Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ મામુલી પાનને પાણીમાં ઉકાળી પીવો, શરીરમાં થશે અણધાર્યા ચમત્કાર… ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને પેટના તમામ રોગોમાં છે 100% રામબાણ… જાણો ઉકાળવાની રીત…

Social Gujarati by Social Gujarati
September 1, 2022
Reading Time: 1 min read
0
આ મામુલી પાનને પાણીમાં ઉકાળી પીવો, શરીરમાં થશે અણધાર્યા ચમત્કાર… ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને પેટના તમામ રોગોમાં છે 100% રામબાણ… જાણો ઉકાળવાની રીત…
0
SHARES
21
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે કદાચ નાગરવેલ ના પાનને ખાધું હશે. તેને ખાવાથી અનેક ફાયદાઓ મળે છે. ખાસ કરીને તમારા મોઢામાં દુર્ગંધની સમસ્યાને દુર કરવામાં તે ખુબ જ મહત્વના છે. જો કે નાગરવેલના પાનનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. પણ જો તેનો ઉકાળો પીવામાં આવે તો તેનાથી ઘણા ફાયદાઓ મળે છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

નાગરવેલના પાન ચાવવાથી સ્વસ્થ્યને ઘણો ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો માત્ર તેના પાંદડા જ નહીં, જો તમે તેના પાનનો ઉકાળો બનાવીને પીઓ તો તે પણ ગંભીર રોગોથી તમને દૂર રાખવામા મદદ કરે છે. નાગરવેલના પાનમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. સાથે જ તેમાં એલ્કેલાઈડ, ફિનાઇલ, પ્રોપેન અને ટેનિન જેવા યૌગિક હોય છે. સાથે જ તેનો સ્વાદ કસીલો હોય છે. સ્વાસ્થ્ય માટે તેના પાંદડાનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં સોજો મટાડીને દુખાવાથી છુટકારો અપાવવાની સાથે સાથે અન્ય લાભ પણ પ્રદાન કરે છે. આ લેખમાં અમે તમને પાનના પાંદડાનો ઉકાળો પીવાના 6 ફાયદા જણાવી રહ્યા છીએ.

નાગરવેલના પાનના પાંદડાનો ઉકાળો પીવાના ફાયદા:- 

1) બ્લડ શુગર કંટ્રોલમાં રાખવામા લાભદાયી:- જો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી તો તેના માટે નાગરવેલના પાનનો ઉકાળો ખુબ જ ફાયદો આપે છે. એંટીઓક્સિડેંટથી ભરપૂર પાનના પાંદડા ફ્રી રેડિકલ્સથી લડવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે સાથે ડાયાબિટીસ મેનેજ કરવામાં પણ મદદ કરે છે.

2) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે:- આ પાનનો ઉકાળો પીવાથી તમારા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નાગરવેલના પાન યુજેનોલ હાઇ લિપિડ લેવલને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. આમ તે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોના જોખમને ઘટાડવા માટે પણ લાભદાયી છે. 

3) શ્વાસ સંબંધી સમસ્યાઓમાં લાભદાયી છે:- જો તમે શ્વાસ સંબંધી કોઈ તકલીફ છે તો તેના માટે નાગરવેલના પાનનો ઉકાળો ખુબ જ ફાયદાકારક છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવીકે, અસ્થમા સોજાથી જોડાયેલી સ્થિતિઓ છે. પાનના પાંદડામાં રહેલ એંટીઓક્સિડેંટ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ સોજાથી લડવામાં અને અસ્થમાને મેનેજ કરવામાં મદદ કરે છે. તે શ્વાસના માર્ગના સોજાને ઘટાડવામાં અને ખોલવામાં મદદ કરે છે જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.4) માનસિક રોગોને દૂર કરે છે:- જો તમને માનસિક રીતે કોઈ તકલીફ છે તો તેના માટે નાગરવેલના પાનનો ઉકાળો પીવાથી તમને તેનાથી છુટકારો મળી શકે છે. તણાવ, ચિંતા અને અવસાદ જેવા રોગોથી રાહત મેળવવા માટે પાનના પાંદડાનો ઉકાળો ખૂબ જ લાભદાયી છે. પાનના પાંદડા ઉકાળો પીવાથી આનંદની ભાવનાને વધારો મળે છે. તે શરીરમાં કેટેકોલ માઈનને રીલીઝ કરવામાં પણ લાભદાયી છે, જેનું ઓછું સ્તર અવસાદ જેવી સ્થિતિઓનું કારણ બને છે. 

