીલા વટાણા લેગ્યુમીનોસી પરિવારથી સંબંધ રાખે છે. તે પરિવારમાં દાળ, બિન્સ, મગફળી અને ચણા પણ આવે છે. લીલા વટાણાની અંદર ફાઇબર, પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન સી અને તેમાં કોલીન પેન્ટોથેનીક એસીડ રાઇબોફ્લેવિન જેવા યૌગિક પણ જોવા મળે છે. જે આ શાકભાજીઓમાં ખાસ જગ્યા પ્રાપ્ત કરે છે તેની સાથે જ તેમાં કાર્બ્સની પણ વધુ માત્રા હોય છે.

વટાણાની છાલને ઉતારવાના અમુક સમય પછી તેનો સ્વાદ અને પોષક તત્વોમાં પણ બદલાવ આવવા લાગે છે. તેથી આપણે જ્યારે વટાણાનું સેવન કરીએ ત્યારે તાજા વટાણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ બધા જ ગુણો સિવાય વટાણાનું વધુ સેવન કરવાથી ખૂબ જ ભયંકર સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે.

1) શરીરમાં વધુ થઈ શકે છે વિટામિન કે : વિટામીન કે ના આધારે હાડકા સ્વસ્થ રહે છે તેની સાથે જ તે કેન્સરથી બચાવવામાં પણ આપણી સહાય કરે છે. પરંતુ જો વધુ માત્રામાં વિટામિન કે શરીરમાં હોય તે આપણા લોહીને પાતળું કરે છે અને પ્લેટલેટ્સને પણ ઓછા કરે છે. તે સિવાય ઘા ભરવામાં અને ટિશ્યુને રિપેર કરવામાં બાધા ઉત્પન્ન કરી શકે છે અને જેમનું પેટ સંવેદનશીલ છે તથા પેટમાં ચાંદા પડી ગયા છે તથા લોહી જામવાની તકલીફ છે તેવા લોકોએ વટાણાનું સેવન કરવું જોઇએ નહીં, તેમના માટે તે નુકસાનદાયક બની શકે છે.

2) ઝાડાની તકલીફ થઈ શકે છે : લીલા વટાણાના સેવનથી ઝાડાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે, તે એટલા માટે થાય છે કારણ કે તેમાં પ્રોટીનની વધુ માત્રા જોવા મળે છે અને જો તમે લીલા વટાણાનુ સેવન બ્રાઉન રાઈસ અથવા સોયા સાથે કરો છો તો તેનાથી તમારા પેટની શક્તિ સારી રહે છે. જેનાથી વટાણાના દુષ્પ્રભાવને ઓછો કરી શકાય છે. તેની સાથે જ તમે વટાણાના આ પ્રભાવથી દૂર રહેવા માંગો છો તો ડબ્બામાં બંધ કરીને અથવા ફ્રિજમાં મુકેલા વટાણાનું સેવન કરવાથી દુર રહો, કારણ કે ઘણી વખત સ્વાદ સારો કરવા માટે તેમાં ભેળસેળ કરવામાં આવે છે જે આ પ્રકારની સમસ્યાઓને જન્મ આપે છે.

3) ગેસ ઉત્પન્ન કરે છે : લીલા વટાણાને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ડાયેટમાં ગણવામાં આવે છે. તેની સાથે જ તેમાં સુગરની માત્રા પણ વધુ હોય છે જેનાથી આસાનીથી આપણે બચી શકતા નથી, એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે વટાણાંનું વધુ પડતું સેવન કરીએ છીએ ત્યારે તે આસાનીથી પચતા નથી અને જેના કારણે પેટ ફૂલવું સોજો અને ગેસ જેવી સમસ્યા ઉભી થાય છે. એટલું જ નહીં તેને યોગ્ય રીતે બનાવવામાં ખામી રહી જાય છે તો પણ આપણને પેટની તકલીફો ઉભી થાય છે તેથી જ વટાણાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

4) વજન વધારી શકે : આમ તો લીલા વટાણાની અંદર કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવા માટે જાણીતા છે, પરંતુ તમને જણાવી દઈએ કે ફાઇબર તમારા મળ ત્યાગવાની ક્રિયાને આસાન બનાવે છે. પરંતુ લીલા વટાણામાં ઉપસ્થિત પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમારા વજન અને મેદસ્વીતા માં વધારો કરી શકે છે. એવામાં મોટાપાથી વધતા વજનની સમસ્યાથી દૂર રહેવા માટે તમારે લીલા વટાણાને બરાબર પકવીને તેનું સેવન કરવું જોઈએ અને તેને પકવતા પહેલા અમુક સમય માટે પલાળીને રાખવા જોઈએ.

