Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બટાકા ખાવાથી થઈ શકે છે ચામડીના આવા ગંભીર રોગો, મોટાભાગના લોકોને નથી ખબર બટાકા ખાવાના આ નુકશાન… જાણી વિશ્વાસ નહીં આવે…

Social Gujarati by Social Gujarati
March 10, 2022
Reading Time: 1 min read
0
બટાકા ખાવાથી થઈ શકે છે ચામડીના આવા ગંભીર રોગો, મોટાભાગના લોકોને નથી ખબર બટાકા ખાવાના આ નુકશાન… જાણી વિશ્વાસ નહીં આવે…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમારા શરીર માટે ઘણી એવી વસ્તુઓ હોય છે જે તમારા માટે એલર્જીનું કારણ બની શકે છે. આથી આ વસ્તુઓને ઓળખવી અને પછી તેનું સેવન કરવું તમારા માટે આવશ્યક છે. જો કે લોકોને ઘણા પ્રકારની એલર્જી હોય શકે છે. જેમ કે ખાવા-પીવાથી, સુગંધથી, તીખી વસ્તુઓથી, કોઈ ખરાબ ગંધથી વગેરે. પરંતુ આ એલર્જીને ઓળખીને તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

ઘણા લોકોને બટેટા ખાવાથી એલર્જી થઈ શકે છે. તેને પોટેટો એલર્જી કહેવામાં આવે છે. જો તમે પોટેટો એલર્જી છે તો તેને સ્પર્શ કરવાથી અથવા તો ખાવાથી તરત જ તમારા શરીર પર રીએક્શન જોવા મળે છે. આ રીએક્શન ઘણી કલાકો સુધી રહી શકે છે. જો બટેટા સમારતી વખતે તમને હાથમાં રેશેજ દેખાય છે તો તમને પોટેટો એલર્જી હોય શકે છે. બટેટાથી એલર્જી થવાનું કારણ રેસ્પી રેટરી સિસ્ટમ, ડાઈજેસ્ટીવ સિસ્ટમ, સ્કીન થઈ શકે છે. આ લેખમાં આપણે બટેટાથી થતી એલર્જીના લક્ષણ જાણીશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પોટેટો એલર્જી શું છે ? : બટેટા ખાવાથી શરીર અથવા સ્કીન પર એલર્જી થવી એ પોટેટો એલર્જી છે. બટેટાથી એલર્જી થવાથી તમારું બીપી ઓછું થઈ શકે છે અથવા હાર્ટ બીટ વધી શકે છે. ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આ સિવાય બટેટાથી છીંક પણ આવી શકે છે. બટેટાથી બાળકોથી લઈને વૃદ્ધો બંનેને એલર્જી થઈ શકે છે. લોકોને કાચા અને પાકેલા બંને પ્રકારના બટેટાથી એલર્જી થઈ શકે છે.

બટેટાથી થતી એલર્જીના લક્ષણ : 1 ) બટેટાથી એલર્જી છે તો તમને સ્કીનમાં રેશેજ, ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
2 ) જો બટેટાથી એલર્જી છે તો તમને જીભમાં સોજો, ગળામાં સોજોની સમસ્યા થઈ શકે છે.
3 ) બટેટાથી એલર્જી થવા પર વોટરી નોજ, આંખમાં પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.

4 ) બટેટાથી એલર્જી છે તો શરીર ગરમ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
5 ) જો તમને બટેટાથી એલર્જી છે તો તમને તેનું સેવન કરવા પર ઉલટી પણ થઈ શકે છે.
6 ) બટેટાથી એલર્જી થવાના કારણે તમને તરત જ જીવ મુંઝાવો જેવી સમસ્યા થઈ શકે છે.
7 ) જો તમને બટેટાથી એલર્જી છે તો તમને ડાયેરિયાની તકલીફ થઈ શકે છે.

