Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખુશખબરી : પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સરકાર આપી રહી છે 7 લાખ રૂપિયા, આ રીતે કરો એપ્લાય… 

Social Gujarati by Social Gujarati
March 20, 2021
Reading Time: 1 min read
0
ખુશખબરી : પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સરકાર આપી રહી છે 7 લાખ રૂપિયા, આ રીતે કરો એપ્લાય… 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર વિશે કદાચ ઘણું સાંભળ્યું હશે. જેમાં આજકાલ સરકાર લોકોની મદદ કરી રહી છે. તેમજ તેમાં લોકોને ખુબ જ વ્યાજબી દરે દવાઓ આપવામાં આવે છે. આ સિવાય આ કોરોના કાળ દરમિયાન તેમાં ઘણી રાહત મળી રહી છે. આથી જો તમારી પાસે ડ્રગ્સ લાયસન્સ છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તે માટે તમારે કંઈ રીતે એપ્લાય કરવું, તેના વિશે વિસ્તારથી આજે અમે તમને આ લેખમાં જણાવશું.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

અગાઉ 7 માર્ચ પીએમ નરેન્દ્ર મોદીએ જન ઔષધી દિવસના મોકે દેશમાં 7500 મુ જન ઔષધી કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. પીએમ મોદીએ વર્ષ દરમિયાન જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 10,000 સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. પીએમ મોદીએ જન ઔષધી દિવસના સમયે આ સ્કીમના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ સ્કીમ દ્વારા કેન્દ્ર સરકાર લોકોને ઓછા દરે દવાઓ આપી રહી છે. મોદી સરકાર આ થકી દેશના ઘણા ભાગોમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે લોકોને પ્રોત્સાહિત પણ કરે છે. ચાલો તો હવે દેશમાં જન ઔષધી કેન્દ્ર ખોલવાની રીત પહેલા કરતા કેટલી બદલાઈ ગઈ છે. અને તેનાથી લોકોને કેટલી આવક થાય છે. સાથે જ કેન્દ્ર સરકાર આ સ્કીમમાં કેટલી સબસીડી આપે છે, એ સંપૂર્ણ માહિતી જાણી લઈએ.

હવે 7 લાખ રૂપિયા સુધી મળી શકે છે રકમ : સૌથી પહેલા એ જાણી લઈએ કે જો કોઈ વ્યક્તિ નવું જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગે છે તો તેને કેવી રીતે ફાયદો થશે. નવા જન ઔષધી કેન્દ્ર ખોલનારને મોદી સરકાર 5 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહિત રકમ આપી રહી છે. પણ આ જ કેન્દ્ર કોઈ આકાંક્ષી જીલ્લામાં ખોલવામાં આવે તો 2 લાખ રૂપિયા વધુ મળશે. એટલે કે આ સ્થિતિમાં પ્રોત્સાહિત રકમ 7 લાખ રૂપિયા થશે. જો કોઈ મહિલા, વિકલાંગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ જન ઔષધી કેન્દ્ર ખોલે છે તો તેને મોદી સરકાર 7 લાખ રૂપિયા પ્રોત્સાહિત રકમ આપશે. થોડા સમય પહેલા આ પ્રોત્સાહન રકમ માત્ર 2.5 લાખ રૂપિયા હતી, જે વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી છે.

દવાઓના વેચાણ પર 20% કમિશન : હવે મોદી સરકાર આ યોજનાની અંદર જન ઔષધી કેન્દ્રના ફર્નિચર અને અન્ય જરૂરી સુવિધાઓને તૈયાર કરવા માટે પ્રતિ કેન્દ્ર 1.5 લાખ રૂપિયાની મદદ કરી રહી છે. સાથે જ કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહીત બિલીંગની વ્યવસ્થા વિકસિત કરવા માટે કેન્દ્ર સરકાર દરેક જન ઔષધી કેન્દ્ર ને 50000 રૂપિયા આપી રહી છે. જન ઔષધી કેન્દ્રથી દવાઓનું વેચાણ પર 20% સુધીનું કમિશન મળે છે. આ સિવાય દર મહિને થતા વેચાણ પર અલગથી 15% ઇન્સેટીવ પણ મળે છે.

