Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.

Social Gujarati by Social Gujarati
July 21, 2018
Reading Time: 3 mins read
14
આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

🌄 બ્રહ્મ મુહુર્તમાં ઉઠાવાથી કઈ ખાસ ચીજનો ફાયદો થાય છે… જાણો તેના વિશે..🌄

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

Image Source

આ આર્ટીકલ તમારા જીવનના લક્ષ્ય અને સફળતા સાથે જોડાયેલો છે તો મહેરબાની કરીને પૂરો વાંચવો. જો તમે એક માં કે પિતા છો તો તમારા સંતાનોના ભવિષ્ય માટે આ આર્ટીકલ જરૂર વાંચી લેજો. અને સંતાન જો  સમજી શકે એવું હોય તો તેને પણ વંચાવો.

આમ આપણે બધા જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠવાનું મહત્વ કેટલું છે. અને તેના ફાયદાઓ પણ ઘણા બધા છે. પણ તેની વિશે ખરેખર તો ઘણી એવી બાબતો છે જે આપણે કદાચ નથી જાણતા. તો આજે આપણે એક એવી ચર્ચા કરીશું જે આપણા જ્ઞાન અને નિત્ય ક્રમમાં અને આપણા સનાતન ધર્મમાં જે નિર્દેશ દેવામાં આવ્યા છે તે નિર્દેશો વિષે આપણે આજે ચર્ચા કરીશું.

Image Source

આજ કાલ આપણે જોઈએ છીએ કે પૂજા સ્થાનોમાં દેવતાઓનો ખુબ જ વધારો થઇ ગયો છે. અને આપણે મૂળ સનાતન ધર્મને છોડીને કંઈ બીજે જ ભટકી રહ્યા છીએ. અને ભગવાનો અને સંપ્રદાયોના વધવાથી આપણે ભગવાનથી પણ દુર જઈ રહ્યા છીએ. વધતા જતા સંપ્રદાયોથી ભગવાનની રખાવટમાં પણ તકલીફ પડતી હોય છે “

આજકાલ  લોકો દ્વારા કહેવાતી વાતોથી અનેક  પ્રકારની  અંધશ્રદ્ધામાં વધારો કરવામાં આવે છે. આવું કરવાથી માત્રા આપણી અજ્ઞાનતા સામે આવે છે.

Image Source

ખરેખર આપણા વેદો અને પુરાણોનું એવું કહેવું છે કે “ઈશ્વર એ એક સમય ચક્ર છે.” વ્યક્તિ તેના નિર્મિત સમય માટે જ જીવંત હોય છે. ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય જ છે.

આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર આવવાનો એક જ નિયમ છે શાસ્ત્રો.  શાસ્ત્રો અને વેદો પ્રમાણે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાના ઘણા બધા ફાયદા છે. સવારે વહેલા 4 વાગ્યાથી 5:૩૦ સુધીનો સમય બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. અને આ સમય મોટા ભાગે વેદ ધ્યાન, યોગાભ્યાસ,ધ્યાન અને આધ્યાત્મિક ક્રિયાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને આ સમય સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે જાગતા વ્યક્તિ પાસે શારીરિક અને માનસિક રોગ જીવનભર નથી આવતા.

Image Source

🌄 આ ખાસ વસ્તુઓ હોય છે બ્રહ્મ મુહુર્તના વાતાવરણમાં 🌄

બ્રહ્મ મુહુર્તમાં ઉઠવા વાળા વ્યક્તિના ચહેરા ખુબ જ  તેજ ધરાવતા હોય છે. આયુર્વેદ અનુસાર તે સમયે વાતો પવન ચંદ્રના કિરણોથી તે વાયુ અમૃત કણોથી સજ્જ હોય છે. અને તેને ચાંદની પણ કહેવાય છે. અને તે સમયને અમૃત સમય પણ કહેવાય છે. ત્યારે વહેતા વાયુમાં  41% ઓક્સીજન, 55% નાઈટ્રોજન અને 04% કાર્બન ડાયોક્સાઈડ હોય છે. સૂર્યોદયની સાથે જ સમસ્ત વાયુ મંડળમાં પરિવર્તન થઇ જાય છે. અને તેના ફળ સ્વરૂપે માનસિક એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે.