બટેટાથી એલર્જી છે તો આ વસ્તુઓને પણ અવગણો : જો તમને બટેટાથી એલર્જી છે તો સ્વાભાવિક છે કે રીંગણ, ટમેટા તેમજ અન્ય સબ્જીથી પણ એલર્જી થઈ શકે છે. એવી તમારી માન્યતા હોઈ શકે છે. જો તમને બટેટા થઈએ એલર્જી છે તો તમે જમીનની અંદર થતી વસ્તુઓનું સેવન ન કરો. તેમાં બટેટા સ્ટાર્ચ રહેલ હોય છે, તેમજ ઘણી વસ્તુઓ બનાવવામાં બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘણા પેકેજ પ્રોડક્ટમાં પણ બટેટાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ પ્રોસ્ડેડ ફૂડસમાં પણ બટેટા રહેલ હોય છે. ઘણી હર્બલ મેડિસિન માપન બટેટા નાખવામાં આવે છે. આથી જો તમને બટેટાથી એલર્જી છે, તો આ વસ્તુઓનું પણ સેવન ન કરો.

બટેટાથી એલર્જી થવા પર શું કરવું જોઈએ ? : 1 ) જો તમને બટેટાથી એલર્જી છે તો સૌથી પહેલા બટેટાનું સેવન કરવું બંધ કરી દો.
2 ) જો બટેટાનું સેવન કરવાથી સ્કીન પર રેશેજ અથવા ખંજવાળ આવે છે તો ડોકટરનો સંપર્ક કરો. તે માટે ક્રીમ કે દવા આપી શકે છે.

3 ) બટેટાથી એલર્જી થઈ જાય તો પેટમાં દુખાવો અથવા ઉલટી થાય તો લીંબુ પાણીનું સેવન કરો. થોડી કલાકો સુધી કઈ પણ ન ખાવો.
4 ) બટેટાથી એલર્જી થવા પર વધુમાં વધુ પાણીનું સેવન કરો. જેથી તેની અસર ઓછી થઈ શકે છે.
5 ) એલર્જીના લક્ષણ ઓછા કરવા માટે વધુમાં વધુ આરામ કરો.

બટેટાથી એલર્જી થવા પર ડોક્ટર તમને દવા આપે છે. જો તમને સ્કીન ઇન્ફેકશન અથવા ફ્લુ જેવા લક્ષણ દેખાય છે તો ડોકટરનો તરત જ સંપર્ક કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
છાશમાં મિક્સ કરીને પીવો આ પાવરફુલ કાળા દાણા, વજન, તાવ, શરદી, ઉધરસ, હાડકા અને સોજાની સમસ્યાઓને મફતમાં જ કરી દેશે ગાયબ…

છાશમાં મિક્સ કરીને પીવો આ પાવરફુલ કાળા દાણા, વજન, તાવ, શરદી, ઉધરસ, હાડકા અને સોજાની સમસ્યાઓને મફતમાં જ કરી દેશે ગાયબ...

આ છે ચામડીના અસાધ્ય રોગોને મટાડવાનો દેશી અને અકસીર ઈલાજ, મફતમાં જ ચામડીના 5 રોગોને દુર કરી ત્વચાને કરી સાફ, સ્વસ્થ અને એકદમ સુંદર…

આ છે ચામડીના અસાધ્ય રોગોને મટાડવાનો દેશી અને અકસીર ઈલાજ, મફતમાં જ ચામડીના 5 રોગોને દુર કરી ત્વચાને કરી સાફ, સ્વસ્થ અને એકદમ સુંદર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો શા માટે થાય છે માથાની નસોમાં દુખાવો, 99% લોકો નથી ઓળખી શકતા માથાની નસોનો દુખાવો શા માટે થાય છે, જાણો તેના 8 મૂળ કારણો…

જાણો શા માટે થાય છે માથાની નસોમાં દુખાવો, 99% લોકો નથી ઓળખી શકતા માથાની નસોનો દુખાવો શા માટે થાય છે, જાણો તેના 8 મૂળ કારણો…

September 5, 2022
દરેક સ્ત્રી ખાસ વાંચે અને જાણે કે તમે પણ ક્યાંક આ રીતે સેથો પૂરીને પતિના ભાગ્યને અટકાવતા તો નથી ને…

દરેક સ્ત્રી ખાસ વાંચે અને જાણે કે તમે પણ ક્યાંક આ રીતે સેથો પૂરીને પતિના ભાગ્યને અટકાવતા તો નથી ને…

October 10, 2018
આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

September 10, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In