Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને તો કરો આ મંત્રનો જાપ અને થશે દરેક સમસ્યાઓ દુર..

Social Gujarati by Social Gujarati
April 3, 2025
Reading Time: 1 min read
0
ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને તો કરો આ મંત્રનો જાપ અને થશે દરેક સમસ્યાઓ દુર..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને તો કરો આ મંત્રનો જાપ અને થશે દરેક સમસ્યાઓ દુર..

મિત્રો આ દુનિયામાં દરેક વ્યક્તિનું  જીવન કોઈને કોઈ સમસ્યા અથવા કષ્ટોથી ભરેલું હોય છે. કોઈને પોતાના જીવનમાં ધનની કમી હોય તો કોઈ અન્ય વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય છે. આ બધી સમસ્યાઓનું સમાધાન ભગવાન પાસે જ હોય છે. ઘણીવાર આપણે ખુબ મહેનત કરતા હોઈએ તેમ છતાં પણ ઈચ્છા પ્રમાણે ફળ નથી મળતું.

img source

પરંતુ મિત્રો કહેવાય છે ને કે ભગવાનની કૃપા જો આપણા પર હોય તો કોઈ પણ ફળ પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. તો મિત્રો તમે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ સાથે લડી રહ્યા હોવ તો ચિંતા ન કરો. કારણ કે આજે અમે તમને એક ખુબ જ શક્તિશાળી મંત્ર જણાવશું કે જેનો જાપ કરવાથી સમસ્યાઓ દુર થવા લાગશે. એટલું જ નહિ પરંતુ ભગવાન રામ પોતે પણ માનતા હતા આ મંત્રની શક્તિને.

img source

મિત્રો આ મંત્ર છે અજર અમર દેવ ભગવાન હનુમાનજીનો છે. જેનું નામ લેવાથી ભૂત પિશાચ બધું દુર ભાગે છે. તો તેના જ એક મંત્રનું ઉચ્ચારણ કરવાથી સમસ્યાઓ પણ ભાગતી થઇ જાય છે. મિત્રો હનુમાનજીનો આ દિવ્ય મંત્ર છે જેનું ઉચ્ચારણ કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે અને તરત જ તેને તેના જીવનમાં લાભો મળે છે. તો ચાલો જાણીને કે કયો ખાસ મંત્ર છે અને તેનો કંઈ રીતે જાપ કરવો જેથી તે વધુ અસરકારક રહે.

તો મિત્રો હનુમાનજીનો દિવ્ય ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે …

ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય

વિશ્વરુપાય અમિત

વિક્ર્માય, પ્રકટપરાક્રમાય

મહાબલાય સૂર્ય કોટીસમપ્રભાય

રામદૂતાય સ્વાહા..

મિત્રો આ મંત્ર ખુબ જ સરળ અને અદ્દભુત છે અને સાથે સાથે ખુબ જ શક્તિશાળી પણ છે  જે તમારા દુઃખોને સમસ્યાઓને દુર કરી શકે. મિત્રો આપણે આ ચમત્કારિક મંત્ર તો જાણ્યો હવે એ પણ જાણી લઈએ કે આ મંત્ર જપવાથી વધુ અસરકારક વિધિ કંઈ છે. વિધિ અનુસાર કંઈ રીતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

img source

આ મંત્ર જાપ તમારે શનિવાર અથવા તો કોઈ પણ વારે કરવાનો છે. તેના માટે સૌપ્રથમ તમારે સ્નાન કરી લેવાનું છે અને ત્યાર બાદ હનુમાનજીની મૂર્તિ અથવા તો છબી પાસે સિંદુર રાખી, ધૂપ સળગાવી, ફૂલો ચડાવી ત્યાર બાદ લાલ રંગના આસન પર બેસવાનું છે.

ત્યાર બાદ તે લાલ આસન પર બેસી હનુમાનજીની પ્રતિમા સામે બેસીને 108 વખત આ ચમત્કારિક શક્તિશાળી મંત્રનો જાપ કરવાનો છે. જો તમારા માટે 108 વખત આ મંત્રનો જાપ કરવો સંભવ ન હોય તો તમે આ મંત્રનો જાપ 11 વખત પણ કરી શકો છો.

img source

108 વાર અથવા તો 11 વાર વ્યવસ્થિત અને સાચા ઉચ્ચાર સાથે આ મંત્રનો જાપ કર્યા બાદ તમારી સમસ્યાઓ અને તમારા દુઃખોને મહાવીર હનુમાનજીને મનમાં જ કહેવાના છે. તમારે તમારું દુઃખ કે સમસ્યા મનમાં જ કહેવાનું છે મોટેથી કહેવાનું નથી. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મંત્ર જાપ કરતી વખતે બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું પડે છે.

આ રીતે મંત્ર જાપ કર્યા બાદ તમે જોશો કે થોડા જ દિવસોમાં તમને તમારા જીવનમાં આ મંત્રનું પરિણામ જોવા મળશે. ધીમે ધીમે તમારી સમસ્યાઓ દુર થતી દેખાશે.

 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: fal praptihanumanmantraRamshree ram
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ઘરના અરીસા સાથે જોડાયેલા રહસ્યો જે તમે નથી જાણતા … અરીસા માં જોતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી

ઘરના અરીસા સાથે જોડાયેલા રહસ્યો જે તમે નથી જાણતા ... અરીસા માં જોતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી

આ પાંચ લક્ષણો તમારામાં છે તો તમે છો ખુબ ઈન્ટેલીજન્સ… પૈસાવાળા લોકોમા જ જોવા મળે છે આ ગુણ

આ પાંચ લક્ષણો તમારામાં છે તો તમે છો ખુબ ઈન્ટેલીજન્સ... પૈસાવાળા લોકોમા જ જોવા મળે છે આ ગુણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગલગોટાના વાસી ફૂલથી જ ચમકાવો તમારો ચહેરો. ઘરે જ કરો આ સરળ ઉપાય.

ગલગોટાના વાસી ફૂલથી જ ચમકાવો તમારો ચહેરો. ઘરે જ કરો આ સરળ ઉપાય.

January 27, 2021
જાણો ઇલેક્ટ્રિક વાહનને વર્ષો સુધી ટકાટક રાખવાના આ 4 સિક્રેટ, બેટરી અને ગાડીમાં વર્ષો સુધી નહિ આવે ખરાબી… અને ગાડી સળગશે પણ નહિ… જાણો શું કરવાનું છે…

જાણો ઇલેક્ટ્રિક વાહનને વર્ષો સુધી ટકાટક રાખવાના આ 4 સિક્રેટ, બેટરી અને ગાડીમાં વર્ષો સુધી નહિ આવે ખરાબી… અને ગાડી સળગશે પણ નહિ… જાણો શું કરવાનું છે…

August 25, 2022
પત્નીએ પતિના પગ દબાવવાથી થાય છે આ ચમત્કાર… આ ચમત્કાર જાણીને તમે પણ પતિના પગ દબાવવા લાગશો

પત્નીએ પતિના પગ દબાવવાથી થાય છે આ ચમત્કાર… આ ચમત્કાર જાણીને તમે પણ પતિના પગ દબાવવા લાગશો

December 24, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.