Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

Social Gujarati by Social Gujarati
April 19, 2025
Reading Time: 1 min read
0
ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

મિત્રો હવે ઉનાળો આવી ગયો છે એટલે સ્વાભાવિક છે કે, હવે ઘરે ઘરે અથાણાઓ બનવા લાગશે. જેમ કે કેરીનું અથાણું, ગાજરનું અથાણું, કેરીનો મુરબ્બો, લીંબુનું અથાણું, ગુંદાનું અથાણું, ચણા મેથીનું અથાણું વગેરે. જો કે દરેક અથાણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે આથી તેનું થોડો ઘણો આપાવવા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આજે અમે તમને લીંબુના અથાણા વિશે જણાવીશું. જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

જો ભારતીય ભોજનની કરવામાં આવે તો તેનો સ્વાદ લાજવાબ હોય છે. દરેક વ્યંજનની મહેક તેના મસાલાઓના તાલમેલને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આપણે ભારતીય ભોજન જો સાદું હોય તો તેનો ભોજનનો સ્વાદ વધારવા માટે અથાણાને સામેલ કરીએ છીએ. પોતાના ચટપટા અને તીખા સ્વાદને કારણે અથાણું ખાવું મોટાભાગના લોકો પસંદ કરે છે. ઘણા લોકો એવા હોય છે જે અથાણામાં વધુ મસાલા અને તેલને કારણે ખાવાનું પસંદ નથી કરતા.જો કે આપણા દેશમાં અથાણાની ઘણી રેસીપી ઉપલબ્ધ છે. આ બધા અથાણામાં એક લીંબુનું અથાણું છે. જે પોષણથી ભરપુર છે. જો કે દરેક રાજ્યની તેને બનાવવાની રીત અલગ અલગ છે. પણ જો ઘરે બનાવવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક છે. લીંબુનું અથાણું સેંકડો વર્ષોથી ભારતીય ખાનપાનનો ભાગ રહ્યો છે. વાસ્તવમાં ફર્મેન્ટેડ ફૂડના સેવનથી ઇન્સ્યુલિન સંતુલિત રહે છે અને શરીરમાં સોજો બહુ ઓછો આવે છે. એટલું જ નહિ માંસપેશીઓમાં એઠન, વજન ઓછું કરવું તેમજ મધુમેહમાં આરામ માટે પણ અથાણાનું સેવન લાભકારી છે. જો તમે પણ પોતાના ભોજનમાં લીંબુનું અથાણું સામેલ કરશો તો તમને તેનાથી ઘણા ફાયદા થશે.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે :

હેલ્દી લાઈફ માટે સારું બ્લડ સર્ક્યુલેશન થવું ખુબ જ જરૂરી છે. બ્લડ સર્ક્યુલેશનમાં વધારો ઘટાડો થતો રહે છે. જે ક્યારેક વધુ તો ક્યારેક નિમ્ન હોય છે. જે દરેક રીતે ખતરનાક છે. જો તમે પોતાના ભોજનમાં લીંબુનું અથાણાની થોડી માત્રા સામેલ કરો છો, તો તમારું બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં મદદ મળે છે. લીંબુના અથાણામાં તાંબુ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમની ભરપુર માત્રા છે. જે શરીર માટે ખુબ જ સારી છે અને શરીરની દરેક જરૂરત પૂરી કરે છે.હાડકાઓને મજબુત કરે છે : લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ હાડકાઓની તંદુરસ્તી પર પણ અસર થાય છે. અથવા એમ કહી શકાય કે, આપણા હાડકાઓ પણ ઘણા અંશે અસ્વસ્થ થઈ જાય છે. આ પરેશાની ખાસ કરીને મહિલાઓમાં વધુ હોય છે. વિશેષજ્ઞની માનવામાં આવે તો આવું આયર્ન અને કેલ્શિયમ ઈ કમીને કારણે થાય છે. જે હાડકાઓ પર ખુબ ખરાબ પ્રભાવ નાખે છે. હાડકાઓને સ્વસ્થ અને મજબુત રાખવા માટે વિટામીન સી, વિટામિન એ, પોટેશિયમ, અને કેલ્શિયમ ભરપુર માત્રામાં લેવું જોઈએ. આ બધી વસ્તુઓ તમને લીંબુના અથાણા માંથી એક સાથે મળી જાય છે. જો તમે પણ પોતાના હાડકાઓને મજબુત કરવા માંગો છો તો ભોજનની સાથે થોડું લીંબુનું અથાણું જરૂર ખાવ.

