Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

તાંબા ના વાસણમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ… રાખવાથી થશે અનેક નુકસાન.. તમે આ ભૂલ નથી કરતા ને..

Social Gujarati by Social Gujarati
August 10, 2022
Reading Time: 1 min read
1
તાંબા ના વાસણમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ… રાખવાથી થશે અનેક નુકસાન.. તમે આ ભૂલ નથી કરતા ને..
0
SHARES
62
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

જાણો તાંબા ના વાસણમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ…. રાખવાથી થાય છે  અનેક નુકસાન.. શું તમે આ ભૂલ નથી કરતા ને જાણી લો..

મિત્રો અમુક લોકો તાંબાના લોટામાં રાખેલું પાણી પીયને સવારની શરૂઆત કરતા હોય છે અને તાંબાના લોટામાં રાખેલું પાણી આપણા માટે અમૃત સમાન હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જ્યારથી લોકોને તાંબાના ફાયદા વિશે જાણકારી મળી છે ત્યારથી દરેક વસ્તુ તાંબાના વાસણમાં રાખવા લાગ્યા છે.

આ ફાયદાની લાલચમાં  લોકો એ જાણતા નથી કે તાંબાના વાસણમાં અમુક વસ્તુઓ ન પણ રાખવી જોઈએ. આમ તાંબાના ફાયદાઓને વધુ ધ્યાનમાં રાખીને તાંબાના વાસણોમાં એવી વસ્તુઓ રાખવા લાગ્યા છે, કે જે તેના સ્વાસ્થ્યને ખુબ જ હાનિ પહોંચાડે છે.

તેથી મિત્રો તમે પણ આવી  ભૂલ કરી રહ્યા હોવ તો આ અમારો આર્ટિકલ સંપૂર્ણ વાંચવા વિનંતી…

મિત્રો તાંબામાં કોપર ધાતુ મિશ્રિત કરેલી હોય છે. જે અમુક વસ્તુઓ સાથે ભળી જઈને બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે અને આ બેક્ટેરિયાના કારણે તમને ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુઃખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેને તાંબાના વાસણમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

જો તમારા ઘરમાં પણ તાંબાના વાસણનો કોઈને કોઈ રીતે ઉપયોગ થતો હોય તો આ માહિતી ખાસ વાંચવી જોઈએ.

સૌપ્રથમ તો તાંબાના વાસણમાં ક્યારેય પણ અથાણું રાખવું ન જોઇએ. સામાન્ય રીતે અથાણામાં વિનેગરનો ઉપયોગ થતો હોય છે. વિનેગર મેટલ સાથે ભળી જાય છે અને એ તમારા અથાણાને જેરી બનાવે છે અને જો તમે આ જેરી  અથાણાને  ગ્રહણ કરો છો તો તમને પેટમાં દુઃખાવો થાય છે.

બીજું લીંબુ. આપણા શરીરમાં વિટામિન ‘C’ પૂરું પાડે છે. જે વસ્તુમાં વિટામીન C હોય તેમાં એસિડનું પ્રમાણ પણ વધુ માત્રામાં હોય છે અને “આ જ એસીડ તાંબામાં ભળે તો શું થાય તમે જાણો છો !” તાંબામાં એસિડ મિશ્રિત થવાના કારણે શરીરમાં એસીડીટી અને ઊલટી-ઓપકા થાય છે. તેથી જ લીંબુનો રસ અથવા લીંબુથી બનાવેલ કોઈપણ વસ્તુને તાંબાના વાસણમાં ન રાખવી જોઈએ.

ત્રીજી વસ્તુ છે દહીં કે છાશ. દહીં કે છાશને ક્યારે પણ તાંબાના વાસણમાં ન તો રાખવા જોઈએ ન તો તાંબાના વાસણમાં લઈ ખાવા જોઈએ. દહીં અને છાશમાં રહેલા તત્વો તાંબા સાથે ભળી જાય છે અને તેથી સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આ ઉપરાંત તેનાથી એસીડીટી થવાની શક્યતા રહે છે.

