Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

Social Gujarati by Social Gujarati
August 5, 2022
Reading Time: 1 min read
0
ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…
0
SHARES
317
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે હાલ શ્રાવણ માસ શરુ હોવાથી કદાચ દરરોજ શિવજીના મંદિરે દર્શન માટે જતા હશો. શિવના પ્રતિક રૂપે બીલીપત્ર, રુદ્રાક્ષ વગેરે માનવામાં આવે છે. લોકો રુદ્રાક્ષને ગળામાં પણ ધારણ કરે છે. જો કે રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. એક મુખી, બે મુખી, ત્રિમુખી, ચાર મુખી, પાંચ મુખી. પણ જ્યોતિષ અનુસાર લોકોએ પોતાના ગ્રહો અનુસાર તેમજ રાશી અનુસાર રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

આથી જો તમે તે મુજબ રુદ્રાક્ષ ધારણ કરો છો તો તમને ઈચ્છા મુજબ ફળ મળે છે. તેમજ તેનો યોગ્ય લાભ મળે છે. પરંતુ જયારે આ રુદ્રાક્ષ તૂટે ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. ચાલો તો આ સમયે શું કરવું જોઈએ તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

શિવજીને આરાધ્ય માનનારા ઘણા લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ હાથમાં બ્રેસલેટ અથવા ગળામાં માળાના રૂપમાં પહેરવામાં આવે છે. રુદ્રાક્ષને શિવજીનું પ્રતિક ગણવામાં આવે છે. માન્યતા છે કે, જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે, તેને શિવજીની કૃપા મળે છે અને તે ખરાબ સમયથી, નકારાત્મક વિચારોથી બચી શકાય છે. ધ્યાન રહે ક્યારેય પણ તૂટેલા અથવા ખરાબ રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિશાચાર્ય કહેવા મુજબ, રુદ્રાક્ષની ઉત્પતિ શિવજીના આંસુઓથી થઈ છે. એવું કહેવામાં આવે છે કે, એક વખત શિવજી ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન મુદ્રામાં જ શિવજીની આંખમાંથી આંસુ પડ્યા. જેવા તે આંસુ ધરતી પર પડ્યા ત્યાં, રુદ્રાક્ષના વૃક્ષ ઊગી નીકળ્યા. આ કથાના કારણે રુદ્રાક્ષને શિવજીનું પ્રતિક ગણવામાં આવે છે.

રુદ્રાક્ષથી જોડાયેલ ખાસ વાતો : રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધીના હોય છે. દરેક રુદ્રાક્ષનું મહત્વ અલગ અલગ હોય છે. અલગ-અલગ ઇચ્છાઓ માટે અલગ-અલગ રુદ્રાક્ષ પહેરવાની સલાહ પંડિતો દ્વારા આપવામાં આવે છે.

આકારના હિસાબથી જોવામાં આવે તો, રુદ્રાક્ષ ત્રણ પ્રકારના હોય છે. રુદ્રાક્ષનો પહેલો આકાર હોય છે આમળા જેવો. બીજો પ્રકાર છે બોર જેવા આકારના રુદ્રાક્ષ અને ત્રીજો પ્રકાર છે ચણાના દાણા જેવા આકાર વાળો રુદ્રાક્ષ. ભક્ત પોતાની સુવિધા અનુસાર પોતાના મનપસંદ આકારના રુદ્રાક્ષ ધારણ કરે છે.

રુદ્રાક્ષ પહેરવો હોય તો આ ત્રણ નિયમોનું પાલન કરવું : 1 ) જે લોકો રુદ્રાક્ષ પહેરે છે, તેમણે માંસાહારથી બચવું જોઈએ. 2 ) ઘર-પરિવારમાં ગંદકી ન રાખવી. 3 ) સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.

તેમજ ક્યારેય પણ ભગવાનનું કે ભગવાનના પ્રસાદનું અપમાન ન કરવું, ઘર-પરિવારમાં અને સમાજમાં બધા મોટા લોકોનું સમ્માન કરવું, માતા-પિતાની સેવા કરવી, નશાથી દૂર રહેવું, વિચારોમાં સકારાત્મકતા રાખવી. જો રુદ્રાક્ષ પહેરો છો અને આ વાતોનુ ધ્યાન ન રાખો તો, રુદ્રાક્ષથી શુભ ફળ મળી શકતા નથી.

કેવી રીતે ન પહેરવો જોઈએ રુદ્રાક્ષ : 1 ) અમુક જીવાત રુદ્રાક્ષને ખરાબ કરે છે, અમુક તૂટી જાય છે, ખંડિત થઈ જાય છે, ક્યારેક ક્યારેક રુદ્રાક્ષમાં ખોટા કાણાં પણ પડી જાય છે, એવા રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ.

2 ) એવા રુદ્રાક્ષ પહેરવા જે આખા ગોળ હોય, જેમાં દાણા સરખી રીતે ઊપસેલા દેખાય, જે રુદ્રાક્ષમાં પ્રાકૃતિક રૂપથી બનેલા દોરો પરોવવા માટેનું કાણું હોય, તે સૌથી સારો રહે છે, એવા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

પહેરતા પહેલા : રુદ્રાક્ષ પહેરતા પહેલા શિવલિંગની સાથે જ રુદ્રાક્ષનો અભિષેક અને પૂજન કરવું જોઈએ. રુદ્રાક્ષ પહેર્યા પછી પવિત્રતાનું ધ્યાન ગંભીરતાથી રાખવું જોઈએ. આમ રુદ્રાક્ષ પહેરવા માટે કેટલાક નિયમો છે, જેનું તમારે પાલન કરવું જોઈએ. આ રુદ્રાક્ષ પવિત્રતાનું પ્રતિક છે, આથી તમારે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તમે તેનો લાભ લઈ શકતા નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
Next Post
રાકેશ જુનજુનવાલાએ 10 સ્ટોકમાંથી પોતાની ભાગીદારી કરી નાખી ઓછી, પોર્ટફોલિયોમાં જોડ્યો આ નવો શેર… વાંચો એમાં કેટલો નફો છે અને સંપૂર્ણ માહિતી..

રાકેશ જુનજુનવાલાએ 10 સ્ટોકમાંથી પોતાની ભાગીદારી કરી નાખી ઓછી, પોર્ટફોલિયોમાં જોડ્યો આ નવો શેર... વાંચો એમાં કેટલો નફો છે અને સંપૂર્ણ માહિતી..

આ ટેકનીકથી ઘસો તમારા નખ, થશે 5 ચોંકાવનારા ચમત્કાર… ફાયદા જાણીને ચોંકી જશે…

આ ટેકનીકથી ઘસો તમારા નખ, થશે 5 ચોંકાવનારા ચમત્કાર... ફાયદા જાણીને ચોંકી જશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

September 6, 2019
મૌની રોય લોકડાઉનમાં આ રીતે કરે છે દિવસો પસાર…આવે છે ઘરની યાદ

મૌની રોય લોકડાઉનમાં આ રીતે કરે છે દિવસો પસાર…આવે છે ઘરની યાદ

April 28, 2020
વૃદ્ધાવસ્થાની લાકડી બની મોદી સરકાર ! આ યોજનાઓ હેઠળ ઓછા રોકાણમાં આપી રહી છે વધુ પેન્શન…..

વૃદ્ધાવસ્થાની લાકડી બની મોદી સરકાર ! આ યોજનાઓ હેઠળ ઓછા રોકાણમાં આપી રહી છે વધુ પેન્શન…..

December 9, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In