Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

Social Gujarati by Social Gujarati
April 13, 2019
Reading Time: 1 min read
1
મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે પ્રાણ….. શું કંઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે…

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

આજે અમે જણાવશું કે વ્યક્તિના મૃત્યુ પછી પ્રાણ શરીરના ક્યાં અંગ માંથી બહાર નીકળે, કેવી રીતે આપણા પ્રાણ વિલીન થાય અને કંઈ યોનીમાં જન્મ મળે છે. આ બાબત કર્મના આધારે નક્કી કરવામાં આવે છે. જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં જોવા મળે છે.

મિત્રો આ પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય કે જીવ જન્મ લે છે તો તેના જીવનમાં સૌથી સત્ય હોય છે તેનું  મૃત્યુ. જે દરેક વ્યક્તિને અને જીવને આવે જ છે. જેવી રીતે દરેક મનુષ્યનું જીવન અલગ અલગ હોય છે, તેવી રીતે તેના કર્મથી પ્રાપ્ત થયેલા સંસ્કાર પણ અલગ અલગ હોય છે. આ સંસ્કાર મનુષ્યના વિચાર જીવન પ્રતિ દ્રષ્ટિકોણ અને કર્મને સંચાલિત કરે છે. જેવા તેના સંસ્કાર હોય છે, તેવા જ તેના કર્મ પણ હોય છે.

ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સારા કર્મ કરવા વાળા વ્યક્તિનું મૃત્યુ થાય અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિનું પણ મૃત્યુ થવાનું જ છે, જેમ જીવન જીવવું હોય તેમ જીવો, સારા અને ખરાબ કર્મ જેવું કંઈ નથી હોતું, જો આ જીવન મળ્યું છે તો તેને ભરપુર જીવો, મજા આવે તેમ જીવો, આવું ઘણા લોકો કહેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે વ્યક્તિના કર્મો જ એવા હોય છે. જે તેના મૃત્યુ પછી પણ તેની સાથે જ હોય છે. જે મનુષ્યના જીવન પછીના સમયને નિર્ધારિત કરે છે.

મિત્રો શું તમને ખબર છે કે મનુષ્યે કરેલા કર્મ જ નિર્ધારિત કરે છે કે મનુષ્યના પ્રાણ તેના શરીરની કંઈ જગ્યા પરથી નીકળે છે. આજે અમે તમને આ લેખમાં જણાવશું કે સારા કર્મ કરતા વ્યક્તિના પ્રાણ તેના શરીરની કંઈ જગ્યા પરથી નીકળે છે અને ખરાબ કર્મ કરનાર મનુષ્યના પ્રાણ કંઈ જગ્યા પરથી નીકળે છે. સાથે સાથે એ પણ જાણીશું કે મૃત્યુ પછી જીવને ભોજન રૂપે શું મળતું હોય છે, પંચતત્વમાં વિલીન થવાનો શું મતલબ હોય છે.

અગ્નિ પુરાણ પ્રમાણે શરીરમાં જ્યારે વાત્તનો વેગ વધી જાય છે. તો તેના પ્રભાવથી ઉષ્મા અને પિત્તનો પણ પ્રભાવ આપણા શરીરમાં વધી જાય છે. તે પિત્ત આખા શરીરને રોકીને સંપૂર્ણ દોષોને આવરી લે છે. તથા પ્રાણના સ્થાન અને મર્મનો ઉચ્છેદ કરી નાખે છે. પછી વાયુનો પ્રકોપ આપણા શરીરમાં થાય છે અને અને આપણા શરીરમાંથી વાયુ નીકળવા માટે છિદ્ર શોધવા લાગે છે. (આ પ્રકિયા આખી મૃત્યુ સમયે વ્યક્તિના શરીરમાંથી પ્રાણ નીકળવાના હોય ત્યારની છે. તે છિદ્ર આ પ્રમાણે છે. બે આંખ, બે કાન, બે નાસિકા, ઉપરની બાજુ બ્રહ્માંરન્દ્ર અને આઠમું છિદ્ર છે મુખ. જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન શુભ કાર્ય કરે છે તેના પ્રાણ આ શુભ આઠ માર્ગમાંથી બહાર નીકળે છે. નીચે પણ બે છિદ્ર છે ગુદા અને ઉપસ્થ. પાપીઓના પ્રાણ આ છિદ્રોમાંથી બહાર નીકળે છે. જે મનુષ્યએ પોતાના પાપકર્મને પુણ્ય સમજીને કર્યું હોય તેવા મનુષ્યના પ્રાણ આ બે જગ્યા પરથી નીકળે છે.

