Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

Social Gujarati by Social Gujarati
April 11, 2019
Reading Time: 1 min read
0
આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આજે અમે એવા પાંચ પ્રશ્નો અને જવાબ જણાવશું જેના દ્વારા કળીયુગમાં પણ આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. નચિકેતા દ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જેના દ્વારા તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ હતી. તો મિત્રો તમે પણ આ લેખ દ્વારા આત્મજ્ઞાન મેળવી શકો છો. તો જાણો ક્યાં છે એ પ્રશ્નો અને શા માટે યમરાજને નચિકેતાએ પૂછ્યા હતા.

મિત્રો હિંદુધર્મ ગ્રંથ કઠોપનિષદ અનુસાર એક વાર શ્રવચ નામના ઋષિના પુત્ર નચિકેતાએ યમરાજને મનુષ્ય જન્મ અને મૃત્યુ સંબંધિત અનેક પ્રશ્ન કર્યા. જેના જવાબ આપવાની યમરાજને બિલકુલ ઈચ્છા ન હોવા છતાં પણ યમરાજે તેના જવાબ આપવા પડ્યા. તો ચાલો જાણીએ તે પ્રસંગની પૂરી જાણકારી વિશે.

એક વાર શ્રવચ ઋષીએ એક વિશ્વદીપ  નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞ જે કોઈ પણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે. તો ત્યારે શ્રવચ ઋષિ ગાયોનું દાન કરી રહ્યા હતા. પરંતુ નચિકેતા જોતા હતા કે ઋષિ સ્વસ્થ ગયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ, પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. ત્યારે નચિકેતા સમજી ગયા કે તેના પિતાને હજુ પણ મોહ છે. જેના કારણે તે આવું કરી રહ્યા છે.

તો ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “તમે તમારા પુત્રનું દાન કોને કરશો ?” ત્યારે શ્રવચ ઋષીએ આ પ્રશ્નનો ઉત્તર આપવો યોગ્ય ન સમજ્યું. પરંતુ આ પ્રશ્ન નચિકેતાએ વારંવાર પૂછ્યો. તો શ્રવચ ઋષિ ક્રોધિત થયા અને કહ્યું કે હું તને યમરાજને દાનમાં આપું છું. આ સાંભળીને નચિકેતાને ખુબ જ દુઃખ થયું. અને તે યમરાજની ખોજમાં નીકળી ગયા.

યમરાજને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતા યમપુરીમાં પ્રવેશ ન કરી શક્યા. કેમ કે મૃત્યુ પહેલા જ યમલોક પહોંચી ગયા હતા. એટલા માટે નચિકેતા માટે યમપુરીના દ્વારા બંધ હતા. પરંતુ નચિકેતા ત્યાંથી પાછા ન આવ્યા અને ત્યાં જ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર યમરાજની પ્રતીક્ષા કરી. ત્રણ દિવસની એક બાળકની તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં જ નચિકેતાને મળવા માટે આવ્યા. યમરાજ બહાર આવ્યા અને નચિકેતાને ત્રણ વર માંગવા માટે કહ્યું.

ત્યારે નચિકેતાએ પહેલું વર પિતાનો સ્નેહ, બીજું અગ્નિ વિદ્યાનું જ્ઞાન અને ત્રીજું વર આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે હતું. પરંતુ મિત્રો યમરાજ નચિકેતાના ત્રીજા વરને ટાળી રહ્યા હતા અને નચિકેતાને સંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. પરંતુ નચિકેતા પોતાના વર પર અડગ રહ્યા, લોભની અસર તેના પર બિલકુલ ન થઇ. ત્યારે યમરાજે તેના પ્રશ્નોના જવાબ વિવશ થઈને આપવા જ પડ્યા.

તો ચાલો જાણીએ શું હતા એ પ્રશ્ન.

પ્રશ્ન એક, “શરીર થી કેવી રીતે બ્રહ્મ જ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે, “મનુષ્ય શરીર એક બ્રહ્મ નગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર, નાભી, ગુદા, અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને જે સમજી જાય છે તે વ્યક્તિ દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે અને તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.

પ્રશ્ન બીજો, “આત્માનું સ્વરૂપ શું છે, શું આત્મા મરે છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે આત્માનું કોઈ સ્વરૂપ ન હોય, મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું. એ સદા આઝાદ અને અમર હોય છે.

પ્રશ્ન ત્રીજો, “જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે ?” યમરાજ જણાવે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ  સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ મળે છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતુ, તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ જ વધારે પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.”

પ્રશ્ન ચાર, “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરમાં શું રહી જાય છે?” યમરાજે જણાવ્યું કે આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં એ પર બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.

પ્રશ્ન પાંચ, “આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” ત્યારે યમરાજે જણાવ્યું કે ઓમ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને  પ્રાપ્ત કરવામાટેનો સર્વોત્તમ ઉપાય છે.

મિત્રો અંતમાં યમરાજ નચિકેતાને જણાવે છે કે પૃથ્વી પર જ કંઈ પણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થાય છે. પરંતુ જો સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ તેણે કષ્ટોને સહન કરવા પડે છે.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Tags: kathopnishadnachiketaself realizationsravach rushiyamraj
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
માત્ર આ ચાર નાના નિયમ અપનાવો…. ટૂંક સમયમાં જ ધનવાન બનવા લાગશો…. બધા જ ધનવાનોએ અપનાવ્યો છે આ રસ્તો….

માત્ર આ ચાર નાના નિયમ અપનાવો…. ટૂંક સમયમાં જ ધનવાન બનવા લાગશો…. બધા જ ધનવાનોએ અપનાવ્યો છે આ રસ્તો….

900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ

900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગરમીમાં વાહન ચલાવતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ, નહિ તો થઈ શકે છે મોટી દુર્ઘટના… જાણો ગાડીના ટાયરની કેપેસિટી અને ક્વોલિટી ચેક કરવાની ટીપ્સ…

ગરમીમાં વાહન ચલાવતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ, નહિ તો થઈ શકે છે મોટી દુર્ઘટના… જાણો ગાડીના ટાયરની કેપેસિટી અને ક્વોલિટી ચેક કરવાની ટીપ્સ…

May 24, 2024
જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

May 19, 2019
ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત.  જાણો એ કઈ ૩ બાબત?

ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

May 30, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.