5) પેટ માટે ફાયદાકારક છે:- પેટની બીમારીઓ માટે નાગરવેલના પાનનો ઉકાળો એક રામબાણ ઈલાજ કહી શકાય છે. પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં અને પાચનને મજબૂત બનાવવામાં પણ પાનના પાંદડાનો ઉકાળો ખૂબ જ લાભદાયી છે. તે ગેસ્ટ્રીક અલ્સરને ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે જ તેમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ ટોક્સીંસથી લડવામાં મદદ કરે છે.6) મોંને સ્વસ્થ રાખે છે:- શ્વાસની દુર્ગંધ, દાંતોની કેવિટી, પેઢામાંથી લોહી કે સોજાની સમસ્યામાં પાનના ઉકાળાના કોગળા કરવાથી ઘણો લાભ મળે છે. તે સોજાને ઘટાડે છે અને મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. 

નાગરવેલના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો:- નાગરવેલના પાનનો ઉકાળો બનાવવા માટે તમારે એક વાસણમાં પાણી અને 4-5 નાગરવેલના પાન નાખીને સરખી રીતે ઉકાળવાના રહેશે. જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તમે જો ચાહો તો તેમાં તુલસીના પાન, તજ વગેરે પણ મિક્સ કરી શકો છો. તેને થોડું ઠંડુ કરી લો અને લીંબુ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
અન્ડરગારમેન્ટ પહેરતી 99% મહિલાઓ નથી જાણતી આ માહિતી, જો આ ભૂલ કરશો તો થશે ભયંકર નુકશાન… જાણી લો નહિ તો પછતાશો..

અન્ડરગારમેન્ટ પહેરતી 99% મહિલાઓ નથી જાણતી આ માહિતી, જો આ ભૂલ કરશો તો થશે ભયંકર નુકશાન... જાણી લો નહિ તો પછતાશો..

મુકેશ અંબાણીએ ત્રણેય સંતાનોમાં બિઝનેસના પાડી દીધા ભાગ, જાણો અનંત, આકાશ અને ઈશા અંબાણી ક્યાં ક્યાં બિઝનેસ સંભળાશે… અનંતને આપ્યું છે આ ખાસ કામ…

મુકેશ અંબાણીએ ત્રણેય સંતાનોમાં બિઝનેસના પાડી દીધા ભાગ, જાણો અનંત, આકાશ અને ઈશા અંબાણી ક્યાં ક્યાં બિઝનેસ સંભળાશે... અનંતને આપ્યું છે આ ખાસ કામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વર્ષમાં હાથમાં લગાવી લો આ એક વસ્તુ…. થઇ જશો માલામાલ અને ખુશિઓ આવશે અપાર…

આ વર્ષમાં હાથમાં લગાવી લો આ એક વસ્તુ…. થઇ જશો માલામાલ અને ખુશિઓ આવશે અપાર…

January 4, 2019
મોટા ભાગના લોકો નથી જાણતા વાળમાં શેમ્પુ કરવાની સાચી રીત. જાણી લો રીત નહિ તો ખોઈ બેસશો પોતાના સુંદર વાળ…

મોટા ભાગના લોકો નથી જાણતા વાળમાં શેમ્પુ કરવાની સાચી રીત. જાણી લો રીત નહિ તો ખોઈ બેસશો પોતાના સુંદર વાળ…

May 25, 2021
આ ટીપ્સથી કોઈ પણ ઉંમરે ઘટાડી શકો છો પેટ અને શરીરની ચરબી, ઓછી મહેનતે વજન ઘટાડવાનો 100% કારગર ઉપાય…

આ ટીપ્સથી કોઈ પણ ઉંમરે ઘટાડી શકો છો પેટ અને શરીરની ચરબી, ઓછી મહેનતે વજન ઘટાડવાનો 100% કારગર ઉપાય…

September 9, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In