Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો… જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો.

Social Gujarati by Social Gujarati
October 21, 2018
Reading Time: 2 mins read
0
લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો… જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો.
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

💁 લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો… જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો. 💁

💁 મિત્રો તમને ખબર હશે કે લીવર આપણા શરીરનું એક મહત્વ પૂર્ણ અંગ છે. લીવર આપણી સ્કીન પછી આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. આપણે બધા જાણીએ છીએ કે લીવરનું કાર્ય પણ ખુબ જ વધારે હોય છે. દરેક વ્યક્તિને પોતાના શરીરને ઓર્ગન્સ એટલે કે અંગ વિશે જાણકારી હોવી જોઈએ. કેમ કે આપણા શરીરના અંગો શું શું કાર્ય કરે છે અને તે આપણા શરીરને માટે હેલ્દી રાખવા માટે શું કાર્ય કરે છે અને કેવી કરે છે.

Image Source :

💁 જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ખાઈએ તો આપણું પચાનતંત્ર તે ભોજનને નાના નાના ટુકડામાં તોડી નાખે છે જેના કારણે આપણું ભોજન લોહીના સહારે લીવર સુધી પહોંચે છે. જ્યાં લીવર ભોજનમાં રહેલા બધા પોષકતત્વને અલગ કરી નાખે છે અને શરીરની જરૂર પ્રમાણે તેને અલગ અલગ ભાગોમાં પહોંચાડે છે. સાથે સાથે ઘણા બધા પોષકતત્વ લીવરમાં જ રહેલા છે. પછી જરૂર પડે ત્યારે શરીરના અલગ અલગ ભાગમાં જરૂરિયાત મુજબ મોકલી દેવામાં આવે છે. જો કોઈ કારણના લીધે આપણા લીવરમાં કમી આવી જાય તો વ્યક્તિ કમજોર થઇ જાય છે.

💁 મિત્રો આપણા શરીરમાં રહેલું બધું જ લોહી લીવરમાં થઈને નીકળે છે અને આપણા શરીરમાં રહેલા લોહીને ગાળવાનું કે ફિલ્ટર કરવાનું કામ લીવરમાં જ થાય છે. તેનાથી લીવર લોહીમાં રહેલા વિષતત્વને અલગ કરી નાખે છે. આપણે ભોજન કરીએ ત્યારે આપણા શરીરમાં ઘણા બધા વિષતત્વ પ્રવેશ કરી જાય છે જે આપણા શરીર માટે ખુબ જ ભયાનક સાબિત થતા હોય છે. તે આપણા શરીરના સેલ્સને ખુબ જ નુકશાન પહોંચાડે છે. એટલા માટે લીવરની હેલ્થને ક્યારેય  પણ નજર અંદાજ ન કરવી જોઈએ. કેમ કે આપણા આખા શરીરનું સ્વાસ્થ્ય તેના પર નિર્ભર કરે છે.

Image Source :

👉 તો ચાલો જાણીએ કે રાત્રે 11 થી લઈને 3 વાગ્યા સુધી આપણ લીવરમાં શું થાય છે.

👩‍🏫 મિત્રો રાત્રે 11 થી 3 વાગ્યા સુધી આપણું રક્તસંચરણનો વધારે ભાગ લીવર બાજુ કેન્દ્રિત થાય છે. જ્યારે લીવર વધારે લોહીને પ્રાપ્ત કરે છે ત્યારે લીવરનો આકાર વધી જાય છે. આ સમય ખુબ જ મહત્વનો હોય છે જ્યારે આપણું શરીર આ પ્રક્રિયામાંથી નીકળે છે. આપણા શરીર દ્વારા આખો દિવસ દરમિયાન જે પણ વિષ પદાર્થ ભેગા કર્યા હોય તેને નિષ્ક્રિય કરે છે અને તેને ખતમ કરે છે. આ કાર્ય આપણું લીવર રાત્રે 11 થી રાત્રીના 3 વાગ્યા સુધીમાં જ થાય છે.