પરંતુ મિત્રો યોગીઓના પ્રાણ મસ્તકને ભેદીને બહાર નીકળે છે. તે જીવ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ લોકમાં જાય છે, અનંત કાળ આવવાના સમયે પ્રાણ સ્થિત થાય છે અને તન દ્વારા જ્ઞાન આવૃત થઇ જાય છે, મર્મ સ્થાન અચ્છાદિત થઇ જાય છે. અને ત્યાર બાદ યોગી વ્યક્તિના પ્રાણ તેના મસ્તિષ્કમાંથી નીકળે છે, એટલે કે બ્રહ્માંરન્દ્ર સ્થાન પરથી તેના પ્રાણ બહાર વિલીન થાય છે. જ્યારે પાપકર્મ કરનાર વ્યક્તિના પ્રાણ ગુદા અને ઉપસ્થ માંથી નીકળે તેને નર્કમાં સ્થાન મળે છે.

દેહ માંથી નીકળતા અન્યત્ર જન્મ લેતા જીવને દેવતા અને દિવ્ય પુરુષ જ જોઈ શકે છે. મૃત્યુ બાદ આપણું શરીર અતીવાહિક જીવન ધારણ કરી લે છે. તેણે ત્યાગેલું શરીર આકાશ, વાયુ અને તેજ આ ઉપરના ત્રણ તત્વ છે. જેમાં મનુષ્ય મૃત્યુ પછી મળી જાય છે અથવા પૃથ્વીના અંશ નીચેના તત્વોથી એકીભુત થઇ જાય છે. આ વાતને શરીરનું પંચતત્વમાં પ્રાપ્ત થયું તેવું માનવામાં આવ્યું છે. જેમાં આપણો આત્મા અને આપણું શરીર અદ્દભુત રીતે સ્વર્ગમાં સ્થાન મેળવે છે.

મૃત્યુ પામેલા જીવને યમરાજ તરત જ અતીવાહિક (ખુબ જ ઝડપી) શરીરને યમલોક પહોંચાડે છે. યમલોકનો માર્ગ ખુબ જ કઠીન છે અને 86 હજાર યોજન લાંબો છે. ત્યાં લઇ જવાતા જીવ તેના પરિવાર દ્વારા મૃત્યુ બાદ જળ અને અન્ન આપવામાં આવે છે અને તેનો તે યમલોકમાં જઈને ઉપભોગ કરે છે. યમરાજને મળ્યા પછી તેના આદેશથી ચિત્રગુપ્ત અલગ અલગ નર્ક બતાવે છે અને તેમાંથી જ તેને એ જીવ પ્રાપ્ત થયો છે. જો તે ધર્માત્મા હોય તો તેને યોગ્ય માર્ગ મળે છે. એટલે કે વ્યક્તિનું જીવ અલગ અલગ યોનીમાં પ્રવેશ મેળવે છે. જે તેને કર્મ આધારિત નર્ક સમાન માનવામાં આવે છે. એટલા માટે જો કર્મ સારા હોય તો આપણા પ્રાણ બ્રહ્મ સ્વરૂપે વિલીન થાય છે.

તો મિત્રો આ વિષય વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
પુરુષોની ઉમર તેની પત્ની કરતા શા માટે મોટી હોય છે….. શું રહેલા છે તેના કારણો…..

પુરુષોની ઉમર તેની પત્ની કરતા શા માટે મોટી હોય છે..... શું રહેલા છે તેના કારણો.....

આ ત્રણ વસ્તુ વગર યુવાનો રહી નથી શકતા,  જેનો શિકાર આજે ભારતના 70 % યુવાનો થઇ ગયા છે… માબાપ જરૂર વાંચો

આ ત્રણ વસ્તુ વગર યુવાનો રહી નથી શકતા, જેનો શિકાર આજે ભારતના 70 % યુવાનો થઇ ગયા છે... માબાપ જરૂર વાંચો

Comments 1

  1. Yogesh Mewada says:
    1 year ago

    આત્મા અમર છે તો પછી યમરાજ આત્મા ને દંડ કેવી રીતે અપિશકે???

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

ઠંડુ અથવા ગરમ દૂધ પીવાથી શરીરમાં થાય છે આવા અલગ અલગ ફેરફારો. 99% લોકો અજાણ છે, તમે કેવું દૂધ પીવો છો ? ઠંડુ કે ગરમ ?

January 4, 2023
મફતમાં મળતા આ 5 દાણા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી 5 બીમારીઓ થઈ જશે ખતમ… જીવો ત્યાં સુધી નહિ લેવી પડે દવાઓ…

મફતમાં મળતા આ 5 દાણા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી 5 બીમારીઓ થઈ જશે ખતમ… જીવો ત્યાં સુધી નહિ લેવી પડે દવાઓ…

October 19, 2022
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In