Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

Social Gujarati by Social Gujarati
June 23, 2021
Reading Time: 1 min read
0
લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના મહામારીના ભયાનક ફેલાવાના કારણે દેશમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના મુખિયાને ખોયા છે, આવા લોકો જો પોતાની કોઈ સંપત્તિ છોડીને જાય છે તો કેટલીક જવાબદારી પણ છોડીને જાય છે. આ સમયે સવાલ ઉભો થાય છે કે, જે લોકોની આકસ્મિત મૃત્યુ થયું છે, તેની હોમ લોન, ક્રેડીટ, કાર્ડ જેવી લાયબીલીટીનું શું થશે ? શું તે પરિવારના લોકોએ ચૂકવવી પડશે અથવા કોઈ બીજો રસ્તો છે ? તો આજે આ વિષય પર તમને ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

જાણકારોનું કહેવું છે કે, લોનની વાત કરીએ તો બધા પ્રકારની લોન આ બાબતે એક સરખી નથી હોતી. હોમ લોન, ઓટો લોનના મામલે બેંક, ફાઈનેસ કંપનીઓ માટે લોનની રીકવરી સરળ હોય છે. કારણ કે આ બાબત સંપત્તિ સાથે જોડાયેલ હોય છે, પણ પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડ લોન વગેરે બાબતે થોડું અંતર હોય છે.

હોમ લોન : હોમ લોન ઘણા લાંબા સમયની લોન હોય છે. આથી બેંક એ રીતની વ્યવસ્થા રાખે છે, લોનની પદ્ધતિ એ રીતની રાખે છે કે કરજદારનું અવસાન થવા પર લોનની રીકવરી પ્રભાવિત ન થાય. બેંક આવી લોનમાં પતિ અથવા પત્ની અથવા કોઈ પરિજનને કો-એપ્લીકેંટ બનાવીને રાખે છે. એટલું જ નહિ ઘણા વખત એવું પણ જોવા મળ્યું છે કે, દેવું લેનારની પાસે પર્યાપ્ત વીમા પોલીસી છે કે નહિ.

તો કોઈ પણને લોન લેનારનું અવસાન થઈ જાય છે તો લોનની ભરપાઈની જવાબદારી બીજી વ્યક્તિની થઈ જાય છે. તેવામાં જો કોઈ પરિજનની મૃત્યુ થઈ જાય છે તો અને તે કોઈની સાથે લોનમાં ભાગીદાર છે તો તેને બેંક અથવા કર્જ આપનાર સંસ્થાને આ તેના સાથીદારના અવસાનની ખબર આપવી પડશે. જો હોમ લોન અથવા અન્ય લોનની ઇએમઆઈ નિધન થનાર વ્યક્તિના ખાતાથી થઈ રહી છે તો સૌથી પહેલા તેમાં ફેરફાર કરવો પડશે અને મૃત વ્યક્તિનું નામ દુર કરવું પડશે. બીજા ભાગીદારે પોતાના ખાતાથી ભરપાઈ કરવી પડશે.

લોનની જવાબદારીથી કેવી રીતે મુક્ત થઈ શકાય : હોમ લોન લેનારનું જો અચાનક અવસાન થઈ જાય છે તો સ્વાભાવિક છે કે, લોન ચૂકવવી પરિવાર માટે એક મુશ્કેલી ઉભી કરે છે. પણ લોન લેનાર મોટાભાગના લોકો પોતાના માટે સારી એવી ટર્મ પોલીસી લઈ રાખી હોય છે અથવા લોનનો વીમો કરાવ્યો હોય છે. તો પરિજનને તેની જાણકારી ન હોય તો દસ્તાવેજ વગેરે જોઈને તેની તપાસ કરવી જોઈએ. આવા લોકો વિમાની રકમ મેળવીને સરળતાથી લોનની ભરપાઈ કરી શકે છે અને લોન મુક્ત થઈ શકે છે.

આ વિશે સર્ટીફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર પંકજ મઠપાલ જણાવે છે કે, બેંક અથવા કર્જ આપનાર બીજા ભાગીદારને સમય આપે છે કે, તે વીમા વગેરેની રકમ મેળવીને લોન ચૂકવે અથવા ઇએમઆઈની ભરપાઈ કરે. માની લો કે, કોઈનો જીવનસાથી જેમ કે પતિ અથવા પત્ની લોન ચુકવવાની સ્થિતિમાં નથી તો તેના પુત્ર-પુત્રી પણ આ લોન ચૂકવી શકે છે.

