Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મધ અને આ પાવડરનું મિશ્રણ ઝાડા, કબજિયાત દુર કરી પેટ અને લિવરને કરી દેશે સાફ, હૃદયને સ્વસ્થ કરી વધારી દેશે ઇમ્યુનિટી પાવર….

Social Gujarati by Social Gujarati
March 14, 2023
Reading Time: 1 min read
0
મધ અને આ પાવડરનું મિશ્રણ ઝાડા, કબજિયાત દુર કરી પેટ અને લિવરને કરી દેશે સાફ, હૃદયને સ્વસ્થ કરી વધારી દેશે ઇમ્યુનિટી પાવર….

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળી રહી છે. આમળામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આમળાનું ચૂર્ણ અને મધના ઘણા બધા ફાયદા જોવા મળે છે, આમળાના ચૂર્ણ અને મધમાં ખુબ પોષક તત્વો હોય છે. જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આમળામાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન ઈ જોવા મળે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તમારી આંખો અને રોગપ્રતિકારક શક્તિ માટે આમળા ખુબ જ ફાયદાકારક હોય છે. આ સિવાય આમળામાં ફાઇબર, પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ પણ જોવા મળે છે. ત્યાં જ મધમાં એન્ટીઓક્સિડેન્ટ, રાઇબોફ્લેવિન, વિટામિન બી-6 અને વિટામિન સી અને એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે. જે તમારા ગળાની ખરાશથી લઈને ચામડીની સમસ્યાઓમાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આવો વિસ્તારથી જાણીએ આમળાના ચૂર્ણ અને મધના ફાયદા તથા તેને ઉપયોગમાં લેવાની રીત.

1 ) પાચન માટે : પાચન સંબંધિત કોઈ પણ સમસ્યા માટે આમળાનું ચૂર્ણ અને મધ ખુબ જ લાભકારી સાબિત થાય છે, આમળાના ચુર્ણમાં ફાઇબર જોવા મળે છે, તેની સાથે જ મધમાં વિટામિન સી હોય છે. આ પોષક તત્વોની મદદથી તમને પાચનમાં ખુબ જ મદદ મળે છે. ફાઇબર તમારા પાચનથી લઈને કબજિયાત અને ઝાડાની સમસ્યામાં પણ ખુબ જ આરામ આપે છે.

2 ) હૃદયનું સ્વાસ્થ્ય : આમળાનું ચૂર્ણ અને મધ ખાવાના ઘણા બધા ફાયદા થાય છે, નિયમિત રીતે આમળાનું ચૂર્ણ અને મધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય રહે છે, અને મધ તથા આમળા બંનેમાં એમિનો એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

3 ) કફ અને શરદીમાં : આમળા અને મધ શરદી અને ઉધરસ જેવા લક્ષણો અને સારા કરવા માટે ખુબ જ કારગર સાબિત થાય છે. તે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે, જે સૂકા ગળાને ખુબ જ આરામ આપે છે. ત્યાં જ આમળા ઇન્ફેક્શન સામે લડવા માટે મદદ કરે છે, તે તાવના લક્ષણો અને પણ દૂર કરવા માટે સહાયક થાય છે.

4 ) લીવર : આમળાનું ચૂર્ણ અને મધનું મિશ્રણ આપણા શરીરમાં રહેલ ઝેરી કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. તેનું મિશ્રણ ઝેરી પદાર્થોને શરીરની બહાર કાઢવા માટે અને લીવરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે. આમળા અને મધમાં ઉપસ્થિત એન્ટી ઓક્સિડન્ટની ઉચ્ચ માત્રા લીવરના ઓક્સિડેટીવ નુકશાનથી બચાવે છે.

5 ) અસ્થમા : અસ્થમાના લક્ષણોના ઉપચારમાં આમળાના ચૂર્ણને મધ ફાયદાકારક સાબિત થાય છે. તેના મિશ્રણનું સેવન કરવાથી ગળાની ઘરઘરાહટ, કફ અને શ્વાસ ફુલવાની સમસ્યામાં રાહત મળે છે. અને તેનાથી તમને શ્વાસ લેવામાં પણ આસાનીથી થઈ શકે છે.

