Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કબજિયાતનો 100% અસરકારક દેશી ઈલાજ, આ દાણા જિંદગીમાં નહિ થવા દે કબજિયાત, જાણી લો ઉપયોગ કરવાની રીત….

Social Gujarati by Social Gujarati
December 20, 2022
Reading Time: 1 min read
0
કબજિયાતનો 100% અસરકારક દેશી ઈલાજ, આ દાણા જિંદગીમાં નહિ થવા દે કબજિયાત, જાણી લો ઉપયોગ કરવાની રીત….

કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તે વધારે સમય સુધી રહે છે, તો તે અનેક બીમારીનું કારણ બને છે. કેટલીક વાર આપણાં અસ્વસ્થ ખાન-પાનના કારણે પણ કબજિયાત થાય છે. તેથી સ્વસ્થ રહેવા માટે મેંદામાંથી બનેલી વસ્તુઓનું સેવન ખુબ જ ઓછું કરવું જોઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શું તમને પણ કબજિયાતની સમસ્યા છે અને સવારે દરરોજ ટોયલેટમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે, અને શું કલાકો બેસી રહેવા છતાં પણ પેટ સાફ આવતું નથી ? શું ટોયલેટ કરતાં સમયે ખુબ જ તમારે તાકાત કરવી પડે છે ? જો તમારો જવાબ હા’ છે, તો સમજી લો કે તમે કબજિયાતના રોગી છો.

કબજિયાત એ પેટની એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 3 થી 4 દિવસમાં કબજિયાતના શિકાર થાય જ છે અને તેનું કારણ ખરાબ ખાન-પાન હોય શકે છે. તેથી તેને ગંભીર ન કહી શકાય. પરંતુ કેટલાક લોકોને તો દરરોજની કબજિયાતની સમસ્યા હોય છે અને તેના કારણે તેની દૈનિક લાઈફમાં તકલીફ થાય છે.પેટ સાફ ન થવાના કારણે તેને દિવસભર બેચેની રહે છે અને ભોજન લેવું પણ તેને ગમતું નથી. લાંબા સમય સુધી, જો કબજિયાતને નજરઅંદાજ કરવામાં આવે, તો પેટ અથવા આંતરડામાં ઇન્ફેકશન, શારીરિક નબળાઈ અને અન્ય કેટલીક બીમારી થઈ શકે છે. કબજિયાતને દૂર કરવા માટે તમે ચિરોંનજીનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કે ચિરોંજી કબજિયાત માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કેવી રીતે કરી શકાય છે.

કબજિયાતને દૂર કરવા માટે શું કરવું જોઈએ ? : કબજિયાતની સમસ્યા એ લોકોને વધારે થાય છે, જે લોકો પોતાના આહારમાં ફાઈબરને ઓછું ખાય છે. ફાઈબર ફળો, શાકભાજી, મોટા અનાજ, દાળ વગેરેમાં હોય છે. આ ખરેખર રેસા હોય છે, જે આંતરડામાં જઈને આંતરડામાં રહેલ ગંદકીને દૂર કરે છે અને મળને સોફ્ટ કરે છે. તેથી જ, જે પણ લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, તે લોકોએ ભોજનમાં ફાઈબરની માત્રાને વધારે રાખવી જોઈએ.કબજિયાત તે લોકોને પણ હેરાન કરે છે, જે લોકો ભોજનમાં રિફાઈન્ડ અનાજનો વધારે ઉપયોગ કરે છે. ખાસ કરીને, મેંદો, રિફાઈન્ડ કોર્ન ફ્લોર, રિફાઈન્ડ બેસન વગેરે. આમ, તો અનાજ ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ રિફાઈન્ડ કરતાં સમય પર તેના ફોતરાને દૂર કરવામાં આવે છે. ફાઈબર વધારે ફોતરામાં જ હોય છે. તેથી જ, રિફાઈન્ડ અનાજ તમારા આંતરડામાં જઈને ચીપકી જાય છે અને કબજિયાતનું કારણ બને છે. તેથી એ સાબિત થાય છે કે, કબજિયાત થવાનું મુખ્ય કારણ ભોજનમાં ફાઈબરની ઓછી માત્રા હોય શકે છે.

ચિરોંજી કબજિયાતમાં કેવી રીતે લાભકારી છે ? : ચિરોંજી એ એક બીજ જેવું દેખાવા વાળું ફળ છે, જેનો ઉપયોગ મેવા બનાવવામાં થાય છે. ચિરોંજીમાં ફાઈબરની સારી માત્રા હોય છે, તેથી જ, જો તમે ચિરોંજીનું સેવન કરો છો, તો તમને કબજિયાતથી છૂટકારો મળી શકે છે. ચિરોંજી ખાવાના બીજા અનેક ફાયદાઓ છે, જેમ કે તે ડાયેરીયાની સમસ્યાને દૂર કરવામાં પ્રભાવિત છે.આ સિવાય ત્વચાના રોગ, ઉધરસ, અસ્થમા જેવી સમસ્યામાં પણ ચિરોંજીનું સેવન કરવાથી ફાયદો થાય છે. સૌથી સારી વાત તો એ છે કે ચિરોંજીમાં વિપુલ પ્રમાણમાં પોષકતત્વો હોય છે, જે તમને સ્વસ્થ રાખે છે. તેથી જ, બોડી બિલ્ડિંગ રાખવા વાળા લોકો માટે પણ ચિરોંજીનું સેવન લાભકારી છે.

