Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 1 રૂપિયામાં મળતું આ ફળ રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પિય લ્યો, બવાસીર અને અલ્સરની સમસ્યાથી મફતમાં જ મળી જશે છુટકારો…

Social Gujarati by Social Gujarati
March 5, 2022
Reading Time: 1 min read
0
ફક્ત 1 રૂપિયામાં મળતું આ ફળ રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પિય લ્યો, બવાસીર અને અલ્સરની સમસ્યાથી મફતમાં જ મળી જશે છુટકારો…
0
SHARES
104
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય ઔષધીય વિજ્ઞાન ખુબ જ વિશાળ છે. તેમાં દરેક રોગો માટેની દવા વિશે કહેવામાં આવ્યું છે. તેમજ આ ઔષધિઓનું સેવન કરવાથી જે તે રોગ તેના જડમૂળમાંથી નીકળી જાય છે. આથી જ જો તમે કોઈ પણ રોગને તેના જડમૂળ માંથી કાઢવા માંગતા હો તો આયુર્વેદિક દવા ખુબ જ ઉપયોગી છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

નિરંજન ફળ વિભિન્ન આયુર્વેદિક ઔષધીઓ માંથી એક છે. તે આખી કાચી જડીબુટ્ટી છે. જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતાં પહેલા તેને ધોઈને સરખી રીતે સૂકવી લેવું વધારે સારું રહે છે. જો તમે તેને ધોઈ લીધું હોય તો એક વધારે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, ધોયા પછી તેને એકદમ સારી રીતે સૂકવી લેવું. જો તેને સરખી રીતે ન સૂકવી અને તેમાં ભેજ રહી જાય તો તે ખરાબ થઈ શકે છે.

જો તમે તેને બજારમાંથી ખરીદી હોય તો તે સામાન્ય રીતે સાફ જ હોય છે. દુકાનેથી લીધેલા નિરંજન ફળની સીમા તો એક વર્ષ સુધીની હોય છે પરંતુ અમારી સલાહ છે કે તમે તેને ખરીદ્યાના દિવસથી 6 મહિના સુધી જ તેનો ઉપયોગ કરો. જ્યારે તમે નિરંજન ફળને ખરીદીને ઘરે લાવો ત્યારે તેને એક કાચના કે સ્ટીલના એયર ટાઈટ જારમાં રાખવું જેથી તે જલ્દી ખરાબ ન થાય. આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ આપણે ડેકોટેશન પર્પઝ અથવા પાવડરના રૂપમાં પણ કરી શકીએ છીએ. આવો આપણે આ લેખના માધ્યમથી નિરંજન ફળના ફાયદાઓ પર એક નજર નાખીએ.

બવાસીરના ઉપચારમાં : જો તમને બવાસીરની તકલીફ રહેતી હોય તો તમે તેના ઈલાજ માટે નિરંજન ફળનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો સામાન્ય રીતે બવાસીરની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. પાઇલ્સથી પીડીત લોકોએ રાત્રે સૂતા સમયે નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળીને રાખવું જોઈએ. સવારે ખાલી પેટ તેને તે જ પાણીમાં વાટીને પિય લેવું. આમ કરવાથી પાઇલ્સમાં ખુબ જલ્દી આરામ મળવાની સંભાવના વધે છે. તેની એક ખાસ વાત એ છે કે, તે ખુબ જ સસ્તું મળે છે એક રુપિયાનું એક ફળ સરળતાથી મળી શકે છે.

ગર્ભાશયથી થતી બ્લીડિંગ : જ્યારે ગર્ભાશયમાંથી ખુબ વધારે રક્ત સ્ત્રાવ થઈ રહ્યો હોય તો એક નિરંજન ફળને રાત્રે એક કપ પાણીમાં પલાળો. સવારે ખાલી પેટ તેને પાણીમાં મિક્સ કરીને પિય લો. જો ફાઇબ્રોઈડ ઘાતક ન હોય તો આ ઉપચાર દુખાવા અને રક્ત સ્ત્રાવ અટકાવવામાં મદદ કરી શકે છે.

અલ્સરને ઘટાડવામાં : જો તમને અલ્સરની તકલીફ રહેતી હોય તો તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. નિરંજન ફળને ઘણા પ્રકારની બીમારીઓથી અસરગ્રસ્ત લોકો માટે જરૂરી જણાવવામાં આવ્યું છે. અલ્સરથી પીડિત લોકો પણ તેના સેવનથી પોતાની મુશ્કેલીને ઘણી હદ સુધી મટાડી શકે છે. તેના સેવનથી તે અથવા તો ધીમું થઈ જાય છે અથવા તો મટી જાય છે. માટે તમે અલ્સરમાં પણ નિરંજન ફળ ખાઈ શકો છો.

આટલી વાતોનું જરૂરથી રાખવું ધ્યાન : ધ્યાન રહે કે, આ આયુર્વેદિક ઔષધિને કોઈ પણ ગર્ભવતી સ્ત્રી અથવા બાળક માટે કોઈ પણ સ્વાસ્થ્ય વિશેષજ્ઞની સલાહ વગર ઉપયોગમાં ન લેવું જોઈએ. પરંતુ વધારે સારું તો એ રહેશે કે તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ શરૂ કરતાં પહેલા તમારે તમારા ચિકિત્સક પાસેથી આ વિષયમાં સરખી સલાહ જરૂરથી લેવી જોઈએ.

આમ જો તમે ઉપર આપેલ કોઈ બીમારીથી ગ્રસિત છો તો તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. પરંતુ કોઈ પણ દવાનું સેવન કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. જો તમે તમારા વ્યાવહારિક જીવનમાં તેનો ઉપયોગ ઈચ્છતા હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ….

પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ....

નિયમિત આ બીજ સેવન વજન, ડાયાબિટીસ કંટ્રોલ કરી હૃદય, સોજા, સાંધાના દુખાવાની સમસ્યા કરી દેશે દુર, વાળ માટે છે અનોખું સુપરફૂડ…

નિયમિત આ બીજ સેવન વજન, ડાયાબિટીસ કંટ્રોલ કરી હૃદય, સોજા, સાંધાના દુખાવાની સમસ્યા કરી દેશે દુર, વાળ માટે છે અનોખું સુપરફૂડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી જુનો અને દેશી ઉપાય… માત્ર 15 દિવસમાં જ ગમે તેવી ડાયાબિટીસ આવી જશે કાબુમાં…

જાણો ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી જુનો અને દેશી ઉપાય… માત્ર 15 દિવસમાં જ ગમે તેવી ડાયાબિટીસ આવી જશે કાબુમાં…

January 3, 2023
કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે… જાણો આ 10 વસ્તુ વિશે…

કોઈ પણ દવા કે નુસ્ખા વગર જ સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર, માથાનો એક એક વાળ ચમકવા લાગશે… જાણો આ 10 વસ્તુ વિશે…

September 2, 2022
આ દિવસે કાંડા પર બાંધો લાલ દોરો થશે આવા દૈવિય ફાયદા  | જાણો લાલ દોરો બાંધવાના ફાયદા

આ દિવસે કાંડા પર બાંધો લાલ દોરો થશે આવા દૈવિય ફાયદા | જાણો લાલ દોરો બાંધવાના ફાયદા

March 15, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In