6 ) ત્વચા અને વાળ : સારા વાળના વિકાસ માટે આમળા અને મધ ખુબ જ મદદરૂપ થાય છે વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તમારી ત્વચા અને વાળ માટે ખુબ જ સારા હોય છે. તથા આમળા વાળના રુક્ષપણાને તથા ચામડીના દાગ ધબ્બા તથા પિંપલ્સને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આમળાના ચૂર્ણને મધનો ઉપયોગ કેવી રીતે કરવો ? 1 ) એક ચમચી આંબળાનો રસ અને એક ચમચી મધનું ગરમ પાણી સાથે સેવન કરવાથી તમારું પાચન ખુબ જ સારું રહેશે.
2 ) 1 ચમચી આમળાના પાવડરમાં એક ટેબલસ્પૂન મધ ઉમેરો અને દરરોજ સવારે તેનું સેવન કરવાથી તમારા લીવરનો કચરો બહાર કાઢવામાં મદદ મળશે.
3 ) કફ અને ઉધરસને દૂર કરવા માટે આમળાના ચૂર્ણમાં મધ અને એક ચપટી હળદર ઉમેરીને તમે તેનું સેવન કરી શકો છો.
4 ) દરરોજ 20 ગ્રામ આમળાનું ચુર્ણ અને એક ચમચી મધ લો અને તેને મિક્સ કરીને તેનું સેવન કરો. તે તમને અસ્થમા અને આંખોની સમસ્યાઓમાંથી છુટકારો આપવા માટે કામ લાગી શકે છે.
5 ) એક ચમચી આંબળાનો જ્યુસ એક ચમચી મધ અને એક ચમચી આદુંનો રસ મિક્સ કરો, અને દરરોજ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખુબ જ મજબૂત રહે છે.

આમળાના ચૂર્ણ અને મધના નુકશાન : જો તમે આમળાના ચૂર્ણને મધનો ઉપયોગ જરૂર કરતા વધુ કરી દીધો છે તો, તે તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે.  તેના વધુ પડતા સેવનથી તમને એસીડીટી, લીવર, યુરીનમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. તેથી તેના વધુ પડતા સેવનથી બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી એક દિવસમાં ડોક્ટરના સલાહ અનુસાર જ આમળાનું ચૂર્ણ અને મધનું સેવન કરો. જો તમને કોઈ ખાસ સમસ્યા છે તો ડોક્ટરની જાણકારી લીધા વગર આમળાનું સેવન ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: aamla juiceAmla powder and honey BenefitsAmla powder and honey mixtureAmla powder BenefitsAsthma for amlaDigestion for amlahoney and amla
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કાચા જામફળ કરતા પણ 100 ગણા શક્તિશાળી છે આવી રીત શેકેલા જામફળ… પાચનની તમામ સમસ્યાઓ સહિત આ 5 બીમારી ચપટીમાં કરી દેશે દુર…

કાચા જામફળ કરતા પણ 100 ગણા શક્તિશાળી છે આવી રીત શેકેલા જામફળ... પાચનની તમામ સમસ્યાઓ સહિત આ 5 બીમારી ચપટીમાં કરી દેશે દુર...

રાત્રે પાણીમાં પલાળી સવારે ખાઈ લ્યો, સફેદ, નબળા અને ખરતા વાળની સમસ્યા દુર કરી વાળને બનાવી દેશે મફતમાં જ કાળા, મજબુત, લાંબા અને ચમકદાર….

રાત્રે પાણીમાં પલાળી સવારે ખાઈ લ્યો, સફેદ, નબળા અને ખરતા વાળની સમસ્યા દુર કરી વાળને બનાવી દેશે મફતમાં જ કાળા, મજબુત, લાંબા અને ચમકદાર....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પરણિત મહિલાના પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ,  નહિ તો થશે આવી ગંભીર સ્થિતિ….

પરણિત મહિલાના પ્રેમમાં ક્યારેય ન પડવું જોઈએ, નહિ તો થશે આવી ગંભીર સ્થિતિ….

December 16, 2022
કોરોનાથી બચવા આટલી વસ્તુને સ્પર્શ કરતા રાખો સાવચેતી ! કોરોના તમારાથી રહેશે કોસો દુર.

કોરોનાથી બચવા આટલી વસ્તુને સ્પર્શ કરતા રાખો સાવચેતી ! કોરોના તમારાથી રહેશે કોસો દુર.

October 26, 2020
SBI આજથી સસ્તામાં વેંચી રહી છે ઘર, ગાડી, જમીન | જાણો તમે સસ્તામાં કેવી રીતે ખરીદી શકો…

SBI આજથી સસ્તામાં વેંચી રહી છે ઘર, ગાડી, જમીન | જાણો તમે સસ્તામાં કેવી રીતે ખરીદી શકો…

March 5, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.