વર્ષ 2015 માં પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાની શરૂઆત થઈ હતી : તમને જણાવી દઈએ કે, સરકારે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાની શરૂઆત કરી હતી. સામાન્ય માણસ પર દવાઓનો ખર્ચ ઓછો કરવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. જન ઔષધી કેન્દ્ર પર દેશની બીજી કેમિસ્ટની દુકાનોથી 90% સસ્તી દવાઓ મળે છે. કારણ કે આ જેનેરિક દવાઓ હોય છે.

પીએમ મોદીએ જન ઔષધી દિવસના સમયે કહ્યું હતું કે સરકારની આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખુબ જ રાહત મળશે. પીએમ મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે, આ યોજનાથી દેશમાં રોજગારના નવા માર્ગ પણ ખોલ્યા છે. પીએમ મોદીએ એ પણ કહ્યું હતું કે, આ યોજનાથી દેશની સામાન્ય જનતાને 3,600 કરોડ રૂપિયાની બચત થશે.આ લોકો પણ કરી શકે છે આવેદન : તમને જણાવી દઈએ કે સરકારે જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીની અંદર કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસીસ્ટ, ડોક્ટર, અથવા રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર સ્ટોર શરૂ કરી શકે છે. બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી સેલ્ફ હેલ્પ ગ્રુપને અવસર મળે છે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકાર તરફથી નોમીનેટ કરેલ એજેન્સીઓ હોય છે. પછી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના નામથી દવાની દુકાન ખોલી શકે છે.

જો તમે જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગો છો તો તમારે રીટેલ ડ્રગ સેલ્સનું લાયસન્સ જન ઔષધી કેન્દ્રના નામથી લેવું પડશે. આ માટે http://janaushadhi.gov.in/online_registration.aspx પર જઈને ફાર્મ ડાઉનલોડ કરવું પડશે. પહેલાની તુલનામાં આ સ્કીમમાં એક બદલાવ એ પણ થયો છે કે, હેવ આવેદન શુલ્ક 5000 નું ભુગતાન કરવું પડશે. પહેલા સરકાર કોઈ આવેદન શુલ્ક લેતી ન હતી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

તમારા બાળકને નાનપણથી જ ખવડાવો આ વસ્તુ, આજીવન નહિ થાય લોહીની કમી પાચનતંત્રથી લઈ મગજ અને હાડકા પણ બનાવશે સ્ટ્રોંગ..

તમારા બાળકને નાનપણથી જ ખવડાવો આ વસ્તુ, આજીવન નહિ થાય લોહીની કમી પાચનતંત્રથી લઈ મગજ અને હાડકા પણ બનાવશે સ્ટ્રોંગ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉચ્ચ અભ્યાસ હોવા છતાં રાજકોટની આ બે યુવતી વેંચે છે પાણીપુરી ! તેની પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે.

ઉચ્ચ અભ્યાસ હોવા છતાં રાજકોટની આ બે યુવતી વેંચે છે પાણીપુરી ! તેની પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે.

January 6, 2021
હોસ્પિટલનું બીલ ચુકવવા આ બેંક આપી રહી છે 40 લાખ રૂપિયા, જાણો કેટલી સરળ છે પ્રોસેસ.

હોસ્પિટલનું બીલ ચુકવવા આ બેંક આપી રહી છે 40 લાખ રૂપિયા, જાણો કેટલી સરળ છે પ્રોસેસ.

October 8, 2020
હીટરથી પાણી ગરમ કરતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો નજીવી બાબતમાં બનશે અઘટિત ઘટના… જાણો હીટરથી પાણી ગરમ કરવાનો આ નિયમ… બચી જશે જિંદગી

હીટરથી પાણી ગરમ કરતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો નજીવી બાબતમાં બનશે અઘટિત ઘટના… જાણો હીટરથી પાણી ગરમ કરવાનો આ નિયમ… બચી જશે જિંદગી

January 23, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In