Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

નિયમિત આનું સેવન લોહીની શુદ્ધિ કરી પાચનતંત્ર ને બનાવી દેશે મજબૂત અને વધારશે આંખોની રોશની.. જાણો બનવવાની રીત

Social Gujarati by Social Gujarati
October 21, 2022
Reading Time: 1 min read
0
નિયમિત આનું સેવન લોહીની શુદ્ધિ કરી પાચનતંત્ર ને બનાવી દેશે મજબૂત અને વધારશે આંખોની રોશની.. જાણો બનવવાની રીત

મિત્રો તમે વરિયાળી વિશે તો ઘણું જાણતા હશો, તેમજ હાલ ઉનાળો શરૂ હોવાથી કદાચ તમે વરિયાળીનું પાણી કે શરબત પણ પીતા હશો. આમ તમે જાણતા અજાણતાપણ વરિયાળીનું પાણી પીવો છો પણ તેના ઘણા બધા ફાયદાઓ પણ છે. વરિયાળીના બીજ પોટેશિયમ, મેગેનીજ, આયરન, ઝીંક અને કોપર જેવા ખનીજોથી ભરપુર છે. વરિયાળીને પોતાના ડાયટનો એક ભાગ બનાવો. તેનો સૌથી રસ્તો ઉપાય છે વરિયાળીના પાણીનું સેવન. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ગજબના ફાયદાઓ થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

વરિયાળીના બીજનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ બીજનો ઉપયોગ આપણા રસોડામાં ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. વરિયાળી આપણા ભોજનના સ્વાદ અને સુગંધને વધારે છે. પણ ઘણા લોકોને વરિયાળીના ઘણા ફાયદાઓ વિશે નથી ખબર હોતી. વરિયાળી તમારા આખા શરીરને લાભ આપે છે. વરિયાળીનો ઉપયોગ અનેક બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. વરિયાળી શરીરની અકડન, અસ્થમા, ડાયાબિટીસ, પેટમાં ગેસ, અને પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.આ સિવાય વરિયાળી વજન ઓછો કરવામાં માટે ખુબ અસરકારક છે. વરિયાળીનું પાણી શરીરના પ્રાકૃતિક રૂપથી વસાને દુર કરવા માટે મજબૂત ઉપાય માનવામાં આવે છે. ફેનલ સીડ્સ ફાઈબરનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, તેમાં વિભિન્ન પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી ચપપચાયની ગતિને સારી કરવામાં મદદ મળે છે. તે પોષક તત્વોનું અવશોષણ કરીને વસાને ઓછું કરવામાં મદદ કરે છે.

વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું ? : એક ગ્લાસ પાણીમાં 2 ટેબલ સ્પૂન વરિયાળીના બીજ નાખો, તેને આખી રાત પલાળીને રાખી મુકો, આ પાણીને સવારે ખાલી પેટ પીય જાવ. તો ચાલો જાણીએ વરિયાળીના પાણીના સેવનના લાજવાબ ફાયદા વિશે.પાચન સમસ્યાઓ : જો તમને પાચન સંબંધી કોઈ પણ પરેશાની છે તો તમારે દરરોજ વરિયાળીનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. ગેસ્ટ્રીક એન્જાઈમના ઉત્પાદનને વધારીને વરિયાળીના બીજ બધી જ પાચન સંબંધી સમસ્યાઓ દુર કરે છે. તે પાચન ક્રિયાને હેલ્દી રાખે છે. તે કબજિયાત, અપચો અને સોજાને પણ ઠીક કરે છે.

બ્લડ પ્રેશર : પોટેશિયમની સાથે પેક, વરિયાળીના બીજ તમારા શરીર માટે સારા છે. તે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરના હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન રહે છે, તેમણે દરરોજ ફેનલ વોટરનું સેવન કરવું જોઈએ.આંખની રોશની : શું તમે જાણો છો કે, વરિયાળીનું પાણી તમારી આંખની રોશની વધારવામાં મદદ કરે છે. વરિયાળીના બીજમાં વિટામીન એ હોય છે, જે તમારી આંખ માટે ખુબ સારું છે. આમ દરરોજ વરિયાળીનું પાણી પીવાથી તમારી આંખનું સ્વાસ્થ્ય સારું બને છે.