Image Source

🌄 શા માટે કરવો જોઈએ એ નિત્ય ક્રમ ? 🌄

આપણા પૌરાણિક વેદો અનુસાર ઘણી બધી રચનાઓ વેદો અને શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. તેમાં આપણી આસપાસ એક સમય ચક્ર ફરતું હોય છે. જે સેકંડ, મિનીટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો અને વર્ષ. આ સમય ચક્ર એ આપણી માનસિક અને શારીરિક બંને પ્રકારની શુદ્ધિ માટે ખુબ જ અસરકારક છે.

અને આ સમય ચક્ર પ્રમાણે આપણા ભારતવર્ષમાં ઘણા બધા ખાસ પ્રકારના મુહુર્ત નક્ષત્ર પરથી કાઢવામાં આવે છે. અને તે મુહુર્ત પ્રમાણે સનાતન ધર્મમાં ઘણી બધી પૂજા વિધિઓ અને અને વૈજ્ઞાનિક કારણોથી તહેવારો પણ મનાવવામાં આવે છે. આપણું સમય ચક્ર એક પ્રકારનું ગણિત જ માનવામાં આવે છે. અને તે અંક પર નિર્ભર હોય છે. તેમાં  ધ્યાનને નિત્ય ક્રમ કહેવામાં આવ્યો છે. બ્રહ્મ મુહુર્તમાં કોઈ પણ એક નિત્ય ક્રમ કરવો.

Image Source

બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી લોકોની ઉંમર ૧૨૫ વર્ષ સુધી પણ થઇ શકે છે. તેનું એક જ કારણ છે કે ત્યારે લોકો જો ઉઠે તો તેના શરીરને શુદ્ધ ઓક્સીજન મેળવી શકે છે. અને ચંદ્રની એ વખતની ચાંદની પણ શરીર પર પોતાનો પ્રભાવ પડે છે. આ બધા કારનો સર મનુષ્ય પોતાની ઉંમર ૧૨૫ વર્ષ સુધી પણ લંબાવી શકે છે. 

પણ આજકાલની અનિયમિત જીવન શૈલીના કારણે લોકો 9-10 વાગ્યે જાગતા હોય છે કે મતલબ કે બ્રહ્મ મુહુર્તથી પણ ૫-૬ કલાક મોડા જાગવાથી તેમના શરીરમાં આળસ, કામ, અને ક્રોધનો પ્રભાવ વધુ જોવા મળે છે. 

આ કારણો સર જ પહેલાના સમ્રાટ રજાઓ તથા મહાન ઋષીઓ બ્રહ્મ મુહુર્તમાં જ જાગી જતા, અને તે એક ચિરંજીવી એટલે કે ખુબ લાંબુ આયુષ્ય અને નીરોગી શરીર રાખી શકતા હતા. જો તમારે પણ બ્રહ્મ મુહુર્તમાં જાગવું છે? તમારું જ્ઞાન, તેજ અને શારીરિક બળ  ખુબ વધે તેવી ઈચ્છા છે?

Image Source

પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી નથી શકતા? તો નીચે કોમેન્ટ કરીને જણાવો તો આપના માટે એક એવો આર્ટીકલ પણ લખીશું કે જો તમે ભલે અત્યારે ૮ વાગ્યે પણ જાગતા હોવ પણ તમે તે આર્ટીકલ વાચ્યા બાદ અને તે રસ્તા અપનાવ્યા પછી તમે અમુક સમય બાદ તમારી જાતે જ બ્રહ્મ મુહુર્તમાં જાગી શકશો. 

અમે તમારી માટે બ્રહ્મ મુહુર્તમાં કેવી રીતે જાગવું તેના વિશે ખુબ સરળ પગલા વાળો આર્ટીકલ લખીશું. તો કોમેન્ટમાં “PART – 2”  એમ લખજો. તો અમને પણ ખબર પડે કે તમે પણ બ્રહ્મ મુહુર્તમાં જાગવાની અને તમારું સુંદર જીવન વધુ તેજમય બનાવવા માંગો છો.  