ઈમ્યુનિટી વધારે છે : મહામારીથી બચવા માટે ઈમ્યુનિટીને મજબુત કરવી ખુબ જરૂરી છે. જો આપણી ઈમ્યુનિટી મજબુત રહેશે તો આપણે પોતાના શરીરને સંક્રમણથી બચાવી શકીશું. આ સાથે જ આપણે પોતાની ઈમ્યુનિટી કેવી રીતે મજબુત રાખી શકીએ તે પણ આપણા પર નિર્ભર છે. આપણે શું ખાઈએ છીએ અને પોતાના આહારમાં કંઈ વસ્તુઓ સામેલ કરીએ છીએ તેનું પણ ખુબ મહત્વ છે. પોતાની ઈમ્યુનિટી મજબુત કરવા માટે સૌથી સારી રીત છે આપણે હેલ્દી ખોરાક લેવો જોઈએ. એવા ખાદ્ય ખોરાક લેવા જોઈએ જેનાથી આપણી ઈમ્યુનિટી મજબુત બની શકે. જેમ કે લીંબુનું અથાણું. તેમાં વિટામીન બી કોમ્પ્લેક્સ છે જેનાથી આપણી ઈમ્યુનિટી વધે છે.હૃદયને સ્વસ્થ રાખે છે : કહેવાય છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહારનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આપણું હૃદય ત્યારે જ મજબુત રહેશે જ્યારે આપણે ફેટ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકીએ. લીંબુના અથાણામાં એક સારો અને સ્વાદિષ્ટ ફ્લેવરની સાથે જીરો ફેટ અને જીરો કોલેસ્ટ્રોલ હોય છે. જે ખાવાનો સ્વાદ વધારે છે સાથે હૃદયનું પણ ધ્યાન રાખે છે.

સારા પાચનમાં ફાયદાકારક :

જે લોકો કેટોજેનિક ડાયેટ લે છે તે પણ લીંબુનું અથાણું અથવા તેનો રસ ડાયેટમાં સામેલ કરવાનું પસંદ કરે છે. કારણ કે ઇલેક્ટ્રોલાઈટ સંતુલનને મેનેજ કરવા માટે વધુ સોડીયમની આવશ્યકતા હોય છે. ઘણા લોકો જેને ડાયજેશન સંબંધિત ફરિયાદ હોય છે, જે ક્યારેક દવાઓથી ઠીક નથી થતું. જ્યારે લીંબુના અથાણામાં રહેલ એન્જાઈમ શરીરના ડીટોકસ ફિકેશનમાં સહાયક છે. એક હેલ્દી ડાયજેશનથી ખીલ અને સ્કીનની સમસ્યા ઓછી થાય છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Beneficial in digestionEATINGHEALTH BENEFITSHeart healthyImmunityINDIAN FOODlemon pickleStrengthens the bonesSugar control
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
આ શહેરમાં માસ્ક ન પહેરતા લોકો માટે પોલીસે પૈસા લેવાના બદલે કરી આવી પહેલ…

આ શહેરમાં માસ્ક ન પહેરતા લોકો માટે પોલીસે પૈસા લેવાના બદલે કરી આવી પહેલ...

પીઠ અને ખંભા પર થઈ રહેલા દુખાવા પરથી જાણો તેનું કારણ… પછી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

પીઠ અને ખંભા પર થઈ રહેલા દુખાવા પરથી જાણો તેનું કારણ... પછી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઉપાયોથી મળશે સરળ રીતે હોમ લોન… જાણો જરૂરી વાતોને…. બેંક સામેથી તમને લોન આપવા માટે હશે ખુશ

આ ઉપાયોથી મળશે સરળ રીતે હોમ લોન… જાણો જરૂરી વાતોને…. બેંક સામેથી તમને લોન આપવા માટે હશે ખુશ

June 20, 2019
માત્ર 25 સેકેંડમાં દુર થશે ફોનની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ… સ્ક્રીન અને ફોન થઇ જશે એકદમ નવા નક્કોર જેવા… એકવાર કરીને જુઓ ચોંકી જશો…

માત્ર 25 સેકેંડમાં દુર થશે ફોનની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ… સ્ક્રીન અને ફોન થઇ જશે એકદમ નવા નક્કોર જેવા… એકવાર કરીને જુઓ ચોંકી જશો…

February 25, 2023
હાથની મહેંદી ઉપર લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુ, મહેંદીનો રંગ લાંબો સમય રહેશે એકદમ ઘાટો અને ચમકદાર.. રંગ જોઇને બધા ચોંકી જશે..

હાથની મહેંદી ઉપર લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુ, મહેંદીનો રંગ લાંબો સમય રહેશે એકદમ ઘાટો અને ચમકદાર.. રંગ જોઇને બધા ચોંકી જશે..

October 16, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.