Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ 6 બીમારી વાળા લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ આંબળા, નહિ તો થશે ફાયદાની બદલે આવા ગંભીર નુકસાનો…

Social Gujarati by Social Gujarati
December 7, 2023
Reading Time: 1 min read
0
આ 6 બીમારી વાળા લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ આંબળા, નહિ તો થશે ફાયદાની બદલે આવા ગંભીર નુકસાનો…

આંબળાએ શિયાળાનું સૌથી સ્વાસ્થ્ય વર્ધક ફળ માનવામાં આવે છે. તે વિટામીન સી થી ભરપુર છે. પણ આંબળા દરેક લોકોને અનુકુળ નથી આવતા. આથી અમુક લોકો જે અમુક બીમારીથી પીડાય છે તેમણે આંબળાનું સેવન ન કરવું જોઈએ. આંબળા એ સ્કીન અને વાળ માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આંબળામાં સંતરાથી 30 ગણું વધારે વિટામિન સી જોવા મળે છે અને તે ઘણા પ્રકારની ઋતુગત બીમારીઓથી દૂર રાખે છે. દરરોજ એક આંબળા ખાવાથી હ્રદયની તકલીફોથી બચી શકાય છે. તે સ્વાસ્થ્ય અને સ્કીન બંને માટે ફાયદાકારક હોય છે પરંતુ અમુક લોકોમાં તેની સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે.

શિયાળની ઋતુમાં આંબળા ખાવા ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. વિટામિન સી થી ભરપૂર હોવાની સાથે સાથે તેમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ પણ જોવા મળે છે. માટે જ તેને શિયાળાનું સુપરફૂડ પણ કહેવામા આવે છે. આંબળાના પોષકતત્વો ઇમ્યુનિટી વધારવાનું કામ પણ કરે છે. જો તમારી ઈમ્યુન સીસ્ટમ નબળી છે તો તમારે આંબળાનું સેવન જરૂર કરવું જોઈએ. આંબળા ખાવાની સાથે સાથે તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓમાં પણ કરવામાં આવે છે. જોકે આંબળા દરેકને લાભ પહોચાડતા નથી અને અમુક ખાસ કન્ડિશન વાળા લોકોમાં તેના સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. આવો જાણીએ કેવા લોકોએ આંબળા ન ખાવા જોઈએ.

1) વધારે એસિડિટી વાળા લોકો : જો તમને ખુબ જ એસીડીટી થાય છે તમારે આંબળાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. આંબળા વિટામિન સી થી ભરપૂર હોય છે. આ એક એવું પોષકતત્વ છે જે ફળની અમલીય પ્રકૃતિ વધારવાનું કામ કરે છે. સ્ટડી મુજબ આંબળા હ્રદયની તકલીફ તો દૂર કરે છે પરંતુ એસિડિટી વાળા લોકોમાં તે તકલીફ વધારી શકે છે. હાઇપર એસિડિટી વાળા લોકોએ ભૂલથી પણ ખાલી પેટ આંબળા ન ખાવા જોઈએ. તેનાથી પેટમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે. 

2) લોહીની બીમારીવાળા લોકો : જો તમને લોહીને લગતી કોઈ બીમારી છે તો તમારે આંબળાનું સેવન ન કરવું જોઈએ. આંબળામાં એન્ટીપ્લેટલેટ ગુણ રહેલા હોય છે. તેનો મતલબ એ છે કે તે લોહીની ગાઠ બનવાથી રોકે છે. આંબળાના આ ગુણ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. પરંતુ જે લોકો પહેલેથી જ કોઈ  પ્રકારના બ્લડ ડિસઓર્ડરથી જજૂમી રહ્યા હોય તેમના માટે આમળું સારો વિકલ્પ નથી. આવા લોકોએ ડોક્ટરના સંપર્ક પછી જ આંબળા ખાવા જોઈએ.

3) પ્રેગ્નેન્ટ અથવા બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓ : આંબળામાં એવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે પરંતુ તેને વધુ માત્રામાં ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. પ્રેગ્નેન્ટ કે બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓએ ડોક્ટરની સલાહથી તેનું સેવન કરવું જોઈએ.

4) સર્જરી કરવાની હોય તેવા લોકોએ : જો તમારી ભવિષ્યમાં સર્જરી થવાની હોય તો તમારે આંબળાનું સેવન ન કરવું જોઈએ. જે લોકોએ જલ્દી જ કોઈ વસ્તુની સર્જરી કરાવવાની હોય તેમણે આવા સમયે આંબળા ખાવાથી બચવું જોઈએ. આ ફળનું વધુ માત્રામાં સેવન કરવાથી બ્લીડિંગનું જોખમ વધી જાય છે. માટે એક્સપર્ટ સલાહ આપે છે કે સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડીયા પહેલા આંબળા ખાવાનું બંધ કરવું જોઈએ.

5) ઓછા બ્લડ શુગર લેવલ વાળા લોકોએ : આંબળા એ લો બ્લડ શુગરના દર્દી માટે નુકશાનકારક માનવામાં આવે છે. આંબળા બ્લડ શુગર લેવલને ઓછું કરે છે માટે જે લોકોનું બ્લડ શુગર લેવલ પહેલેથી ઓછું રહેતું હોય તેવા લોકોએ આંબળા ખાવાનું ટાળવું જોઈએ.

6) ડ્રાઈ સ્કીન વાળા લોકો : જો તમારી સ્કીન ડ્રાય રહેતી હોય તો આંબળા ખાવાથી આ સમસ્યા વધી શકે છે માટે ડ્રાય સ્કીન વાળાએ આંબળા વધુ ન ખાવા જોઈએ અને આંબળા ખાધા પછી વધુ માત્રામાં પાણી પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: avoid amla in acidityavoid amla in dry skin problemsavoid amla in low sugar problemsavoid amla in pregnancyavoid amla in this problemsside effects of amla
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શિયાળામાં ભૂખ્યા પેટે ફક્ત 5 દાણા આનું સેવન કરી લીધું તો આખું વર્ષ રહેશો નિરોગી…  વાળ પણ બની જશે કાળા અને ઘાટા

શિયાળામાં ભૂખ્યા પેટે ફક્ત 5 દાણા આનું સેવન કરી લીધું તો આખું વર્ષ રહેશો નિરોગી... વાળ પણ બની જશે કાળા અને ઘાટા

મફતમાં મળતી આ વસ્તુ ત્વચા અને વાળ અનેક સમસ્યાઓમાં છે વરદાન સમાન, ઉપયોગની રીત અને ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

મફતમાં મળતી આ વસ્તુ ત્વચા અને વાળ અનેક સમસ્યાઓમાં છે વરદાન સમાન, ઉપયોગની રીત અને ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.

આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.

July 12, 2023
જાણો આ નાના એવા ફળના અમૃત સમાન ફાયદા. કિડની, ડાયાબિટીસ, આંખ અને ત્વચાની બીમારીઓનો 100% અકસીર ઈલાજ…

જાણો આ નાના એવા ફળના અમૃત સમાન ફાયદા. કિડની, ડાયાબિટીસ, આંખ અને ત્વચાની બીમારીઓનો 100% અકસીર ઈલાજ…

October 20, 2021
શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

April 24, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.