Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કેરી, મધ અને સુંઠનું મિશ્રણ બપોરે ખાવ શરીર થઇ જશે વજ્ર સમાન કઠોર અને શસક્ત…. કેવી રીતે ખાવું તે જાણી લો અહીં.

Social Gujarati by Social Gujarati
May 23, 2018
Reading Time: 2 mins read
0
કેરી, મધ અને સુંઠનું મિશ્રણ બપોરે ખાવ શરીર થઇ જશે વજ્ર સમાન કઠોર અને શસક્ત….  કેવી રીતે ખાવું તે જાણી લો અહીં.
0
SHARES
12
VIEWS
Share on FacebookShare on Twitter
★ કેરી ખાવાના ફાયદા

◆ ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

◆ વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ ઉત્પાદીત થતી કેરીને અમૃતફળ તરીકે ઓળખવામાં આવે છે જે ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં ગરમ ભેજવાળી રસાળ જમીનમાં પેદા થાય છે. અને વિશ્વભરમાં ભારતમાં જ સૌથી વધુ ઉત્પાદન થાય છે.  

◆ ગરમીની ઋતુમાં કેરીને ખુબજ પસંદ કરવામાં આવતી હોય છે. કેરીની તુલનામાં કાચી કેરીનું સેવન પણ ગરમીમાં ફાયદાકારક નીવડે છે. કાચી કેરીની ચટણી પણ ગરમીની સીઝનમા સ્વાદ અને સ્વાસ્થ્ય બંન્ને માટે લાભકારી ગણાતી હોય છે.

◆   કેરીમાં એવા ઘણા ગુણ રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ્ય બનાવી રાખે છે. અને બીમારીઓને દુર રાખે છે.  કેરીમાં વિટામીન સી પણ ભરપુર માત્રામાં હોય છે.

◆ પાકી કેરી મધુર,વૃષ્વ (વીર્યને વધારનાર), સ્નિગ્ધ,બળ તથા સુખ આપનાર,ભારે,વાયુને  હરનાર,હદય ને હિતકારક,શરીરના વર્ણનેસારો કરનાર, ઠંડી—પિત્ત ન કરનાર, તૂરા રસવાળી, જઠરાગ્નિ,કફ અને વીર્યને વધારનાર છે.

◆ ભોજન સાથે કેરી લેવાથી મેદ વધે છે, હિમોગ્લોબીન તથા લાલ કણ વધે છે અને કફની વધ્ધિ થતી નથી.  દૂધ સાથે કેરી લેવાથી વીર્યની વૃધ્ધિ થાય છે. કેરી આતરડાં માટે ઉત્તમ ટોનિકની ગરજ સારે છે અને આમા ક્ષયના રોગોમાં ઉત્તમ કાર્ય કરે છે. હોજરીમાં પાચનતંત્રના રોગો, ફેફસાનાં રોગો, લોહીની નબળાઇના રોગો, પાકી કેરીના સમજપૂર્વકના પ્રયોગથી ચોકકસ મટે છે.

◆ કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક  ડિપથેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રકતસંગ્રાહક છે. તેની છાલનો કવાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રકતસ્ત્રાવ બંધ કરે છે. રકતાબસાર (મરડા) માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃમિદન અને રકતસંગ્રાહક છે. રકતાર્શ અને અત્યાર્તવમાં દસથી પંદર રતી ગર્ભ દિવસમાં ત્રણ વાર આપવાથી રકતસ્ત્રાવ બંધ થઇ જાય છે.

◆ કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક  ડિપથેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રકતસંગ્રાહક છે. તેની છાલનો કવાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રકતસ્ત્રાવ બંધ કરે છે. રકતાબસાર (મરડા) માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃમિદન અને રકતસંગ્રાહક છે. રકતાર્શ અને અત્યાર્તવમાં દસથી પંદર રતી ગર્ભ દિવસમાં ત્રણ વાર આપવાથી રકતસ્ત્રાવ બંધ થઇ જાય છે.

◆ કેરીની અંદરની ગોટલી શેકીને ખાવાથી મીઠી લાગે છે. ગોટલીના લોટની રોટલી સ્વાદિષ્ટ લાગે છે. કોંકણના કણબી લોકો આવી રોટલી ખાય છે. ગોટલી દૂઝતા અર્શ,ઝાડા, રકતાતિસર (મરડો) અને રકતપિત્ત પર ઘણી ઉપયોગી મનાય છે. ગોટલીમાંથી નીકળતુ તેલ સંધિવા અને શૂળ ઉપર ફાયદાકારક છે.

