Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લાંબા સમયની કબજિયાતથી થઈ શકે છે આ 5 ગંભીર રોગો, જાણો કંઈ છે એ બીમારી અને તેનાથી બચવાના ઉપાયો…

Social Gujarati by Social Gujarati
February 24, 2022
Reading Time: 1 min read
0
લાંબા સમયની કબજિયાતથી થઈ શકે છે આ 5 ગંભીર રોગો, જાણો કંઈ છે એ બીમારી અને તેનાથી બચવાના ઉપાયો…
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter

હાલના સમયમાં અસ્વસ્થ ખાણીપીણી, વધુ સક્રિય જીવનશૈલી અને તણાવ કબજિયાતના મુખ્ય કારણ હોય શકે છે. કબજિયાત એક એવી સમસ્યા છે. જેમાં વ્યક્તિનું પેટ યોગ્ય રીતે સાફ થઈ શકતું નથી અને તેમાં મળ ત્યાગ દરમિયાન ખુબ જ તકલીફ આવે છે. પેટ સાફ ન થવાના કારણે વ્યક્તિ સંપૂર્ણ દિવસ માણસ આળસનો અનુભવ કરે છે. કબજિયાતમાં મળ ત્યાગ દરમિયાન જોર લગાવવું પડે છે. લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે. એટલું જ નહીં, જો સમય રહેતા કબજિયાતને ઠીક કરવામાં ન આવે તો તે સામાન્યથી લઈને ઘણી બધી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર કબજિયાતના કારણો અને તેનાથી થતા ગંભીર રોગોની માહિતી.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

1 ) બાવાસીર : બાવાસીર આજકાલ એક સામાન્ય બીમારી બની ગઈ છે. તે એક એવી બીમારી છે જે સમય રહેતા ખુબ જ પીડાદાયક બને છે. તેમાં ગુદાની અંદર અથવા બહાર મસા થઈ જાય છે અને આ મસા ક્યારેક અંદર રહે છે, તો ક્યારેક બહાર આવી જાય છે. બાવાસીર બે પ્રકારનું હોય છે. લોહી વાળો બાવાસીર અને પેટ સાફ ન થાય તેવું બવાસીર. શૌચક્રિયા દરમિયાન દુખાવો થવો, ગુદાની આસપાસ સોજો, ગાંઠ અથવા વારંવાર મળ ત્યાગની ઈચ્છા થવી તે બાવાસીરના લક્ષણોમાં સામેલ થાય છે.

2 ) એનલ ફિશર : જ્યારે ગુદા અથવા ગુદાની નળી કામમાં કોઈ કટ અથવા તિરાડ પડી જાય છે, ત્યારે તેને એનલ ફિશર કહે છે. તે ત્યારે થાય છે જ્યારે ખુબ જ કઠોર મળ નીકળે છે. આ દરમિયાન મળ ત્યાગ કરતી વખતે દુખાવો થાય છે અને લોહી નીકળે છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવી ગુદાની આસપાસ ખંજવાળ બળતરા અને મળત્યાગ કરવા દરમિયાન ગંભીર દુખાવો થવો, લાલ રંગનો મળ એનલ ફિશરના લક્ષણો છે. તે સિવાય ફેકલ ઇન્ફેક્શન પણ કબજિયાતના કારણે હોય શકે છે.

3 ) આંતરડામાં અવરોધ : લાંબા સમય સુધી કબજિયાત રહેવી આંતરડામાં અવરોધ જેવી ગંભીર બીમારીને જન્મ આપી શકે છે. આંતરડામાં થતી રુકાવટને ઓબ્સટ્રકશન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં નાના અથવા મોટા આંતરડામાં ખાવા-પીવાનું નિકળવામાં મુશ્કેલી થાય છે, તે એક આપતકાલીન સ્થિતિ હોય છે. તેમાં તૈયારીમાં જ ઈલાજ કરવાની જરૂર હોય છે. પેટ ફૂલવું, ભૂખ ન લાગવી અને કબજિયાત આંતરડામાં અવરોધના પ્રમુખ લક્ષણ છે.

4 ) ફેકલ ઈન્કટીનેંસ : ફેકલ ઈન્કટીનેંસ એટલે મળ અસંયમએ આંતરડાની સમસ્યા છે. તે ઘણી વખત ઘરડા લોકોમાં જોવા મળે છે. ફેકલ ઈન્કટીનેંસ કબજિયાત, ગેસ અને ગેસની સાથે પણ થઈ શકે છે. જે મહિલાઓ યોનિમાર્ગેથી બાળકને જન્મ આપે છે તેમને પછીથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાને કારણે ફેકલ ઈન્કટીનેંસની સમસ્યા પણ થઈ શકે છે.