👩‍🏫 જો તમે રાત્રે 11 વાગ્યાના સમયે સુઈ જાવ છો તો તમારે તમારા શરીરને વિષમુક્ત કરવા માટે 4 કલાક હોય છે. જો તમે રાત્રે 12 વાગ્યાના સમયે સુવો છો તો તમારી પાસે વિષ મુક્ત થવાના 3 જ કલાક હોય છે. જો તમે1 વાગ્યે સુવો છો તો માત્ર 2 જ કલાક હોય છે અને જો તમે 2 વાગ્યે સુવો છો તો માત્ર એક જ કલાક લીવરને વિષ યુક્ત પદાર્થને સાફ કરવા માટે મળે છે.Image Source :

👩‍🏫 પરંતુ જો તમે ત્રણ વાગ્ય પછી સુવો છો તો દુર્ભાગ્યે તમારી પાસે શરીરને વિષમુક્ત કરવા માટે કોઈ સમય નથી મળતો. જો તમે આવી રીતે સુવાનું દરરોજ રાખો છો તો સમયની સાથે સાથે વિષ્ક્ત પદાર્થ શરીરમાં જમા થવા લાગે છે. જ્યારે જરૂરથી વધારે કચરો લીવરમાં જમા થવા લાગે છે ત્યારે લીવર પૂરી માત્રામાં શરીરમાં રહેલો કચરો બહાર નથી કાઢી શકતું. જ્યારે આવું થાય ત્યાર બાદ લીવર સંબંધી રોગો થવા લાગે છે. જેમ કે કમળો, પેટી લીવર, લીવર સીરોસીસ, લીવર કેન્સર વગેરે ગંભીર રોગ થવાનો ખતરો વધી જાય છે.

👩‍🏫 એટલા માટે લીવરને સ્વસ્થ રાખવા માટે સમયસર સુવું ખુબ જ જરૂરી છે. શું તમે રાત્રે મોડે સુધી જાગો છો અને આગળના દિવસે તમને થકાન મહેસુસ થાય છે. તમે ગમે એટલા કલાક સુઈ લો પરંતુ શરીરને વિષ મુકત કરવા માટે પૂરો સમય ન આપીને શરીરની મહત્વ પૂર્ણ ક્રિયાઓથી વંચિત રહી જાવ છો. એટલા માટે હંમેશા રાત્રે 11 વાગ્યા પહેલા આપણે સુઈ જવું જોઈએ. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 26, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલ કવર અને  મગ પર પ્રિન્ટ કરો તમારા ફોટા … ખુબજ સરળ છે

ઈસ્ત્રીની મદદથી તમારા મોબાઈલ કવર અને મગ પર પ્રિન્ટ કરો તમારા ફોટા ... ખુબજ સરળ છે

આ નિશાની વાળા માણસો બને છે કરોડપતી … જાણો શું તમારામાં કોઈ આવી નિશાની છે ?

આ નિશાની વાળા માણસો બને છે કરોડપતી ... જાણો શું તમારામાં કોઈ આવી નિશાની છે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

નસબંધી પછી પણ ગર્ભવતી બની ગઈ આ મહિલા, પાંચમી વખત બનવાની છે માતા, વળતર માટે માંગ્ય 11 લાખ..

April 13, 2021
પરણિત મહિલાના પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ,  નહિ તો થશે આવી ગંભીર સ્થિતિ….

પરણિત મહિલાના પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ, નહિ તો થશે આવી ગંભીર સ્થિતિ….

December 16, 2022
100 થી વધારે બીમારીઓમાં અસરકારક છે આ 1 ચમત્કારિક વસ્તુ, આવી રીતે ઉપયોગ કરશો તો પગથી માથા સુધીની તમામ બીમારીઓ થઈ જશે ગાયબ…

100 થી વધારે બીમારીઓમાં અસરકારક છે આ 1 ચમત્કારિક વસ્તુ, આવી રીતે ઉપયોગ કરશો તો પગથી માથા સુધીની તમામ બીમારીઓ થઈ જશે ગાયબ…

January 2, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In