કબજિયાતની સમસ્યામાં કેવી રીતે ચિરોંજીનું સેવન કરી શકાય છે ? : જો તમે કબજિયાતની સમસ્યાથી હેરાન છો, તો તમે રાત્રે સૂતા પહેલા લગભગ એક-દોઢ કલાક પહેલા ચિરોંજીના દાણાને 1 ગ્લાસ ગરમ દૂધમાં નાખીને પલાળી દો. 15 મિનિટ સુધી પલાળીને રાખ્યા પછી, તમે તે દૂધને પીય લો અને સાથે ચિરોંજીની પણ ખાય લો.તમે ચાહો તો દૂધને ઉકાળતા સમયે અથવા ગરમ કરતાં સમયે પણ તેમાં ચિરોંજી નાખી શકો છો. આ સિવાય તમે તમારા રાત્રિના સલાડમાં અથવા શાકભાજીમાં નાખીને પણ ચિરોંજીનું સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે ચિરોંજીને ચોરાળી પણ કહેવામાં આવે છે.

કબજિયાતની સમસ્યાથી દૂર થવા માટે આ વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી : જો તમે કબજિયાતની સમસ્યાથી પૂરી રીતે દૂર થવા માંગો છો, તો તમારે બીજી અન્ય વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જમવામાં તાજા ફળો, કાચું સલાડ અને લીલી શાકભાજીનું સેવન વધારી દો. ભોજનમાં દાળ અને અનાજ જરૂરથી લો. રોટલી બનાવતા સમયે તેમાંથી બ્રાનને કાઢવા નહીં, પરંતુ બ્રાન સહિત જ રોટલીને બનાવવી.દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી જરૂરથી પીવો. મેંદાથી બનાવેલ સામગ્રીનું, ખાસ કરીને પ્રોસેસ્ડ ફ્રૂડ્સનું સેવન ઓછું કરવું. રાતનું ડિનર સુવાના 3 કલાક પહેલા અથવા 2 કલાક પહેલા જરૂરથી કરી લેવું જોઈએ. તમારા ભોજનમાં ચા-કોફીનું સેવન ખુબ જ ઓછું કરો. ડિનર પછી ચા-કોફીનું સેવન બિલકુલ પણ ન કરો. સવારે ઉઠતાં સમયે, એટલે કે બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ ગરમ પાણી જરૂરથી પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Chironji eating benefitsChironji health benefitChironji in constipationChironji intakeChironji intake in constipationconstipation problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સાંધાના દુઃખાવાની બેજોડ દવા છે આ વસ્તુ. આ રીતે ઘરે મફત બની જશે.. 100% રાહત મળશે…

સાંધાના દુઃખાવાની બેજોડ દવા છે આ વસ્તુ. આ રીતે ઘરે મફત બની જશે.. 100% રાહત મળશે...

CNG અને ડીઝલ કરતા પણ પેટ્રોલમાં વધુ માઈલેજ આપે છે આ 5 કાર, જાણો 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે છે….

CNG અને ડીઝલ કરતા પણ પેટ્રોલમાં વધુ માઈલેજ આપે છે આ 5 કાર, જાણો 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે છે....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરો આ સમયે, કેટલા વાગ્યાનું છે શુભ મુહુર્ત અને તેનું મહત્વ.

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપન કરો આ સમયે, કેટલા વાગ્યાનું છે શુભ મુહુર્ત અને તેનું મહત્વ.

October 5, 2020
કબજિયાતને એક જ રાતમાં જડમૂળથી ખતમ કરી દેશે આ ફળ, આવી રીતે કરો સેવન… પેટને કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખું…

કબજિયાતને એક જ રાતમાં જડમૂળથી ખતમ કરી દેશે આ ફળ, આવી રીતે કરો સેવન… પેટને કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખું…

February 13, 2025
ઝાડા અને મરડોની સમસ્યામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુઓ, સમસ્યાને ઓછી કરવાને બદલે શરીરને કરી દેશે લોથપોઠ… જાણો ઝાડામાં શું ખાવું અને શું ન ખાવું…

ઝાડા અને મરડોની સમસ્યામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુઓ, સમસ્યાને ઓછી કરવાને બદલે શરીરને કરી દેશે લોથપોઠ… જાણો ઝાડામાં શું ખાવું અને શું ન ખાવું…

July 16, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.