5) સંધિવાની સમસ્યા થઈ શકે : લીલા વટાણામાં અલગ અલગ પ્રકારના વિટામિન જોવા મળે છે. જેમ કે પ્રોટીન, એમિનો એસિડ, ફાઈબર અને વિટામિન ડી જે હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જ્યારે લીલા વટાણાનું સેવન વધુ માત્રામાં કરવામાં આવે તો તેના કારણે સંધિવાની સમસ્યા ઊભી થઈ શકે છે જેનાથી સાંધામાં ભયંકર દુખાવો થાય છે અને આ જ સ્થિતિ આગળ જઈને આર્થરાઇટિસ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાનું વધુ પડતા સેવન કરવાથી યુરિક એસિડનો પ્રવાહ થવા લાગે છે. જેનાથી પેશાબ કિડની મૂત્રાશય દ્વારા બહાર નીકળવામાં અસમર્થ થઇ જાય છે અને આ જ સ્થિતિ દાળના વધુ પડતા સેવનથી પણ થાય છે. તેથી જ્યારે પણ તમે વટાણા નું સેવન કરો ત્યારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

લીલા વટાણાના એન્ટ્રી ન્યુટ્રિએન્ટ : વટાણાની અંદર ફાયટિક એસિડ અને લેક્ટિન્સ જેવા એન્ટી ન્યુટ્રીએંન્ટ જોવા મળે છે. તે શરીરમાં પોષક તત્વોને અવશોષિત કરવામાં બાધા ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમની ઉણપ ઉભી થાય છે. આ જ કારણે વ્યક્તિ કુપોષિત પણ થઈ શકે છે તેની સાથે જ આંતરડાના સારા બેક્ટેરિયાને પણ તે નુકસાન પહોંચાડી શકે છે. 

તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે તેને સારી રીતે ચડવા દો. ત્યારબાદ લીલા વટાણાનું સેવન કરતાં પહેલાં અમુક સમય સુધી પાણીમાં પલાળીને રાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: anti neurites of green peasgas and acidity due to green peasgreen peas causes these problemsincrease vitamin k due green peasside effects of green peasweight gain due to green peas
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રસોડામાં રહેલી આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કડકડતી ઠંડીમાં પણ શરીર રહેશે અંદરથી ગરમ… વજન, પાચન, ગેસ પેટ ફૂલવા જેવી સમસ્યાનો 100% ઈલાજ…

રસોડામાં રહેલી આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કડકડતી ઠંડીમાં પણ શરીર રહેશે અંદરથી ગરમ... વજન, પાચન, ગેસ પેટ ફૂલવા જેવી સમસ્યાનો 100% ઈલાજ...

અજમાવો આ 5 સરળ ઘરેલું ટીપ્સ, ગમે તેવા રફ અને ખરાબ વાળ બની જશે એકદમ સુંદર, કાળા, ઘાટા અને એકદમ શાયની…

અજમાવો આ 5 સરળ ઘરેલું ટીપ્સ, ગમે તેવા રફ અને ખરાબ વાળ બની જશે એકદમ સુંદર, કાળા, ઘાટા અને એકદમ શાયની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ટ્રેનમાં બેસતા પહેલા જાણી લો આ નિયમો ! જો તોડ્યા તો પડી જશે મોંઘુ. દંડ સાથે જેલમાં પણ જવું પડે.

ટ્રેનમાં બેસતા પહેલા જાણી લો આ નિયમો ! જો તોડ્યા તો પડી જશે મોંઘુ. દંડ સાથે જેલમાં પણ જવું પડે.

October 15, 2020
તમે પોતે જ ૩ મીનીટમાં તમારું ભવિષ્ય જાણી શકશો…આ જ્યોતિષ અંક દ્વારા, જાણો કેમ જાણી શકાય

તમે પોતે જ ૩ મીનીટમાં તમારું ભવિષ્ય જાણી શકશો…આ જ્યોતિષ અંક દ્વારા, જાણો કેમ જાણી શકાય

September 30, 2018
વાહનના ટાયરમાં સામાન્ય હવાના બદલે ભરો જો નાઈટ્રોજન એર.. તેના ફાયદાઓ વાંચો તમારી સુરક્ષા માટે…

વાહનના ટાયરમાં સામાન્ય હવાના બદલે ભરો જો નાઈટ્રોજન એર.. તેના ફાયદાઓ વાંચો તમારી સુરક્ષા માટે…

March 7, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.