Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.

Social Gujarati by Social Gujarati
March 6, 2019
Reading Time: 1 min read
3
તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.
0
SHARES
23
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

આજે અમે તમને જણાવશું એવી આઠ આદતો વિશે દરેક માતાપિતાએ તેમના બાળકોને શીખવવી જોઈએ જેનાથી તમારું બાળક ભવિષ્યમાં ખુબ જ સારા ગુણોનું આચરણ કરશે અને પોતાના મુકામને હાંસિલ કરશે. આમ તો દરેક માતાપિતા અને વડીલો પોતાના બાળાકોને સારી આદતો પાડવા માટે કહેતા જ હોય છે. પરંતુ ઘણી વાર માતાપિતા બાળકોની અમુક આદતોને નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ અને સાચું જ્ઞાન આપવામાં લાપરવાહી કરતા હોઈએ છીએ.

જે બાળકોને આગળ જતા તેના જીવનમાં ખુબ જ નુકશાન કરાવી શકે છે. તો આજે આઠ એવી બાબત અમે જણાવશું તે દરેક માતાપિતાએ પોતાના બાળકોને જરૂર શીખવવી જોઈએ. તો એ આદતો જાણો તમારા બાળકોને જીવનમાં થશે ખુબ જ ઉપયોગી. તો જાણો એ આઠ આદતો.

સવારે જલ્દી ઉઠવાની આદત. જો બાળકોને તેના બાળપણમાં જ જલ્દી ઉઠવાની આદત પાડી દેવામાં આવે તો એ આદત આખું જીવન બની રહે છે. મોટા ભાગે સવારે વહેલા ઉઠવામાં આવે તો આપણું દિમાગ તણાવ મુક્ત રહે છે. અને દિવસભર તાજગી બની રહે છે. વહેલા ઉઠાવના સ્વાસ્થ્ય માટે પણ ઘણા બધા ફાયદાઓ છે સાથે સાથે વહેલા ઉઠીને  બાળકો જો વ્યાયામ કરે તો એ આદત પણ પડી જાય છે. જેનાથી એ બાળક મોટું થઈને ક્યારેય પણ બીમાર નથી પડતું. તો બાળકોને વહેલા ઉઠાવાની આદત આજે જ પાડો.

જમીન પર બેસીને જમવું. આજકાલ મોટાભાગના લોકો ડાયનીંગ ટેબલ પર બેસીને જ જમતા હોય છે. પરંતુ આપણા વડીલો બધા જમીન પર બેસીને જ જમતા હતા. નીચે બેસીને જમવું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદા કારક રહે છે. જમીન પર બેસીને જમવાથી આપણા શરીરનું પોશ્યર એવું હોય છે જેનાથી આપણી પાચનક્રિયા સારી રહે છે અને સાથે સાથે તેના ગોઠણ અને ઘૂંટણ મજબુત થાય છે. જમીન પર બેસીને જમવાથી રક્તસંચાર સુધરે છે અને સાથે સાથે વજન ઓછું કરવામાં પણ સહાય રૂપ નીવડે છે. એટલા માટે માતપિતા અને બાળકો બધાએ જમીન પર બેસીને જ જમવું જોઈએ.

બાળકોને જમવામાં વચ્ચે પાણી ન દેવું. બાળકોને એવી આદત હોય છે કે જમતા સમયે વચ્ચે વચ્ચે પાણી પીતા હોય છે. પરંતુ તેનાથી બાળકોની પાચનક્રિયા બગડે છે અને પેટને ખાવાનું પચાવામાં સમય લાગે છે. તેનાથી બાળકોને પેટમાં અપચો, ગેસ અને બ્લડશુગર લેવલ વધી જવાની પણ સમસ્યા થઇ શકે છે. અને ખાસ તો તેના કારણે કફની સમસ્યા પણ થઇ શકે છે. જે બાળક માટે ઘણી બધી ગંભીર સમસ્યા કરાવી શકે છે.

સુર્યાસ્ત સમયે ભોજન કરાવવું. આજકાલની લાઈફ સ્ટાઇલમાં લોકો ખુબ જ મોડી રાત્રે ભોજન કરતા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય ન ગણાય. જો આયુર્વેદનું માનવામાં આવે તો રાત્રે જમવાનો સાચો સમય સુર્યાસ્તના સમયે જ છે. તેનાથી શરીર અને પ્રાકૃતિક ચક્ર વચ્ચે તાલમેળ બન્યો રહે છે અને સુતા પહેલા જમેલું આપણા પેટમાં બરાબર પછી જાય છે. તેના કારણે આપણે ઊંઘ પણ ખુબ સરસ રીતે આવી જાય છે. જો સુર્યાસ્ત સમયે ભોજન કરી લેવામાં આવે તો જાડાપણું અને અપચા જેવી સમસ્યા જીવનમાં ક્યારેય નથી થતી અને આપણું શરીર ૨૪ કલાક તરોતાજા રહે છે. એટલા માટે બાળકને હંમેશા આ સુર્યાસ્ત સમયે જમવાની આદત પાડી દેવી જોઈએ. જે તેના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ગરમ પાણીથી ન ધોવા બાળકોના વાળ. હા મિત્રો, બાળકોના વાળ ક્યારેય પણ ગરમ પાણીથી ન ધોવા જોઈએ અને આ આદત બાળકો અને આપણે પણ પાડવી જોઈએ. કેમ કે ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ત્વચા સુકાય જાય છે. સાથે સાથે માથાની ત્વચાનું ph પણ વધે છે. તેનાથી આપણા વાળ કમજોર પડી જાય છે અને ખરવા લાગે છે. એક બીજું કારણ પણ છે કે ગરમ પાણીથી માથું ધોવામાં આવે તો આપન્ના મગજની વિચાર શક્તિ ઓછી થઇ જાય છે અને તેની અસર આપણા બાળકો પર વધારે પડે છે. એટલા માટે ક્યારેય પણ ગરમ પાણીથી માંથી ન ધોવું જોઈએ.

