Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

Social Gujarati by Social Gujarati
September 29, 2021
Reading Time: 1 min read
0
આડા પડતાની સાથે ઘસઘસાટ નિંદર આવવી પણ શરીર માટે છે નુકશાનકારક, ખોટા સમયે સુવાથી થઈ શકે છે આ 4 ગંભીર બીમારીઓનો ખતરો…

ઘણા લોકોને ઘણી વખત નીંદર આવવામાં ખુબ જ સમય લાગે છે. જયારે ઘણા લોકોને નીંદર આવી જાય છે. તેમને પથારીમાં પડતા જ નીંદર આવી જાય છે. જો કે તમને કદાચ નીંદર ન આવવાની સમસ્યા કે બીમારી વિષે સાંભળ્યું હશે પણ તમને પથારીમાં સૂતા જ નીંદર આવી જાય એ પણ એક બીમારી હોઈ શકે છે. આથી તેના લક્ષણો પણ ન અવગણના જોઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આમ ઘણા લોકોને નીંદર આવતા કલાકો વીતી જાય છે, પણ ઘણાને તરત જ નીંદર આવી જાય છે. જો કે જલ્દી સુવું એ સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. પણ હેલ્થ એક્સપર્ટ એવું માને છે કે જલ્દી નીંદર આવવી એ પણ ઘણા અંશે હાનીકારક સાબિત થઇ શકે છે. તે પણ ઘણી બીમારી તરફ ઈશારો કરે છે.

નીંદર આવવામાં આટલો સમય લાગવો જોઈએ : જો તમે જલ્દી સુઈ જાવ છો તો એ સારી વાત પણ છે અને ખરાબ વાત પણ છે. સારી વાત એ છે કે તમે એ લોકો માંથી છો જે ખુબ જ સરળતાથી સૂઈ જાય છે. જયારે ખરાબ વાત એ છે કે તમને નીંદરની સૌથી વધુ જરૂર છે. આથી તમારી આંખ તરત જ બંધ થઇ જાય છે. જયારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મોટાભાગના લોકોને સૂવા માટે લગભગ 5 થી 20 મિનીટની જરૂર હોય છે. જો કે આ દરેકના શરીરની તાસીર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. 

એક્સપર્ટ શું કહે છે : અમેરિકામાં થયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો તમને 3 મિનીટમાં જ નીંદર આવે છે તો અને સુઈને ઉઠ્યા પછી તમે પોતાને ફ્રેશ અનુભવો છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. જયારે ઘણી બાબતે તે એ વાતનો પણ સંકેત હોઈ શકે છે કે તમારી નીંદર પૂરી નથી થઇ, આથી તમને પથારીમાં પડતા જ નીંદર આવી જાય છે. આવું ત્યારે થાય છે કે જયારે તમે ખોટા સમયે સુવો છો અથવા તમે જલ્દી ઉઠી જાવ છો.

આ પરેશાનીઓ થઇ શકે છે : ખુબ જ જલ્દી નીંદર આવવી એ સ્લીપ ડીસોર્ડર સાથે પણ સંકળાયેલ છે. જો તમે રાત્રે 6 કલાક કરતા પણ ઓછી નીંદર કરો છો તો એ નક્કી છે કે તમે પુરતી નીંદર નથી કરતા. આથી જ તમારે ક્યારેય પણ અને ગમે ત્યાં તરત જ નીંદર આવી જાય છે. ભોજન અને પાણીની જેમ તમારા શરીરને પણ નીંદરની એટલી જ જરૂર હોય છે.

એક્સપર્ટના કહ્યા અનુસાર જે લોકોની નીંદર પૂરી નથી થઇ શકતી  તે લોકોમાં ડાયાબિટીસ, વજન વધારો, હાઈ બ્લડ પ્રેશર, અને ડીપ્રેશનનો ખતરો વધુ રહે છે. આથી જ કોઈ પણ રીતે તમારે 7  થી 8 કલાકની નીંદર જરૂર કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of sleeping right timeinstant sleepsleeping disordersleeping timetake 6 to7 hours sleepyou can't sleep
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
43 વર્ષ પહેલા શેર ખરીદીને ભૂલી ગયો હતો, આજે બની ગયો 1448 કરોડ રૂપિયાનો માલિક. હકીકત જાણીએ તમારા પણ હોંશ ઉડી જશે…

43 વર્ષ પહેલા શેર ખરીદીને ભૂલી ગયો હતો, આજે બની ગયો 1448 કરોડ રૂપિયાનો માલિક. હકીકત જાણીએ તમારા પણ હોંશ ઉડી જશે...

ફક્ત 2 રૂપિયામાં મળતો આ ટુકડો ભગાડી દેશે શરીરની અનેક નાની મોટી બીમારીઓ, 60 ઉંમરમાં પણ દાંત અને હાડકા રહેશે અડીખમ મજબુત…

ફક્ત 2 રૂપિયામાં મળતો આ ટુકડો ભગાડી દેશે શરીરની અનેક નાની મોટી બીમારીઓ, 60 ઉંમરમાં પણ દાંત અને હાડકા રહેશે અડીખમ મજબુત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો કાશ્મીરી સ્ત્રીઓ સુંદર જ કેમ હોય છે?  આ છે તેની સુંદરતાનું ચોકાવનારું રાજ.

જાણો કાશ્મીરી સ્ત્રીઓ સુંદર જ કેમ હોય છે? આ છે તેની સુંદરતાનું ચોકાવનારું રાજ.

September 11, 2019
આ તેલના ત્રણથી ચાર ટીપા આવી રીતે લગાવી દો તમારી નાભિ પર, વાળ અને ત્વચા સહિત આટલી બીમારીઓ કરી દેશે ગાયબ… જાણો લગાવવાની રીત…

આ તેલના ત્રણથી ચાર ટીપા આવી રીતે લગાવી દો તમારી નાભિ પર, વાળ અને ત્વચા સહિત આટલી બીમારીઓ કરી દેશે ગાયબ… જાણો લગાવવાની રીત…

December 8, 2021
માત્ર 5 રૂપિયા માં ઘરે બનાવો મચ્છરો ભગાડવાના રીફીલ… કંપનીની રીફ્લ કરતા પણ 10 ગણી વધારે અસરકારક

માત્ર 5 રૂપિયા માં ઘરે બનાવો મચ્છરો ભગાડવાના રીફીલ… કંપનીની રીફ્લ કરતા પણ 10 ગણી વધારે અસરકારક

October 25, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.