Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રસ્તે રઝળતી આ ઔષધિ મળી જાય તો મુકતા નહિ, દવાખાનાના નાના-મોટા ખર્ચા જરૂર બચી જશે…

Social Gujarati by Social Gujarati
June 23, 2021
Reading Time: 1 min read
0
રસ્તે રઝળતી આ ઔષધિ મળી જાય તો મુકતા નહિ, દવાખાનાના નાના-મોટા ખર્ચા જરૂર બચી જશે…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

આંકડાના છોડને ઘણા લોકો મદાર, અકવન અથવા અકોવાના નામથી પણ ઓળખે છે. ઘણા લોકો તેને ઝેરીલો છોડ પણ કહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તે ઘણી બીમારીઓને દુર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે પણ ઘણા લોકો તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. આ સિવાય તેના ફૂલનો ઉપયોગ હનુમાનજીને ખાસ ચડાવવામાં આવે છે. આ સિવાય ઘરમાં થઈ રહેલા શુભ કાર્યમાં પણ તેના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આ સિવાય તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે આંકડાના પાન તોડી રહ્યા છો તો તેમાંથી નીકળતું દૂધ આંખમાં જતું રહે તો ઘણું નુકશાન થઈ શકે છે. આ સિવાય તેના પાનનો ઉપયોગ ઓઈલ અથવા ઔષધીના રૂપમાં પણ કરવામાં આવે છે. ચાલો તો જાણીએ કે આ છોડને કંઈ કંઈ બીમારીઓ દુર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ખંજવાળની સમસ્યા : જો તમને એલર્જી, ખંજવાળ અથવા સ્કીન ડ્રાઈ થવાની સમસ્યા છે તો આંકડાના છોડનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે પહેલા તેના મૂળને બાળી નાખો અને તેની રાખને સરસોના તેલમાં મિક્સ કરી લો. હવે તેને ખંજવાળ અથવા એલર્જી વાળી જગ્યાએ લગાવો. તેનાથી તમને ખંજવાળની સમસ્યામાં રાહત મળશે. પણ જો તમને એલર્જીની સમસ્યા લાંબા સમયથી છે તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

સાંધાના દુઃખાવા :

આંકડાના પાન સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. જો તમને સાંધાના દુઃખાવાની તકલીફ છે તો તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે માત્ર તેના પાનને ગરમ કરીને સાંધાના ભાગે લગાવીને બાંધવાના છે. થોડી કલાક તેને રહેવા દો. તેનાથી તમને ઘણો લાભ થશે અને સુતા પહેલા આ પાનને કાઢી નાખો.

શરદી-ઉધરસની સમસ્યા : જો તમે શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન છો અને ઉધરસથી છાતીમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાન પર તેલ લગાવીને થોડા ગરમ કરી લો અને તેને પોતાની છાતી પર લગાવો, અને ટુવાલથી ઢાંકી દો. તેનાથી તમને ઘણી રાહત થશે.

ડાયાબિટીસ :

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો તો આંકડાના પાનને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ઉપયોગમાં લઈ શકો છો. આ માટે આંકડાના પાનને પગની નીચે એટલે કે તળિયે રાખી દો અને મોંજા પહેરી લો અને રાત્રે મોંજા અને પાન કાઢીને સુઈ જાવ. આ ઉપાય શુગર કંટ્રોલ કરવામાં સહાયક માનવામાં આવે છે. તમે ઈચ્છો તો ઘરે જ તેને ટ્રાય કરી શકો છો.ઈજાના દુઃખાવામાં : શરીરના કોઈ પણ ભાગમાં જો ઈજા થઈ છે તો તેના પાનનો ઉપયોગ કરી શકાય છે. આ માટે માત્ર આંકડાના પાનને ગરમ કરીને ઈજા વાળી જગ્યાએ તેલ લગાવીને બાંધી લો. થોડી વારમાં તમને રાહત મળી જશે. જો ઈજા વાળી જગ્યાએ લોહી નીકળે છે તો માત્ર આંકડાના પાન બાંધી દો. તેનાથી લોહી નીકળતું બંધ થઈ જશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.

પગના ડંખ : ઘણી વખત ચાલતા ચાલતા અથવા કોઈ અન્ય કારણે પગમાં ડંખ એટલે કે છાલા પડી જાય છે, તો તે માટે તમે ઈચ્છો તો આંકડાના પાનનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આ માટે આંકડાના દુધને ડંખ વાળી જગ્યાએ લગાવો. તેનાથી તરત જ રાહત મળશે. ઘણા લોકો તેના દુધનો ઉપયોગ દાંતના દુઃખાવાથી છુટકારો મેળવવામાં પણ કરે છે. દાંતના દુઃખાવાથી રાહત મેળવવા માટે તેના દુધને પેઢા પર લગાવો, થોડીવારમાં દુખાવો દુર થઈ જાય છે.

આમ તમે આવા ઘણા ઘરેલું ઉપાયો છે જેનો ઉપયોગ કરતા પહેલા તમે કોઈ ડોક્ટરની સલાહ લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 26, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
પીરીયડ સમયે આવી આદતોના કારણે વધી જાય છે વજન અને દુઃખાવો, જાણો કંટ્રોલ કરવા શું કરવું અને શું ન કરવું…

પીરીયડ સમયે આવી આદતોના કારણે વધી જાય છે વજન અને દુઃખાવો, જાણો કંટ્રોલ કરવા શું કરવું અને શું ન કરવું...

લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વ્યક્તિએ તિરૂપતિ મંદિરમાં ચડાવ્યું સાડા 3 કિલોગ્રામ સોનું, રાખી હતી આવી માનતા, 3 હજાર કરોડના સોનાના માલિક છે આ અમીર દેવતા…

આ વ્યક્તિએ તિરૂપતિ મંદિરમાં ચડાવ્યું સાડા 3 કિલોગ્રામ સોનું, રાખી હતી આવી માનતા, 3 હજાર કરોડના સોનાના માલિક છે આ અમીર દેવતા…

February 28, 2021
સતત ડાઉન થતા શેર બજારમાં રોકેટની જેમ ઉપર આવ્યો આ શેર,  રાકેશ જુનજુનવાલાના પોર્ટફોલિયોમાં પણ હતો શામિલ… જાણો કયો છે એ શેર જેણે તગડું રિટર્ન આપ્યું…

સતત ડાઉન થતા શેર બજારમાં રોકેટની જેમ ઉપર આવ્યો આ શેર, રાકેશ જુનજુનવાલાના પોર્ટફોલિયોમાં પણ હતો શામિલ… જાણો કયો છે એ શેર જેણે તગડું રિટર્ન આપ્યું…

October 12, 2022
થાળીના બદલે આ પાન પર કરો ભોજન, શરીર રહેશે 100 વર્ષ સુધી નીરોગી. ક્યારેય નહિ થાય આટલી બીમારીઓ..

ઘરમાં હવન કરવાથી વધી જશે તમારી શારીરિક અને માનસિક ક્ષમતાઓ, વિજ્ઞાન પણ માની ગયું હવનના આ ચોંકાવનારા ફાયદા…

September 1, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In