5 ) યુરિનરી રીટેંશન : મુત્રાશયનુ સંપૂર્ણ રીતે ખાલી ન થવું એટલે યુરિન રીટેંશનની બીમારી થાય છે. આ સમસ્યા લાંબા સમય સુધી તમને હેરાન કરી શકે છે. તેમાં તે મૂત્ર ત્યાગ તો કરે છે. પરંતુ મૂત્રાશય સંપૂર્ણ રીતે ખાલી થતું નથી. આ બીમારી ખુબ જ ગંભીર અને દર્દનાક હોય છે. તેવામાં તેના લક્ષણ દેખાવાથી તૈયારીમાં ડૉક્ટરનો સંપર્ક કરો.

કબજિયાતથી બચવાના ઉપાયો : કબજિયાતથી દૂર રહેવા માટે સૌથી પહેલા તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો ખુબ જ જરૂરી હોય છે. તેની માટે તમારે ખાણીપીણી સક્રિયતા અને સુવા તથા ઉઠવા ઉપર ખાસ ઘ્યાન આપો.

કબજિયાતથી બચવાના ઉપાય : કબજિયાતથી બચવા માટે સમય ઉપર સૂવું અને સમય ઉપર ઊઠવું ખુબ જ જરૂરી હોય છે. શારીરિક રૂપથી સક્રિય હોવું ખૂબ જરૂરી છે. તેની માટે કસરત અને યોગ જરૂરથી કરો. તમારા ડાયટમાં ફાઇબર ઇન્ટેક વધારો, બેલેન્સ ડાયટ ફોલો કરો અને તેમાં દરેક વિટામિન્સ અને મિનરલ્સને સામેલ કરો. મેદો અને જંકફૂડથી દુર રહો. બંધ પેકેટ વાળા ખાદ્ય પદાર્થોનુ સેવન કરવાથી દૂર રહો. લિક્વિડ ડાયેટ લો દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી જરૂરથી પીવો.

જો તમને પણ લાંબા સમયથી કબજિયાત છે. તો આ ઉપાય અજમાવી શકો છો તેની સાથે જ કબજિયાતને બિલકુલ નજરઅંદાજ ન કરો. કેમ કે તે સામાન્યથી લઈને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. માટે કબજિયાતનો તુરંત જ ઈલાજ કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા...

સવારે ખાલી પેટ આનું સેવન દાંત, સાંધા અને હાડકાના દુખાવાને કરી કાયમી દુર, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોથી મળી જશે છુટકારો…

સવારે ખાલી પેટ આનું સેવન દાંત, સાંધા અને હાડકાના દુખાવાને કરી કાયમી દુર, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોથી મળી જશે છુટકારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ગુજરાતના આ કલાકારોને મળે એક પ્રોગ્રામના લાખો રૂપિયા…. કમાઈ લે છે બીઝનેસમેં કરતા પણ વધારે પૈસા…

જાણો ગુજરાતના આ કલાકારોને મળે એક પ્રોગ્રામના લાખો રૂપિયા…. કમાઈ લે છે બીઝનેસમેં કરતા પણ વધારે પૈસા…

May 15, 2019
પેટમાં છાલા (અલ્સર) થાય ત્યારે શરીર આપે છે આવા અજીબ સંકેતો, અવગણશો તો મુકાય જશો મોટી મુશ્કેલીમાં.

પેટમાં છાલા (અલ્સર) થાય ત્યારે શરીર આપે છે આવા અજીબ સંકેતો, અવગણશો તો મુકાય જશો મોટી મુશ્કેલીમાં.

November 2, 2022
 આ રીતે સરળતાથી ઘરે બેઠા શુદ્ધ ઘી બનાવો, અને તમારા પરિવારને નકલી ઘીથી દુર રાખો.. અન્ય સ્ત્રીને શેર જરૂર કરો.

 આ રીતે સરળતાથી ઘરે બેઠા શુદ્ધ ઘી બનાવો, અને તમારા પરિવારને નકલી ઘીથી દુર રાખો.. અન્ય સ્ત્રીને શેર જરૂર કરો.

November 29, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In