Image Source

જો બ્રહ્મ મુહુર્તમાં ઉઠવામાં આવે તો તે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે વ્યક્તિમાં એક પ્રકારની કાર્ય પદ્ધતિ પણ ડેવલપ થાય છે. જો બ્રહ્મ મુહુર્ત દરમિયાન ઉઠીને ધ્યાન કરવામાં આવે તો તેનો વિશેષ લાભ થાય છે અને આપણા વ્યક્તિત્વને ચમકાવે છે. આપણું મનન અને ચિંતન બંને તેજ બને છે. જેનાથી આપણા શરીરની બધી જ્ઞાનેન્દ્રિયો અને ધ્યાનેદ્રીઓનું સંકલન ખુબ જ સરળતાથી થાય છે. આપણા મન પર કાબુ અને એકાગ્રતા પણ આવે છે.

બ્રહ્મ મુહુર્તના સમયે સવારે વહેલું ઉઠવાથી આપણી માનસિક અને શારીરિક બંને લાભો મળશે. અને મન અને તન બંનેની તંદુરસ્તી જાળવો. કેવી રીતે બ્રહ્મ મુહુર્તમાં ઉઠવું તેની ટીપ્સ જાણવા કોમેન્ટમાં  “PART – 2”  એમ લખજો…. ધન્યવાદ 

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
આ નાની નાની રસોઈ ટીપ્સ અપનાવો… તમારી રસોઈની કળામાં ચાર ચાંદ લાગી જશે…. ઉપયોગી લાગે તો શેર કરજો.

આ નાની નાની રસોઈ ટીપ્સ અપનાવો... તમારી રસોઈની કળામાં ચાર ચાંદ લાગી જશે.... ઉપયોગી લાગે તો શેર કરજો.

શરીરની કુદરતી ઉંચાઈ આવી રીતે વધારી શકાય છે… મોંઘી દવાઓ લેતા પહેલા એક વાર જરૂર વાંચો.

શરીરની કુદરતી ઉંચાઈ આવી રીતે વધારી શકાય છે... મોંઘી દવાઓ લેતા પહેલા એક વાર જરૂર વાંચો.

Comments 14

  1. Mahendra says:
    5 years ago

    Part 2

    Reply
  2. Yogesh says:
    5 years ago

    Part 2

    Reply
  3. Janak soni says:
    5 years ago

    Part – 2

    Reply
  4. Vishnu Patel says:
    5 years ago

    Part – 2

    Reply
  5. Sonal says:
    5 years ago

    Part 2

    Reply
  6. sanjay says:
    5 years ago

    part 2

    Reply
  7. Ashish says:
    5 years ago

    Part 2

    Reply
  8. Ashish says:
    5 years ago

    Part 2

    Reply
  9. Hema Ojha says:
    5 years ago

    Very helpful
    Part 2

    Reply
  10. Dipak says:
    5 years ago

    Part 2

    Reply
  11. Vipul says:
    5 years ago

    Part – 2

    Reply
  12. Virendra says:
    5 years ago

    Part 2

    Reply
  13. Chirag says:
    4 years ago

    Part 2

    Reply
  14. Pravinsinh says:
    4 years ago

    Part.2

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવે કાર અને બાઈક રાખવી પડશે મોંઘી ! નવો ટેક્સ લગાવવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર. જાણો સંપૂર્ણ માહિતી…

હવે કાર અને બાઈક રાખવી પડશે મોંઘી ! નવો ટેક્સ લગાવવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર. જાણો સંપૂર્ણ માહિતી…

March 30, 2021
પુરુષોની દાઢીમાં રહેલી હોય છે આ ખતરનાક વસ્તુ…. તેનાથી થાય છે જીવલેણ અને ગંભીર સમસ્યા..

પુરુષોની દાઢીમાં રહેલી હોય છે આ ખતરનાક વસ્તુ…. તેનાથી થાય છે જીવલેણ અને ગંભીર સમસ્યા..

December 23, 2022
જાણો એક એવા ગામ વિશે કે જ્યાંની ખુબ જ સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન માટે

જાણો એક એવા ગામ વિશે કે જ્યાંની ખુબ જ સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન માટે

October 31, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In