આ છે શરીરના ઇન્ફેક્શન, વજન અને ચામડીના રોગોનો અત્યંત કારગર ઉપચાર, લોહીની કમી દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી…

આપણા આયુર્વેદમાં શરીર ને લગતી અનેક સમસ્યાઓને જળમૂળથી દૂર કરવા માટે આયુર્વેદિક ઔષધિઓ નો ઉપયોગ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે ઘી નો ઉપયોગ શરીર સંબંધી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી  છે. તેના સિવાય લગભગ દરેક ભારતીય રસોડામાં મસાલાના રૂપમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય લવિંગ નો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપે પણ કરવામાં આવે છે. લવિંગનું સેવન કરવાથી શરીરમાં ઇન્ફેક્શનની સમસ્યા, દાંતનો દુખાવો વગેરે દૂર થાય છે.

ઘી અને લવિંગનો એકસાથે ઉપયોગ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. લવિંગમાં એન્ટિફંગલ, એન્ટિસેપ્ટિક, એન્ટીવાયરલ અને એન્ટીમાઇક્રોબીઅલ ગુણ ઉપલબ્ધ હોય છે. પાચનથી જોડાયેલી સમસ્યાઓ માં ઘી અને લવિંગ નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે અને લવિંગનું તેલ અને ઘી એક સાથે મેળવીને લગાવવાથી ત્વચા થી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. દેશી ઘી અને લવીંગ ના ફાયદા:- આયુર્વેદમાં ઘી અને લવિંગને અત્યંત અસરકારક ઔષધિ માનવામાં આવી છે. આનો ઉપયોગ અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં કામ આવે છે. આરોગ્ય હેલ્થ સેન્ટરના આયુર્વેદિક ડોક્ટર ના પ્રમાણે દેશી ઘી સાથે લવિંગનું સેવન અને તેનો ઉપયોગ સ્કિન, પેટ અને શરીરથી જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓમાં ફાયદાકારક છે. અના કેવા પ્રકારના ફાયદા છે તે જાણવા અંત સુધી વાંચતા રહો 

 1) ઇન્ફેક્શન દૂર કરવામાં:- શરીરમાં ઇન્ફેક્શનની સમસ્યા થવા પર લવિંગ અને ઘીનું સેવન કરવામાં આવે છે. ઈન્ફેક્શનને દૂર કરવા માટે તમે લવિંગની કેટલીક કડીઓ લો અને તેમાં થોડું ઘી મેળવીને શેકીલો. હવે તેને ચાવીને ખાઈ લો. આમ કરવાથી તમને ઇન્ફેક્શનની સમસ્યા માં તૈયારીમાં જ રાહત મળશે.2) વજન ઘટાડવામાં:- વજન ઘટાડવા માટે ઘી નું સેવન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર સ્ટેચ્યુરેટેડ ફેટી એસિડ અને ઓલિક એસિડ વજન ને વધતું અટકાવી દે છે. દેશી ઘીમાં લવિંગ મેળવીને ખાવાથી તમારું વજન ઓછું કરવામાં ફાયદો થાય છે અને ચયાપચન સારી રીતે થાય છે. ચયાપચન સારી રીતે થવાથી તમારું વજન સંતુલિત રહે છે.

3) ત્વચાની સમસ્યામાં:- ત્વચાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે લવિંગ અને ઘીનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે. દેશી ઘી અને લવિંગનું તેલ મેળવીને લગાવવાથી ત્વચા સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓમાં રાહત થાય છે. લવીંગના તેલમાં હાજર ગુણ ઈન્ફેક્શનને દૂર કરવામાં, દાણા, ખીલ વગેરે દૂર કરવામાં ફાયદાકારક છે. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં લવિંગનું તેલ અને ઘી ને સરખી માત્રામાં મિક્સ કરીને લગાવો.

4) લોહીની ઉણપ દૂર કરવા:- એનિમિયાની સમસ્યા દૂર કરવા માટે દેશી ઘી અને લવિંગનો ઉપયોગ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દેશી ઘી માં કોપર અને આયર્નની સારી માત્રા હોય છે. આનું નિયમિત સેવન તમારા શરીરમાં લોહીની ઉણપને દુર કરવામાં કારગર નિવડે છે. દેશી ઘીમાં લવિંગ મેળવીને સંતુલિત માત્રામાં દરરોજ સેવન કરવું ફાયદાકારક છે.

5) રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા:- શરીરની રોગપ્રતિકારક ક્ષમતા કમજોર થવા પર તમે બિમારીઓ અને ઇન્ફેક્શનની આ જંજાળમાં અત્યંત ઝડપથી આવી જાવ છો. ખાનપાન અને જીવનશૈલીમાં ગડબડી થવાના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર બની જાય છે.

શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે તમે ઘી અને લવિંગ નું એકસાથે સેવન કરી શકો છો.ઘી અને લવિંગને આયુર્વેદમાં ઔષધી માનવામાં આવે છે. તેનો અનેક પ્રકારે ઉપયોગ કરી શકાય છે. કોઈપણ બીમારીમાં લવિંગ અને ઘીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment