Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

Social Gujarati by Social Gujarati
June 23, 2021
Reading Time: 1 min read
0
લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

કોરોના મહામારીના ભયાનક ફેલાવાના કારણે દેશમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના મુખિયાને ખોયા છે, આવા લોકો જો પોતાની કોઈ સંપત્તિ છોડીને જાય છે તો કેટલીક જવાબદારી પણ છોડીને જાય છે. આ સમયે સવાલ ઉભો થાય છે કે, જે લોકોની આકસ્મિત મૃત્યુ થયું છે, તેની હોમ લોન, ક્રેડીટ, કાર્ડ જેવી લાયબીલીટીનું શું થશે ? શું તે પરિવારના લોકોએ ચૂકવવી પડશે અથવા કોઈ બીજો રસ્તો છે ? તો આજે આ વિષય પર તમને ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જાણકારોનું કહેવું છે કે, લોનની વાત કરીએ તો બધા પ્રકારની લોન આ બાબતે એક સરખી નથી હોતી. હોમ લોન, ઓટો લોનના મામલે બેંક, ફાઈનેસ કંપનીઓ માટે લોનની રીકવરી સરળ હોય છે. કારણ કે આ બાબત સંપત્તિ સાથે જોડાયેલ હોય છે, પણ પર્સનલ લોન, ક્રેડીટ કાર્ડ લોન વગેરે બાબતે થોડું અંતર હોય છે.હોમ લોન : હોમ લોન ઘણા લાંબા સમયની લોન હોય છે. આથી બેંક એ રીતની વ્યવસ્થા રાખે છે, લોનની પદ્ધતિ એ રીતની રાખે છે કે કરજદારનું અવસાન થવા પર લોનની રીકવરી પ્રભાવિત ન થાય. બેંક આવી લોનમાં પતિ અથવા પત્ની અથવા કોઈ પરિજનને કો-એપ્લીકેંટ બનાવીને રાખે છે. એટલું જ નહિ ઘણા વખત એવું પણ જોવા મળ્યું છે કે, દેવું લેનારની પાસે પર્યાપ્ત વીમા પોલીસી છે કે નહિ.

તો કોઈ પણને લોન લેનારનું અવસાન થઈ જાય છે તો લોનની ભરપાઈની જવાબદારી બીજી વ્યક્તિની થઈ જાય છે. તેવામાં જો કોઈ પરિજનની મૃત્યુ થઈ જાય છે તો અને તે કોઈની સાથે લોનમાં ભાગીદાર છે તો તેને બેંક અથવા કર્જ આપનાર સંસ્થાને આ તેના સાથીદારના અવસાનની ખબર આપવી પડશે. જો હોમ લોન અથવા અન્ય લોનની ઇએમઆઈ નિધન થનાર વ્યક્તિના ખાતાથી થઈ રહી છે તો સૌથી પહેલા તેમાં ફેરફાર કરવો પડશે અને મૃત વ્યક્તિનું નામ દુર કરવું પડશે. બીજા ભાગીદારે પોતાના ખાતાથી ભરપાઈ કરવી પડશે.લોનની જવાબદારીથી કેવી રીતે મુક્ત થઈ શકાય : હોમ લોન લેનારનું જો અચાનક અવસાન થઈ જાય છે તો સ્વાભાવિક છે કે, લોન ચૂકવવી પરિવાર માટે એક મુશ્કેલી ઉભી કરે છે. પણ લોન લેનાર મોટાભાગના લોકો પોતાના માટે સારી એવી ટર્મ પોલીસી લઈ રાખી હોય છે અથવા લોનનો વીમો કરાવ્યો હોય છે. તો પરિજનને તેની જાણકારી ન હોય તો દસ્તાવેજ વગેરે જોઈને તેની તપાસ કરવી જોઈએ. આવા લોકો વિમાની રકમ મેળવીને સરળતાથી લોનની ભરપાઈ કરી શકે છે અને લોન મુક્ત થઈ શકે છે.

આ વિશે સર્ટીફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર પંકજ મઠપાલ જણાવે છે કે, બેંક અથવા કર્જ આપનાર બીજા ભાગીદારને સમય આપે છે કે, તે વીમા વગેરેની રકમ મેળવીને લોન ચૂકવે અથવા ઇએમઆઈની ભરપાઈ કરે. માની લો કે, કોઈનો જીવનસાથી જેમ કે પતિ અથવા પત્ની લોન ચુકવવાની સ્થિતિમાં નથી તો તેના પુત્ર-પુત્રી પણ આ લોન ચૂકવી શકે છે.

બેંક પુત્ર અથવા પુત્રીની ક્રેડીટ રેટિંગ જોઈને તેના માટે ઇએમઆઈ નક્કી કરે છે અને તેની લોન માટે ભાગીદાર બનાવે છે. જો કોઈ પણ લોન ચુકવવાની સ્થિતિમાં નથી તો બેંક પ્રોપર્ટી અથવા મકાનને કબજે કરી શકે છે. sarfaesi એક્ટ નીચે બેંકને અધિકાર છે કે, તે મકાનની નીલામી કરીને પોતાની રકમ વસુલ કરે.પર્સનલ લોન/ક્રેડીટ કાર્ડ : પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડના ઉધારને અનસિક્યોર્ડ લોનની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો કોઈ કર્જધારકનું અવસાન થઈ જાય છે તો અન્ય ક્રેડીટ કંપનીઓ લોનને રાઈટ ઓફ કરી દે છે. એટલે કે તેને બટ્ટા ખાતામાં નાખી દે છે. કાનૂની વારીસ કે વારસદારને આ લોન ચુકવવા માટે બાધિત નથી કરી શકતા. પર્સનલ લોનના મામલે પણ કંપનીઓ અકસર એ જોવે છે કે, લોન લેનારની વીમા પોલીસી છે. કર્જધારકના અવસાન પર વીમા કંપનીથી પોતાની રકમ વસુલવાની કોશિશ કરે છે. પરિજન પોતાની ઈચ્છાથી લોન પાછી આપવા માટે તૈયાર છે તો કોઈ પ્રશ્ન નથી, પણ બેંક અથવા કંપની આ માટે તેને ફોર્સ નથી કરી શકતી.

વાહન લોન :

વાહન લોનના મામલે લોન લેનારનું અવસાન થઈ જાય છે તો કર્જદાતા પહેલા તો પરિજનનો સંપર્ક કરી તેને લોન ચુકવવા માટે કહે છે, પણ જો પરિવાર આ માટે તૈયાર નથી તો કંપની ગાડીને પોતાના કબ્જામાં લઈ લે છે અને તેની નીલામી કરીને પોતાની રકમ વસુલે છે.એજ્યુકેશન લોન : એજ્યુકેશન લોન કોઈ પણ ગેરેંટી વગર નથી આપવામાં આવતી. એટલું જ નહિ જો લોનની રકમ વધુ છે તો ઘણી વખત વાલીઓએ અન જમાનત આપવી પડે છે. આથી કોઈ કારણે લોન લેનાર વિધાર્થીનું અવસાન થઈ જાય છે તો બેંક આ લોનને ગારંટર એટલે કે તેના અભીભાવક પાસેથી રકમની ભરપાઈ કરવા માટે કહે છે. લોન ભરપાઈ ન કરવા પર જમાનત પર રાખેલ પ્રોપર્ટીની નીલામી કરવામાં આવે છે.

આમ તમે હોમ લોન અને પર્સનલ લોન વિશે આ જાણકારી જાણીને ધ્યાન રાખી શકો છો કે તમારે લોન લેતી વખતે કંઈ કંઈ વાતનું ધ્યાન રાખવાનું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Credit cardEducation loanhome loanLoan Detailsloan responsiblePersonal loanrepaying loanVehicle loan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક….

ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક....

જાણી લો બ્લેક ફંગસ માટેના જબરદસ્ત આ 11 આયુર્વેદિક ઉપચાર, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ રોગ…

જાણી લો બ્લેક ફંગસ માટેના જબરદસ્ત આ 11 આયુર્વેદિક ઉપચાર, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ રોગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

20 એવા તથ્યો જે તમારી સાથે બનતા તો હશે પણ તમને ખબર નહિ હોય. જાણીને ખુબજ નવાઈ લાગશે.

September 25, 2019
કેન્સરમાં મૃત્યુનો ખતરો ડબલ કરી દે છે આ 3 ખરાબ આદતો, બીજા નંબરની ભૂલ 99% લોકો રોજ દોહરાવે છે… જિંદગી બચાવવા આજે જ છોડો આ ખરાબ આદતો…

કેન્સરમાં મૃત્યુનો ખતરો ડબલ કરી દે છે આ 3 ખરાબ આદતો, બીજા નંબરની ભૂલ 99% લોકો રોજ દોહરાવે છે… જિંદગી બચાવવા આજે જ છોડો આ ખરાબ આદતો…

August 23, 2022
મહેંદી કરતી વખતે ફક્ત આ ૪ ચીજ મિલાવી દેશો તો થઇ જશે તમારા વાળ જળ મૂળથી કાળા…

મહેંદી કરતી વખતે ફક્ત આ ૪ ચીજ મિલાવી દેશો તો થઇ જશે તમારા વાળ જળ મૂળથી કાળા…

August 4, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.