Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શા માટે ભારત પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દો બનીને રહી ગયું….. જાણો શું છે ધારા 370 ની કલમ….

Social Gujarati by Social Gujarati
April 26, 2019
Reading Time: 2 mins read
0
શા માટે ભારત પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દો બનીને રહી ગયું….. જાણો શું છે ધારા 370 ની કલમ….

શા માટે ભારત પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દો બનીને રહી ગયું….. જાણો શું છે ધારા 370 ની કલમ….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કશ્મીરને લઈને ઘણા બધા વાદ વિવાદો હાલ ચાલી રહ્યા છે. પરંતુ ભારતના જ અમુક ભૂતકાળના નેતાઓએ કશ્મીરના અમુક નિયમો બનાવ્યા છે તે પણ ક્યાંકને ક્યાંક ભારતની વિરુદ્ધ છે. તેમણે તે નિયમો માટે પોતાની એક અલગ જ ધારા બનાવી છે અને તે ધારા છે 370. તો મિત્રો ધારા 370 શું છે તે ભારતના દરેક નાગરીકને ખબર જ હોવી જોઈએ. તો આજે અમે તમને ધારા 370 વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કશ્મીરમાં એવા ક્યાં નિયમો છે જે ભારતની વિરુદ્ધમાં છે. એ આજે ખુબ જ ભારતને નુકશાન કરાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પુલવામા અને ઉરી જેવા આતંકી હુમલા પાછળ ક્યાંકને ક્યાંક આ ધારા પણ એટલી જ જવાબદાર છે. તો ચાલો જાણીએ કે ધારા 370 ની કલમ આખરે છે શું અને તેને સંવિધાનમાંથી હટાવી દેવામાં આવે તો શું ભારત પર થતા આતંકી હુમલાઓ બંધ થઇ જશે ? શું તે ધારા હટાવવાથી ફાયદો થશે કે નુકશાન ?

ધારા 370 ભારતીય સંવિધાનનો એક વિશેષ અનુચ્છેદ છે. જેના દ્વારા જમ્મુ-કશ્મીર રાજ્યને સંપૂર્ણ ભારતમાં બીજા અન્ય રાજ્યો કરતા વિશેષ અધિકાર અને વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. દેશને આઝાદી મળ્યા બાદ હજુ સુધી આ ધારા ભારત માટે ખુબ જ વિવાદિત રહી છે. ઘણા રાષ્ટ્રવાદી લોકો આ ધારાને સમાપ્ત કરવાની માંગ પણ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ અનુચ્છેદ જવાહરલાલ નહેરુના વિશેષ હસ્તાક્ષરો દ્વારા તૈયાર કરાયેલો હતો. સ્વતંત્ર ભારત માટે કશ્મીરનો મુદ્દો આજ સુધી એક સમસ્યા બનીને રહી ગયો છે.

મહારાજા હરીસિંગ જે તત્કાલીન જમ્મુ-કશ્મીરના રાજા હતા. સરદાર પટેલ જ્યારે ભારતને એક સંઘ બનાવવા માટે બધા પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા. ત્યારે અમુક રાજાઓ એવા હતા જે ભારતમાં આવવા માંગતા ન હતા. કારણ કે તે પોતાનું એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. જેમાના એક રાજા હતા રાજા હરીસિંગ.

હવે મિત્રો મહોમ્મદ અલી જીણા એવું ઇચ્છતા હતા કે મુસ્લિમ સમાજ માટે એક અલગ જ રાષ્ટ્ર બને. જ્યારે તેમની આ જીદથી કોઈ સહેમત ન હતું. પરંતુ તેમ છતાં પણ તેણે લોર્ડ માઉન્ટ બેટન પાસેથી હસ્તક્ષેપ કરાવી લીધા અને તેમાં ભારત અને પાકિસ્તાન એમ હિન્દુસ્તાનના બે અલગ રાષ્ટ્ર બની ગયા.

ત્યાર બાદ ભારતના પ્રધાનમંત્રી બન્યા જવાહર લાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા મહોમ્મદ અલી જીણા. મિત્રો તમને જણાવી દઈએ કે કશ્મીરના રાજા હરીસિંગ પોતાનું સ્વતંત્ર રાજ ઇચ્છતા હતા. પરંતુ હરીસિંગ હિંદુ રાજા arહતા અને કશ્મીરની પ્રજા મુસ્લિમ હતી માટે તે એક હિંદુ રાજા હેઠળ રહેવા માંગતા ન હતા અને પાકિસ્તાને આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને પાકિસ્તાનના સૈનિકોએ કબીલાનો વેશ ધારણ કરીને કશ્મીર પર આક્રમણ કર્યું.

