Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખુશખબરી : પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સરકાર આપી રહી છે 7 લાખ રૂપિયા, આ રીતે કરો એપ્લાય… 

Social Gujarati by Social Gujarati
March 20, 2021
Reading Time: 1 min read
0
ખુશખબરી : પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સરકાર આપી રહી છે 7 લાખ રૂપિયા, આ રીતે કરો એપ્લાય… 

મિત્રો તમે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર વિશે કદાચ ઘણું સાંભળ્યું હશે. જેમાં આજકાલ સરકાર લોકોની મદદ કરી રહી છે. તેમજ તેમાં લોકોને ખુબ જ વ્યાજબી દરે દવાઓ આપવામાં આવે છે. આ સિવાય આ કોરોના કાળ દરમિયાન તેમાં ઘણી રાહત મળી રહી છે. આથી જો તમારી પાસે ડ્રગ્સ લાયસન્સ છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તે માટે તમારે કંઈ રીતે એપ્લાય કરવું, તેના વિશે વિસ્તારથી આજે અમે તમને આ લેખમાં જણાવશું.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અગાઉ 7 માર્ચ પીએમ નરેન્દ્ર મોદીએ જન ઔષધી દિવસના મોકે દેશમાં 7500 મુ જન ઔષધી કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. પીએમ મોદીએ વર્ષ દરમિયાન જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 10,000 સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. પીએમ મોદીએ જન ઔષધી દિવસના સમયે આ સ્કીમના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ સ્કીમ દ્વારા કેન્દ્ર સરકાર લોકોને ઓછા દરે દવાઓ આપી રહી છે. મોદી સરકાર આ થકી દેશના ઘણા ભાગોમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે લોકોને પ્રોત્સાહિત પણ કરે છે. ચાલો તો હવે દેશમાં જન ઔષધી કેન્દ્ર ખોલવાની રીત પહેલા કરતા કેટલી બદલાઈ ગઈ છે. અને તેનાથી લોકોને કેટલી આવક થાય છે. સાથે જ કેન્દ્ર સરકાર આ સ્કીમમાં કેટલી સબસીડી આપે છે, એ સંપૂર્ણ માહિતી જાણી લઈએ.હવે 7 લાખ રૂપિયા સુધી મળી શકે છે રકમ : સૌથી પહેલા એ જાણી લઈએ કે જો કોઈ વ્યક્તિ નવું જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગે છે તો તેને કેવી રીતે ફાયદો થશે. નવા જન ઔષધી કેન્દ્ર ખોલનારને મોદી સરકાર 5 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહિત રકમ આપી રહી છે. પણ આ જ કેન્દ્ર કોઈ આકાંક્ષી જીલ્લામાં ખોલવામાં આવે તો 2 લાખ રૂપિયા વધુ મળશે. એટલે કે આ સ્થિતિમાં પ્રોત્સાહિત રકમ 7 લાખ રૂપિયા થશે. જો કોઈ મહિલા, વિકલાંગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ જન ઔષધી કેન્દ્ર ખોલે છે તો તેને મોદી સરકાર 7 લાખ રૂપિયા પ્રોત્સાહિત રકમ આપશે. થોડા સમય પહેલા આ પ્રોત્સાહન રકમ માત્ર 2.5 લાખ રૂપિયા હતી, જે વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી છે.