બાળકોને હંમેશા જમતા પહેલા અને પછી હાથ ધોવાની આદત પાડવી. નાના બાળકો મોટા ભાગે રમતગમતમાં જ આખો દિવસ પસાર કરતા હોય છે. એટલા માટે તેના હાથ ખુબ જ કીટાણું જન્ય હોય છે અને તેમાં ઘણી પ્રકારના બેક્ટેરિયા પણ લાગી જતા હોય છે. જ્યારે તે આવા હાથે જ જમે છે તો તેને ડાયેરિયા, ભોજન સાથે જોડાયેલા ઇન્ફેકશન અને હેપીટાઈટીસ જેવી સમસ્યા થાય છે. એટલા માટે બાળકોમાં હંમેશા એવી આદત પાડવી કે જમતા પહેલા અને પછી પોતાના હાથ જરૂર ધોવા જોઈએ. તેના સિવાય બાળકોને જમીને મોં ધોવા અને કોગળા કરવાની પણ ટેવ પાડવી જોઈએ. તેનાથી મોં માં કેવીટી જેવી સમસ્યા ન થાય.

રમતગમત પછી હાથપગ ધોવા. બાળકો બહાર રમતા હોય તો તેના શરીર પર ઘણી બધી ગંદકી લાગી જતી હોય છે. જેનાથી ઘણા પ્રકારના બેક્ટેરિયા શરીર પર ચોંટી જતા હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ નુકશાનદાયક હોય છે. એટલા માટે બાળકોને સૌથી પહેલા આ શીખવવું જોઈએ કે જ્યારે પણ બહારથી આવે અથવા રમતગમતથી આવે ત્યારે પહેલા હાથપગ ધોવા જોઈએ. જે તેના સ્વાસ્થ્ય માટે એક ખુબ જ સારી આદત છે.

ભગવાનનું ધ્યાન કરવું. બાળકોમાં શરૂઆતથી ભગવાન માટે રોજ સમય કાઢવાની આદત પાડી દેવી જોઈએ. તેનાથી બાળકમાં આધ્યત્મ જગતનું જ્ઞાન બાળપણમાંથી જ મળશે. તેનાથી તેનું મન અને મસ્તિષ્ક ખુબ જ શાંત સ્વભાવ વાળું થઇ જશે અને તે સમય જતા એક ધેર્યવાન વ્યક્તિ બને છે. આંખ બંધ કરીને બાળકને ધ્યાન કરાવવામાં આવે તો બાળકની એકાગ્રતા ખુબ જ વધે છે અને તેનાથી તેનામાં આજીવન સકારાત્મક ઉર્જાનો પ્રચાર થયા કરે છે. જે તેના વિકાસના કાર્યમાં સહાયરૂપ નીવડે છે.

જો તમે તમારા બાળકોને ખુબ જ હોંશિયાર બનાવવા માંગતા હોવ તો આ આદતોને આંજે જ અમલમાં મૂકી દો. એક દિવસ તમારું બાળક દરેક ઊંચાઈને પ્રાપ્ત કરશે. તો નીચે કોમેન્ટ કરીને જણાવો કેવી લાગી આ માહિતી.

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને...

લગ્નમાં હવે નહિ બગાડી શકાય જમવાનું અને નહિ બોલાવી શકાય વધારે મહેમાનોને… સરકારે બનાવ્યો છે આ નિયમ..

લગ્નમાં હવે નહિ બગાડી શકાય જમવાનું અને નહિ બોલાવી શકાય વધારે મહેમાનોને... સરકારે બનાવ્યો છે આ નિયમ..

Comments 3

  1. અમીતભાઇ વ્યાસ says:
    5 years ago

    આવા સરસ આર્ટીકલની પીડીએફ ફાઇલ બને તેમ આપો તો સારૂ સાચવવામાં કામ લાગે
    આભાર

    Reply
  2. Vijay Rathod says:
    4 years ago

    very helpful

    Reply
  3. Chetna Mahida says:
    4 years ago

    This tirc very useful to us so thanks.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શીઘ્રપતનથી કાયમી અને 100% છુટકારો જોતો હોય, તો અજમાવો આ નુસ્ખા… વગર દવાએ સ્ટેમિના થઈ જશે ડબલ… સંભોગમાં મળશે બેગણો આનંદ…

શીઘ્રપતનથી કાયમી અને 100% છુટકારો જોતો હોય, તો અજમાવો આ નુસ્ખા… વગર દવાએ સ્ટેમિના થઈ જશે ડબલ… સંભોગમાં મળશે બેગણો આનંદ…

November 2, 2022
આ સુપર સ્ટાર્સ પહેલા હતા બેક્ગ્રાઉન્ડ ડાન્સર… ફોટોસ જોઇને તમે દંગ રહી જશો, તમે તેને ઓળખી પણ નહિ શકો.

આ સુપર સ્ટાર્સ પહેલા હતા બેક્ગ્રાઉન્ડ ડાન્સર… ફોટોસ જોઇને તમે દંગ રહી જશો, તમે તેને ઓળખી પણ નહિ શકો.

November 16, 2018
સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ… જેને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં.. જાણો આ વસ્તુ શું છે.?

સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ… જેને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં.. જાણો આ વસ્તુ શું છે.?

November 22, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In