હવે આ આક્રમણથી રાજા હરીસિંગ ડરી ગયા. તેને લાગ્યું કે કબીલા તેના મહેલ સુધી પહોંચી જશે અને તેને મારી નાખશે તો ! તેથી તે ભારત પાસે આવ્યા અને તેણે કશ્મીરને ભારતના હવાલે કર્યું. જ્યારે ભારતે પણ તેને પુરેપુરી સુરક્ષા આપવાનો વાયદો કર્યો અને ભારતના સૈનિકો પાકિસ્તાની કબીલા વિરુદ્ધ લડ્યા જેને ભારત પાકિસ્તાનનું 1947 નું યુદ્ધ કહેવામાં આવે છે. યુદ્ધ કરી પાકિસ્તાને  જેટલા ક્ષેત્રમાં કબજો કરી લીધો હતો તેમાંથી થોડો વિસ્તાર ભારતે પાછો મેળવ્યો.

જ્યારે જે વિસ્તાર સુધી પાકિસ્તાની કબીલાઓનો કબજો રહ્યો તે POK (Pakistan occupied Kashmir ) અને જેટલો વિસ્તાર ભારતે લડીને પાછો મેળવ્યો તેને IOK (India occupied Kashmir ) આ રીતે કશ્મીરના પણ બે ભાગ પડી ગયા.

પરંતુ મિત્રો ત્યાર બાદ જવાહર લાલ એક ભૂલ કરી બેઠા જેનું પરિણામ ભારત આજે પણ ભોગવે છે. ભારત પાકિસ્તાનનું  યુદ્ધ શાંત થયા બાદ શેખ અબ્દુલ્લા અને રાજા હરીસિંગ જવાહર લાલ પાસે ગયા અને તેને કશ્મીરને સ્વતંત્ર રાજ્ય બનાવવાની માંગ કરી ત્યારે ધારા 370 નો જન્મ થયો.

પહેલા તે ધારા 306 A હતી. પરંતુ આગળ જતા તે ધારા 370 બની ગઈ. મિત્રો તમને જણાવી દઈએ કે આ ધારા અનુસાર કશ્મીર પાસે અમુક વિશેષ અધિકાર છે. જેવા કે તે ભારતના રાષ્ટ્રગાન, રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રનું અપમાન કરે તો પણ તેને કોઈ સજા નથી મળતી મતલબ તેને ભારતને અપમાન કરવાનો અધિકાર છે.

ત્યાર બાદ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના નિયમો તેને લાગુ પડતા નથી. ભારતનો કોઈ નાગરિક કશ્મીરમાં જમીન નથી ખરીદી શકતો. આ ઉપરાંત કશ્મીરના લોકોને બમણી નાગરિકતા મળેલી છે. એક કશ્મીરની અને બીજી ભારતની. આ ઉપરાંત મિત્રો કશ્મીરનું અલગ જ સંવિધાન છે.

મિત્રો એટલું જ નહિ પરંતુ જો કશ્મીરની કોઈ છોકરી પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કરે તો તેને જમ્મુ કાશ્મીરની નાગરિકતા મળી જાય છે અને જમ્મુ-કશ્મીરની નાગરિકતા મળતા તેને ભારતીય નાગરિકતા પણ મળી જાય છે. તો મિત્રો આ રીતે પાકિસ્તાની ખુબ જ આરામથી ભારતના નાગરિક બનીને ભારત સાથે બગાવત કરી શકે છે.

તેમ છતાં પણ આપણા ભારતીય સૈનિકો સતત કશ્મીરની સરહદે તેને સુરક્ષા આપે છે. જ્યારે કશ્મીરના અમુક અલગારી નેતાઓ કશ્મીરની જનતાને ભારત વિરુદ્ધ ભડકાવે છે. જેથી કશ્મીરના લોકોને એવું લાગે છે કે ભારતે તેને ગુલામ બનાવીને રાખ્યું છે. જ્યારે રાતદિવસ ભારતના સૈનિકો તેની રક્ષા કરે છે અને ભારત દરેક બાબતે કશ્મીરની મદદ કરે છે.

પરંતુ કશ્મીરની ધારા 370 પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં હુમલો કરવા માટે ખુબ જ સરળતા રહે છે. માટે ભાજપ સરકાર આવી ત્યારે તેણે આ ધારા હટાવવાનો વાયદો કરેલો હતો. પરંતુ પછી કોઈ પગલા ભર્યા ન હતા. પરંતુ પુલવામા થયેલ હુમલા બાદ ફરી રાષ્ટ્રવાદીઓ ધારા 370 હટાવવાની માંગ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જો ધારા 370 હટાવી દેવામાં આવે તો ભારતના સૈનિકો અને સુરક્ષા કર્મચારીઓ કશ્મીરમાં આવતા લોકોની તપાસ કરી શકે છે અને આતંકવાદીઓને ઘુસતા અટકાવી શકે છે. જો આ ધારા હટી જાય તો આતંકવાદી હુમલા પર નિયંત્રણ લાવી શકાય છે.