◆ આંબાનો લીલો મોર અઢી તોલા, લવિંગ, એલચી, મરેઠીના ફૂલ, કાથો, સાકર અને બાવળનો ગુંદર એ બધા અર્ધો—અર્ધો તોલો અને અજમાના ફૂલ એક આમીભાર એ સર્વને ખાંડી—ઘૂંટી બોર જેવડી ગોળીઓ બનાવી સૂકવી શીશીમાં ભરી લેવી. આ ગોળી મોંમા રાખી રસ ચૂસવાથી અવાજ ઉઘડે છે; બેસી ગયેલું ગળું સુધારી અવાજ સૂરીલોબને છે.

◆ આંબાના મોરને (ફૂલ) વાટી દિવેલમાં ઉકાળી તેના ટીંપા કાનમાં નાંખવાથી કાનના સણકા મટે છે. આંબાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.

◆ પાકી કેરીની છાલ ઉતારી ટૂકડા કરવા તેના ઉપર મધ આદુનુ ખમણ – સુઠ નાખી બપોરે સાંજે ખાવી આ પ્રયોગ સાત દિવસ કરવાથી શરીરની અંદરની સફાઇ થાય છે. પ્રયોગ દરમ્‍યાન બીજુ કશુ જ ખાવુ નહી. આ પ્રયોગથી બળ, વીર્ય, રકત, માસ, ઓજસની વૃધ્‍ધિ થાય છે.

◆ એસિડિટી માટેઃ-
જો તમને એસિડિટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારી માટે સૌથી શ્રેષ્ઠ ફળ છે. એસિડિટીને ઓછી કરવા માટે કાચી કેરીનું રોજ સેવન કરવું જોઇએ.
 ◆ મોર્નિગ સિકનેસઃ-
ગર્ભવતી મહિલાઓએ અથાણું અથવા અન્ય ખાટ્ટી વસ્તુનું સેવન કરવાનું મન કરતું રહેતું હોય છે. આ માટે તેમણે કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ કેરીના સેવનથી મોર્નિંગ સિકનેસને દૂર કરી શકાય છે.
◆ સ્કર્વી રોગને ઘટાડે છેઃ-
વિટામિન સીની કમીથી સ્કર્વી રોગ થાય છે. ગરમીઓમાં કારી કેરીના સેવનથી તેને રોકી શકાય છે.


ડાયાબિટીસ માટેઃ-
◆ કાચી કેરી શુગરમાં પણ લાભદાયક છે. શુગર લેવલને ઓછું કરવા માટે કાચી કેરીને દહી અને ભાત સાથે તેનું સેવન કરવું જોઇએ.
◆ મિનરલ્સનું ન નીકળવું-
કાચી કેરીના જ્યૂસનું વધારે પ્રમાણમાં સેવન પરસેવામાંથી સોડિયમ ક્લોરાઇડ અને આર્યન જેવા તત્વોને શરીરથી દૂર કરે છે. કાચી કેરીનો આ એક સ્વાસ્થ્ય લાભ છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો.... જરૂર વાંચો.. જય શ્રી રામ.

તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા…વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા...વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરશો તો થશે જીવનમાં આવા આવા ફાયદા…. કુંવારા હોવ તો જરૂર એક વાર વાંચી લેગો

મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરશો તો થશે જીવનમાં આવા આવા ફાયદા…. કુંવારા હોવ તો જરૂર એક વાર વાંચી લેગો

July 12, 2018
એક મુઠ્ઠી આ દાણા સાથે ખાઈ ગોળનો 1 ટુકડો, શરીરને આજીવન ફિટ અને ઘોડા જેવું મજબુત, નવા લોહીનું નિર્માણ સહિત આપશે 8 અણધાર્યા ફાયદા…

એક મુઠ્ઠી આ દાણા સાથે ખાઈ ગોળનો 1 ટુકડો, શરીરને આજીવન ફિટ અને ઘોડા જેવું મજબુત, નવા લોહીનું નિર્માણ સહિત આપશે 8 અણધાર્યા ફાયદા…

March 14, 2022
આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો હોય છે… ભગવાન શ્રી કૃષ્ણથી નજીક

આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો હોય છે… ભગવાન શ્રી કૃષ્ણથી નજીક

December 28, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In