ચોથું કોઈપણ પ્રકારના ખાટા ફળો. આમ તો  ફળએ આપણા સ્વાસ્થ્ય માટે ચાર ગણા ફાયદાકારક હોય છે. પરંતુ તેમાંના અમુક ફળો જે ખાટા હોય છે. તેને ક્યારેય પણ તાંબાના વાસણમાં રાખીને ખાવા જોઈએ નહીં. આમ કરવાથી ફળમાં રહેલા ફાયદાકારક તત્વો નાશ પામે છે અને તમારા જઠરમાં એસિડનું પ્રમાણ પણ વધારે છે. જે આપણને ખુબ જ નુકશાન કરે છે અને ઇન્ફેક્શન પણ લાગી શકે છે.

મિત્રો એક બીજી વાત પણ જણાવીએ કે લાંબા સમય સુધી તાંબાના વાસણમાં કોઈપણ વસ્તુ રાખવામાં આવી હોય અને તેને ગ્રહણ કરવામાં આવે તો, શરીરમાં કમજોરી આવે છે અને ગ્લુકોઝની માત્રા ઘટી જાય છે. તેથી કોઈ પણ ચીજ વસ્તુને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવી નહીં.

તો મિત્રો તાંબાના વાસણમાં કોઈ વસ્તુ રાખતા પહેલા આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
Health

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
Lifestyle

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

October 31, 2023
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
Lifestyle

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

June 29, 2023
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
Health

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

May 27, 2023
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…
રસોઈ

જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…

March 11, 2023
Next Post
મહાશિવરાત્રી સોમવારે છે તો બની રહ્યો છે મહાસંયોગ…આ ખાસ પ્રયોગ દ્વારા મેળવો મહાદેવની ખાસ કૃપા..

મહાશિવરાત્રી સોમવારે છે તો બની રહ્યો છે મહાસંયોગ...આ ખાસ પ્રયોગ દ્વારા મેળવો મહાદેવની ખાસ કૃપા..

પાકિસ્તાનની સેનામાં કેટલા હિંદુ અને કેટલા સિખ સૈનિકો છે? તેમની સંખ્યા અને પદ જાણશો તો દંગ રહી જશો.

પાકિસ્તાનની સેનામાં કેટલા હિંદુ અને કેટલા સિખ સૈનિકો છે? તેમની સંખ્યા અને પદ જાણશો તો દંગ રહી જશો.

Comments 1

  1. Shah Rashmikant Gokaldas says:
    1 year ago

    તાંબાના વાસણ ની ચમક થોડા દિવસના અંતરે કાળી થઇ જાય છે, તેનું કારણ શું?
    આવા કાળા વાસણમાંનું પાણી પીવાથી નુકશાનકારક ખરું?
    9322205566 વોટ્સઅપ થી જવાબ આપવા વિનંતી.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વધી ગયેલું યુરિક એસિડ અને તેનાથી થતા સોજા, સાંધાના દુખાવા દુર કરવા ખાવ આ એક વસ્તુ, શરીરના તમામ દુખાવા કરી દેશે ગાયબ…

વધી ગયેલું યુરિક એસિડ અને તેનાથી થતા સોજા, સાંધાના દુખાવા દુર કરવા ખાવ આ એક વસ્તુ, શરીરના તમામ દુખાવા કરી દેશે ગાયબ…

December 19, 2022
આ છે ભગવાન સૂર્યનારાયણ દેવ નો વિશાળ પરિવાર । બે પત્ની અને 10 સંતાનો.. જાણો સંપૂર્ણ માહિતી

આ છે ભગવાન સૂર્યનારાયણ દેવ નો વિશાળ પરિવાર । બે પત્ની અને 10 સંતાનો.. જાણો સંપૂર્ણ માહિતી

February 22, 2021
પીઠ અને ખંભા પર થઈ રહેલા દુખાવા પરથી જાણો તેનું કારણ… પછી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

પીઠ અને ખંભા પર થઈ રહેલા દુખાવા પરથી જાણો તેનું કારણ… પછી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

November 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In