મિત્રો ભારત સરકાર કેન્દ્રીય સરકારની બેઠકમાં 2/3 બહુમતી અને દરેક રાજ્યની વિધાન સભાની 2/3 બહુમતીથી આ ધારા હટાવી શકે છે. પરંતુ મિત્રો આ ધારા ભારતના સંવિધાનમાંથી હટાવવાથી કોઈ જ ફાયદો નહિ થાય. ઊલટાની કશ્મીરની જનતા ભારત વિરુદ્ધ થઇ જશે અને પાકિસ્તાન તેનો ફાયદો ઉઠાવશે.

જો આ ધારાને હટાવવી હોય તો કશ્મીર પોતાના સંવિધાનમાંથી આ ધારા હટાવે તેવા પ્રયાસ કરવા જોઈએ અને તેના માટે ભારત સરકારે સંવિધાનમાંથી આર્ટીકલ 35 A કાઢી નાખવો જોઈએ. જો તેને હટાવી દેવામાં આવે તો તેમાં કોઈ વાંધો નહિ ઉઠાવી શકે અને તેનાથી જમ્મુ-કશ્મીરમાં કોઈ નકારાત્મક અસર નહિ આવે. સૌથી મહત્વની વાત એ છે કે આ પગલાં બાદ કશ્મીરને ભાવતાલની પણ ખબર પડશે કે ભારતના ટેક્સ પેયર્સે એ લોકો માટે શું કર્યું અત્યાર સુધી.

આ ઉપરાંત આર્ટીકલ 35 A ને જો ભારત હટાવે તો કશ્મીરના નેતાની પોઝીશન નબળી પડી જશે. કારણ કે આર્ટીકલ 35 A ને હટાવી દેવામાં આવે તો જમ્મુ-કશ્મીરમાં મોંઘવારી ચરમ સીમા પર આવી જશે અને આર્ટીકલ 370 ના કારણે કશ્મીરના લોકોને નોકરી મળવામાં મુશ્કેલી આવશે. તેથી જમ્મુ-કશ્મીરના લોકો આર્ટીકલ 370 હટાવવા માટેનું દબાણ વધારશે અને પછી જમ્મુ-કશ્મીરી નેતાએ આ આર્ટીકલ હટાવવો પડશે.

અને જો આ રીતે જમ્મુ-કશ્મીર દ્વારા આર્ટીકલ 370 હટાવવામાં આવશે તો સાચી રીતે ભારતની જીત થશે અને જમ્મુ-કશ્મીરનો ભારતમાં સાચી રીતે વિલય થશે. તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવો  કે શું ભારત સરકારે આ આર્ટીકલ 35 A હટાવી દેવો જોઈએ કે નહિ ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: indiajawaharlal nehruKASHMIRPAKISTANwar
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
દુનિયાભરમાં માતાઓના અનોખા વર્લ્ડ રેકોર્ડ…જાણીને દંગ રહી જશો…

વિડીયો ગેમ થી થાય છે કરોડોની કમાણી …જાણો કઈ રીતે કમાઈ શકાય પૈસા

છોકરીની આ દસ વસ્તુ પર છોકરાની નજર સૌથી પહેલા પડે છે…. આ વસ્તુ કરતા હોય છે નોટીસ….

છોકરીની આ દસ વસ્તુ પર છોકરાની નજર સૌથી પહેલા પડે છે…. આ વસ્તુ કરતા હોય છે નોટીસ….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાસી મોંએ ચાવી જાવ આ 5 લીલા પાંદડા, જીવનમાં ક્યારેય નહીં થાય કેન્સર, ડાયાબિટીસ, હૃદય, સ્થૂળતા અને કિડનીના રોગો…

વાસી મોંએ ચાવી જાવ આ 5 લીલા પાંદડા, જીવનમાં ક્યારેય નહીં થાય કેન્સર, ડાયાબિટીસ, હૃદય, સ્થૂળતા અને કિડનીના રોગો…

April 23, 2022
HIV ગ્રસ્ત યુવકે જયારે ભોળી યુવતીને ફસાવી અને તેની સાથે આવું કર્યું… આ વાત જાણશો તો કંપી જશો.

HIV ગ્રસ્ત યુવકે જયારે ભોળી યુવતીને ફસાવી અને તેની સાથે આવું કર્યું… આ વાત જાણશો તો કંપી જશો.

May 25, 2019
ઘરમાં લગાવો આ છોડને…   પછી જુઓ ચમત્કાર નહિ રહે પૈસાની તકલીફ.

ઘરમાં લગાવો આ છોડને… પછી જુઓ ચમત્કાર નહિ રહે પૈસાની તકલીફ.

October 26, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.