દવાઓના વેચાણ પર 20% કમિશન : હવે મોદી સરકાર આ યોજનાની અંદર જન ઔષધી કેન્દ્રના ફર્નિચર અને અન્ય જરૂરી સુવિધાઓને તૈયાર કરવા માટે પ્રતિ કેન્દ્ર 1.5 લાખ રૂપિયાની મદદ કરી રહી છે. સાથે જ કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહીત બિલીંગની વ્યવસ્થા વિકસિત કરવા માટે કેન્દ્ર સરકાર દરેક જન ઔષધી કેન્દ્ર ને 50000 રૂપિયા આપી રહી છે. જન ઔષધી કેન્દ્રથી દવાઓનું વેચાણ પર 20% સુધીનું કમિશન મળે છે. આ સિવાય દર મહિને થતા વેચાણ પર અલગથી 15% ઇન્સેટીવ પણ મળે છે.વર્ષ 2015 માં પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાની શરૂઆત થઈ હતી : તમને જણાવી દઈએ કે, સરકારે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાની શરૂઆત કરી હતી. સામાન્ય માણસ પર દવાઓનો ખર્ચ ઓછો કરવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. જન ઔષધી કેન્દ્ર પર દેશની બીજી કેમિસ્ટની દુકાનોથી 90% સસ્તી દવાઓ મળે છે. કારણ કે આ જેનેરિક દવાઓ હોય છે.

પીએમ મોદીએ જન ઔષધી દિવસના સમયે કહ્યું હતું કે સરકારની આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખુબ જ રાહત મળશે. પીએમ મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે, આ યોજનાથી દેશમાં રોજગારના નવા માર્ગ પણ ખોલ્યા છે. પીએમ મોદીએ એ પણ કહ્યું હતું કે, આ યોજનાથી દેશની સામાન્ય જનતાને 3,600 કરોડ રૂપિયાની બચત થશે.આ લોકો પણ કરી શકે છે આવેદન : તમને જણાવી દઈએ કે સરકારે જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીની અંદર કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસીસ્ટ, ડોક્ટર, અથવા રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર સ્ટોર શરૂ કરી શકે છે. બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી સેલ્ફ હેલ્પ ગ્રુપને અવસર મળે છે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકાર તરફથી નોમીનેટ કરેલ એજેન્સીઓ હોય છે. પછી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના નામથી દવાની દુકાન ખોલી શકે છે.

જો તમે જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગો છો તો તમારે રીટેલ ડ્રગ સેલ્સનું લાયસન્સ જન ઔષધી કેન્દ્રના નામથી લેવું પડશે. આ માટે http://janaushadhi.gov.in/online_registration.aspx પર જઈને ફાર્મ ડાઉનલોડ કરવું પડશે. પહેલાની તુલનામાં આ સ્કીમમાં એક બદલાવ એ પણ થયો છે કે, હેવ આવેદન શુલ્ક 5000 નું ભુગતાન કરવું પડશે. પહેલા સરકાર કોઈ આવેદન શુલ્ક લેતી ન હતી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 20% commission90% lower pricesgiving Rs 7 lakhGovernmentPardhanmantri Jan Aushadhi KendraPM MODISubsidyThree categories
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

તમારા બાળકને નાનપણથી જ ખવડાવો આ વસ્તુ, આજીવન નહિ થાય લોહીની કમી પાચનતંત્રથી લઈ મગજ અને હાડકા પણ બનાવશે સ્ટ્રોંગ..

તમારા બાળકને નાનપણથી જ ખવડાવો આ વસ્તુ, આજીવન નહિ થાય લોહીની કમી પાચનતંત્રથી લઈ મગજ અને હાડકા પણ બનાવશે સ્ટ્રોંગ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

તો આ કારણે દરેક મહિલા ફરજીયાત વિન્ધાવે છે કાન .. તેનાથી શરીમાં થાય છે આ રહસ્યમય ફાયદા

December 27, 2018
ઘરથી નીકળતી વખતે જો આ પાંચ માંથી કોઈ એક વસ્તુ દેખાય તો સમજજો નિયતિનો આ ખાસ સંકેત.

ઘરથી નીકળતી વખતે જો આ પાંચ માંથી કોઈ એક વસ્તુ દેખાય તો સમજજો નિયતિનો આ ખાસ સંકેત.

August 10, 2022
બ્રહ્મમુર્હુતમાં ઉઠવા માટે ગહન ઊંઘ કરી રીતે લેવાય તે માટેના મહત્વના પગલા..

બ્રહ્મમુર્હુતમાં ઉઠવા માટે ગહન ઊંઘ કરી રીતે લેવાય તે માટેના મહત્વના પગલા..

August 2, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.