બેંક પુત્ર અથવા પુત્રીની ક્રેડીટ રેટિંગ જોઈને તેના માટે ઇએમઆઈ નક્કી કરે છે અને તેની લોન માટે ભાગીદાર બનાવે છે. જો કોઈ પણ લોન ચુકવવાની સ્થિતિમાં નથી તો બેંક પ્રોપર્ટી અથવા મકાનને કબજે કરી શકે છે. sarfaesi એક્ટ નીચે બેંકને અધિકાર છે કે, તે મકાનની નીલામી કરીને પોતાની રકમ વસુલ કરે.પર્સનલ લોન/ક્રેડીટ કાર્ડ : પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડના ઉધારને અનસિક્યોર્ડ લોનની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો કોઈ કર્જધારકનું અવસાન થઈ જાય છે તો અન્ય ક્રેડીટ કંપનીઓ લોનને રાઈટ ઓફ કરી દે છે. એટલે કે તેને બટ્ટા ખાતામાં નાખી દે છે. કાનૂની વારીસ કે વારસદારને આ લોન ચુકવવા માટે બાધિત નથી કરી શકતા. પર્સનલ લોનના મામલે પણ કંપનીઓ અકસર એ જોવે છે કે, લોન લેનારની વીમા પોલીસી છે. કર્જધારકના અવસાન પર વીમા કંપનીથી પોતાની રકમ વસુલવાની કોશિશ કરે છે. પરિજન પોતાની ઈચ્છાથી લોન પાછી આપવા માટે તૈયાર છે તો કોઈ પ્રશ્ન નથી, પણ બેંક અથવા કંપની આ માટે તેને ફોર્સ નથી કરી શકતી.

વાહન લોન :

વાહન લોનના મામલે લોન લેનારનું અવસાન થઈ જાય છે તો કર્જદાતા પહેલા તો પરિજનનો સંપર્ક કરી તેને લોન ચુકવવા માટે કહે છે, પણ જો પરિવાર આ માટે તૈયાર નથી તો કંપની ગાડીને પોતાના કબ્જામાં લઈ લે છે અને તેની નીલામી કરીને પોતાની રકમ વસુલે છે.એજ્યુકેશન લોન : એજ્યુકેશન લોન કોઈ પણ ગેરેંટી વગર નથી આપવામાં આવતી. એટલું જ નહિ જો લોનની રકમ વધુ છે તો ઘણી વખત વાલીઓએ અન જમાનત આપવી પડે છે. આથી કોઈ કારણે લોન લેનાર વિધાર્થીનું અવસાન થઈ જાય છે તો બેંક આ લોનને ગારંટર એટલે કે તેના અભીભાવક પાસેથી રકમની ભરપાઈ કરવા માટે કહે છે. લોન ભરપાઈ ન કરવા પર જમાનત પર રાખેલ પ્રોપર્ટીની નીલામી કરવામાં આવે છે.

આમ તમે હોમ લોન અને પર્સનલ લોન વિશે આ જાણકારી જાણીને ધ્યાન રાખી શકો છો કે તમારે લોન લેતી વખતે કંઈ કંઈ વાતનું ધ્યાન રાખવાનું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક….

ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક....

જાણી લો બ્લેક ફંગસ માટેના જબરદસ્ત આ 11 આયુર્વેદિક ઉપચાર, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ રોગ…

જાણી લો બ્લેક ફંગસ માટેના જબરદસ્ત આ 11 આયુર્વેદિક ઉપચાર, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ રોગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

પ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

September 21, 2022
ઉચ્ચ અભ્યાસ હોવા છતાં રાજકોટની આ બે યુવતી વેંચે છે પાણીપુરી ! તેની પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે.

ઉચ્ચ અભ્યાસ હોવા છતાં રાજકોટની આ બે યુવતી વેંચે છે પાણીપુરી ! તેની પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે.

January 6, 2021
મુશ્કેલીનો અંત લાવી સુખ અને સમૃદ્ધી લાવે છે શંખ. સમસ્યા પ્રમાણે ઘરમાં આ જગ્યા પર મૂકી દો શંખ.

મુશ્કેલીનો અંત લાવી સુખ અને સમૃદ્ધી લાવે છે શંખ. સમસ્યા પ્રમાણે ઘરમાં આ જગ્યા પર મૂકી દો શંખ.

December 5, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In