Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે …

Social Gujarati by Social Gujarati
January 25, 2019
Reading Time: 1 min read
0
પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે …

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

💁 પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે… 💁

💁 મિત્રો લોકો પુણ્ય કમાવા માટે 20 – 25 કે 100  બ્રાહ્મણોને જમાડતા હોય છે. પરંતુ પાલનપુરમાં એક સુખી બ્રાહ્મણ જે માત્ર બે રૂપિયા જેવી નજીવી રકમ લઈને રોજના 8000 જેટલા ગરીબ લોકોને ભરપેટ જમાડે છે. મિત્રો આ વ્યક્તિનું નામ છે રાજેન્દ્ર જોશી છે અને  તેમની ખુબ જ રસપ્રદ વાત છે. માટે આ લેખ આખો વાંચજો.Image Source :

🤵 મિત્રો રાજુભાઈ ટાટા અને અંબાણીના બાળકોની જેમ ચાંદીની ચમચી લઈને જન્મ નથી લીધો. પરંતુ તેનો જન્મ એક ગરીબ ઘરમાં થયો હતો એટલું જ નહિ મિત્રો તેમના માતાપિતા તેઓ જ્યારે ગરીબ હતા ત્યારે ગામડેથી ઈલાજ કરાવવા માટે આવતા લોકોના પરિવારજનોને પેટે પાટા બાંધીને ટીફીન પહોંચાડતા હતા. માટે કહી શકાય કે સેવા તો રાજુભાઈના ખૂનમાં જ છે.

🤵 અત્યારે રાજુભાઈના માતા પિતા તો સ્વર્ગવાસ સિધાવી ચુક્યા છે. પરંતુ તેમના પૂત્ર રાજુભાઈમાં સેવાના બીજ રોપતા ગયા. રાજુભાઈ ખુબ ગરીબી વેઠ્યા બાદ એક સફળ રાજકારણી બન્યા ત્યારબાદ વર્ષ 2016 માં પોતાની માતાપિતાના શ્રાધ વિશે વિચારતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે ખરેખર જો તેમના માતાપિતાની આત્માને શાંતિ મળે તેવું કાર્ય કરવું હોય તો તેમણે કંઈક સેવા કરવી પડશે માત્ર કાગવાસ દેવાથી કશું નહિ વળે.

Image Source :

🍛 અને તેમણે એક અન્નપૂર્ણા રથની શરૂઆત કરી એટલે કે હરતું ફરતું રસોડું. તેમાં રસોઈની સુવિધા હોય છે અને લોકોને માત્ર બે રૂપિયાની રકમમાં ભરપેટ કઢી ખીચડીનું ભોજન કરાવામાં આવે છે. આ રથની શરૂઆત એક યુનિટથી કરી હતી જ્યારે તેનો લાભ 1000 લોકો ઉઠાવતા હતા અને આજે તે 5 યુનિટ છે અને રોજના 8000 જેટલા લોકો લાભ લે છે. જેમાં દાડિયા, મજુરો, સાધુ સંતો, ગામડેથી આવતા લોકો અને ગ્રામવાસીઓ તેનો લાભ લે છે. તેમના યુનિટ પાલનપુર, ડીશા અને અમદાવાદ સુધી આ સેવા આપે છે અને રાજુભાઈનો હજુ આગળ સુધી પહોંચવાનો વિચાર છે.

🍛 સવારે 10 થી 2 વાગ્યા સુધી ભોજન અપાય છે. મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે અહીં રસોઈયાથી માંડીને વાસણ સુધી બધી જ વસ્તુ ફાઈવ સ્ટાર હોટલ જેટલી જ ચોખી હોય છે. ભોજન પણ એટલું જ પૌષ્ટિક હોય છે. જમ્યા બાદ તે વાસણો પણ ગરમ પાણીથી ધોવામાં આવે છે અને ત્યાં રસોયા પણ ગ્લવ્સ પહેરીને જમવાનું પીરસે છે.

Image Source :

🍛 રાજુભાઈનું કહેવું છે કે તેઓ કઢી ખીચડીના બદલે સારા સારા વ્યંજનો પણ પીરસી શકે તેમ છે પણ તેવું કરવાથી ગરીબો કરતા અન્ય લોકો વધુ ફાયદો ઉઠાવી જાય છે માટે તેઓ પોતાના રસોડામાં કઢી અને ખીચડીની સેવા પીરસીને પોતાની સેવા આપે છે.

🍛 એટલું જ નહિ રાજુભાઈ ઉનાળાની ગરમીમાં વલખા મારતા લોકોને છાશ પીવડાવીને લોકોને ઠંડક પહોંચાડવાનું પુણ્ય પણ કરે છે તેમજ મૃત્યુ બાદ અંતિમ યાત્રાની કીટ માત્ર 251 રૂપિયામાં વહેંચે છે જે બજારમાં લેવા જાવ તો 2000 રૂપિયા જેટલું થઇ જાય.

Image Source :

🍛 મિત્રો કહેવાય છે ને કે દેશને ઘડવામાં ઘણા લોકો ઉપદેશો આપતા હોય છે જ્યારે તેનો અમલ રાજુભાઈ જેવા સામાન્ય લોકો કરી દેતા હોય છે. અડધા માંથી અડધું આપી દેવું તે તો તેમના માતાપિતા પાસેથી જ શીખ્યા છે અને આશા છે કે તેઓ આજ રીતે પોતાની સેવા વધુને વધુ લોકો સુધી પહોંચાડતા રહે અને પુણ્ય કમાતા રહે. રાજેશભાઈ નું આ સેવાભાવી કામ આગળ બીજા લોકો સુધી પણ પહોચાડ્જો શેર કરો બને એટલું અને કોમેન્ટ કરો …

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: palanpur rajendra joshirajendra joshi annapurna rathrajendraa joshi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…
Inspiration

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

April 9, 2024
દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.
Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

April 25, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ
Inspiration

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021
શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા
Inspiration

શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

August 10, 2020
Next Post
માત્ર બે રૂપિયાની આ વસ્તુઓ તાવ ઉલ્ટીને જડમુળથી ખતમ કરી દેશે… ડોકટરો પણ હેરાન છે જાણીને…..

માત્ર બે રૂપિયાની આ વસ્તુઓ તાવ ઉલ્ટીને જડમુળથી ખતમ કરી દેશે… ડોકટરો પણ હેરાન છે જાણીને…..

તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન…

તુલજા ભવાની માતા મંદિરનો રહસ્યમયી પથ્થર…. જે આપી શકે છે તમારા દરેક સવાલોનો જવાબ…. વૈજ્ઞાનિકો પણ છે હેરાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આખી દુનિયા ઉપયોગ કરે માત્ર આ 4 રંગના પાસપોર્ટ,  જાણો ક્યાં રંગના પાસપોર્ટનો કેવો થાય મતલબ?

આખી દુનિયા ઉપયોગ કરે માત્ર આ 4 રંગના પાસપોર્ટ, જાણો ક્યાં રંગના પાસપોર્ટનો કેવો થાય મતલબ?

May 26, 2020
સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

સમજ્યા વિના હળદર ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન…..

October 2, 2021
આ રાશિની મહિલાઓ સાથે લગ્ન બાદ થાય છે આવું, અમુક મહિલાઓના ભાગ્યમાં જ હોય છે આવું.

આ રાશિની મહિલાઓ સાથે લગ્ન બાદ થાય છે આવું, અમુક મહિલાઓના ભાગ્યમાં જ હોય છે આવું.

April 4, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.