લોહી : વરિયાળીના બીજમાં રહેલ આવશ્યક તેલ શરીરથી હાનિકારક વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. અને તે તમારા રક્તને સાફ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીની ચા પીવાથી તમારા શરીરને વધુ પોષક તત્વોને અવશોષિત કરવામાં મદદ મળે છે.માસિકમાં થતા દુઃખાવા : વરિયાળીના બીજનું પાણી અથવા ચા મહિલાઓના માસિક ધર્મ દરમિયાન થતા દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ તમને રજોનિવૃત્તિમાં લક્ષણથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ઘણી મહિલાઓ અનિયમિત માસિકની સમસ્યાનો સામનો કરે છે અને તેમના માટે વરિયાળીના બીજનું પાણી માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે.

કેન્સર : વરિયાળીના બીજ વાસ્તવમાં તમારા શરીરના વિભિન્ન પ્રકારના કેન્સર જેવા કે પેટ, ત્વચા, અથવા સ્તન કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે. તે તમારા શરીરના મુક્ત કણોને દુર કરે છે જે કેન્સરના મુખ્ય કારણ બને છે. આથી તમારે દરરોજ વરિયાળીના બીજનું પાણી પીવું જોઈએ.વજન : વરિયાળીના બીજ તમારા ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તે આગળ જતા વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીની ચા અથવા પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને અસ્વસ્થ ફૂડ્સ ખાવાથી બચાવે છે.

ખીલની સમસ્યા : વરિયાળી તમારી ત્વચા માટે પણ ખુબ જ સારી છે. વરિયાળીના બીજમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે ખીલથી લડવામાં તમારી મદદ કરે છે. વરિયાળીના બીજનું પાણી પીવાથી તમારા ચહેરા પર એક સ્વસ્થ ચમક આવવામાં મદદ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: aniseed benefitsblood pressure in fenneldrinking fennel waterfennelsauf water benefitssolve health problemvariyaaliweigth loss in fennel water
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત…..

બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત.....

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : જાણો લોકડાઉનમાં સ્કૂલો બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડશે…? 

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : જાણો લોકડાઉનમાં સ્કૂલો બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડશે…? 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ટીપ્સથી કોઈ પણ ઉંમરે ઘટાડી શકો છો પેટ અને શરીરની ચરબી, ઓછી મહેનતે વજન ઘટાડવાનો 100% કારગર ઉપાય…

આ ટીપ્સથી કોઈ પણ ઉંમરે ઘટાડી શકો છો પેટ અને શરીરની ચરબી, ઓછી મહેનતે વજન ઘટાડવાનો 100% કારગર ઉપાય…

September 9, 2023
આયુર્વેદમાં વાત-પિત્ત-કફને દૂર કરે એવી આના જેવી બીજી કોઈ દવા નથી. ઘરે બનાવો આ દેશી ચૂર્ણ આંતરડાની બધીજ ગંદગી કરી નાખશે સાફ

આયુર્વેદમાં વાત-પિત્ત-કફને દૂર કરે એવી આના જેવી બીજી કોઈ દવા નથી. ઘરે બનાવો આ દેશી ચૂર્ણ આંતરડાની બધીજ ગંદગી કરી નાખશે સાફ

December 15, 2022
આ છે દુનિયાના સૌથી ભયંકર નશો,  કોઈ પણ વ્યક્તિને નષ્ટ કરી નાખે છે.  જાણો એ કયો નશો છે?

આ છે દુનિયાના સૌથી ભયંકર નશો, કોઈ પણ વ્યક્તિને નષ્ટ કરી નાખે છે. જાણો એ કયો નશો છે?

May 28, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.